SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 1522 645. આવળના મુળ વગેરેમાં અસંખ્યાત જીવો હોય પ્રકારે પણ છે ? તે વનસ્પતિમાં પણ પ્રત્યેક હોય કે છે અને પાંદડા વિગેરેમાં એક એક જીવ હોય છે. એમ સાધારણ હોય કે ઉભય હોય ? તેમ જ જત્થ જલ પન્નવણા સૂત્ર વગેરેમાં કહ્યું છે. વગેરે વચનથી શ્રાવકને ઘડા અગર ગોળા વગેરેમાંથી 665. ચોમાસામાં વિજયાદશમી સુધી ખાંડ વહોરવી પાણી વાપરતાં વનસ્પતિકાયની વિરાધના લાગે કે કેમ કહ્યું નહિ ? નહિ ? 665. પરંપરાએ ત્યાં સુધી ખાંડ લેવાનો નિષેધ કરેલો 684. આ નિયમ ચોક્કસ છે એમ જણાય છે. કેમકે દશવૈકાલિક પિંડે ૫ણા અધ્યયનમાં સાદરૃ 678. મHોરસસમૃવત્ત દિને આ વાકયમાં ગોરસ નિરિવવિજ્ઞાપને ઈત્યાદિ ગાથાની ટીકામાં તે નિયમ શબ્દ કરી શું શું લેવું ? અવધારણ સહિત બતાવેલ છે. તેમ જ તે વનસ્પતિ 678. ગોરસ શબ્દ કરી દૂધ, દહીં અને છાશ એ ત્રણેય બાદર અનંતકાય અને પ્રત્યેકરૂપ જણાય છે. ઘડા વાના પરંપરાએ લેવાય છે. યોગશાસ્ત્ર ટીકામાં ગોરસ વગેરેનું પાણી વાપરવાથી વનસ્પતિની વિરાધના થાય શબ્દની વ્યાખ્યા કરી નથી. છે. પરંતુ તેના પચ્ચકખાણનો ભંગ થતો નથી. કેમકે 679. સંધાન એટલે અથાણું, યોગશાસ્ત્રના અભિપ્રાયે પચ્ચકખાણ વ્યવહારી વનસ્પતિને આશ્રયીને હોય છે. "તેમાં જીવો પડી જાય ત્યારે તેનો ત્યાગ કરવો” એમ 707. નિદ્રા સમયે મુખમાંથી પાનનું બીડું કાઢી બતાવ્યું, પ્રવચનસારોદ્ધારમાં તો, સંસકત્ત વિશેષણ નાંખવું, કપાળેથી તિલક ભૂંસી નાખવું, ડોકમાંથી તેને લગાડેલ નથી. તો તેમાં શો અભિપ્રાય છે ? કઈ ફૂલમાળા કાઢી નાંખવી અને પત્યેકથી સ્ત્રીનો ત્યાગ રીતિએ કર્યું હોય તો સંધાન થાય અને કઈ રીતિએ કરવો, તેમ કરવાનાં કારણો શા છે ? ન થાય ? 707. તાંબુલનો ત્યાગ ન કરે તો મુખ દુર્ગધી થઈ [679 સંધાન અથાણું નહિ વાપરવાનું કારણ તો જીવો જાય. તિલકનો ત્યાગ ન કરે તો આયુષ્યની હાનિ પડી ગયા હોય તે જ છે. પ્રવચનસારોદ્ધાર- ગ્રંથમાં થાય. ફૂલમાળાનો ત્યાગ ન કરે તો સર્પનો ભય થાય સંસકત્ત પદ અર્થપત્તિન્યાયે સમજી શકાય છે જ અને અને સ્ત્રીનો ત્યાગ ન કરે તો બળની હાનિ થાય. પાણી વગેરેથી થયેલ લીલાપણું હોય તો સંધાન થાય 709. આજની બનેલી કડાવિગઈ વાપરે, તો તેમાં છે. એમ વૃદ્ધવ્યવહાર છે, તે જાણવો. કેટલી વિગઈ ગણાય ? 683. ખાણમાંથી નીકળેલો હિંગલોક નોનસ તુ 709. એક કડાવિગઈ લાગે છે. જંતુ આ વાકયથી વહાણ મારફત સો જોજન આવ્યો 718. મૂળાના પાંદડામાં અનન્તકાયપણું છે કે હોય તો અચિત્ત થાય છે. તો કૃત્રિમ અચિત્તપણામાં પ્રત્યકપણું છે ? તો કાંઈપણ શંકા રહે નહિ. છતાં તેનો સચિત્ત વ્યવહાર 718. મૂળાનો કાંદો જ અનન્તકાય છે, તેનાં પાંદડા કરવામાં આવે છે. તેનું શું કારણ ? વગેરે અનન્તકાય નથી. 683. ખાણમાંથી નીકળેલો હિંગલોક સો યોજન વગેરે 755. શ્રી તીર્થકરના સમવસરણમાં બલિ લાવે છે, દૂરથી આવેલો હોવાથી અને કૃત્રિમ તો સ્વતઃ બનેલો તે રાંધેલો હોય, કે રાંધ્યા વિનાનો હોય ? ગચ્છમાં તો હોવાથી એ બન્ને અચિત્ત જણાય છે, પણ અનાચીર્ણ રાંધ્યા વિનાનો "બલિ” એમ કહેવાય છે અને હોવાથી ગ્રહણ કરાતો નથી. હાલમાં સંસ્કારિત કરેલો મલયગિરિ આવશ્યક ટીકામાં તો રાંધેલો બલિ હોય તો લેવાય, એમ સાધુ વ્યવહાર છે. બતાવે છે. (684 ન– તત્વ "જ્યાં જલ છે ત્યાં 755. શ્રી તીર્થકરના સમવસરણમાં બલિ રાંધેલો હોય વનસ્પતિ છે." આ નિયમ અવધારણવાળો છે કે બીજા એમ જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy