SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ -1151 567. પોસહને દૂષણ લાગતું નથી, પરંતુ પર્વતિથિની નહિ ? વિરાધના કરે છે. 616. પચ્ચકખાણવાળાને તે પાણી પીવું કહ્યું છે. 568. જાવજજીવ સુધી રાત્રિનું ચોવિહાર પચ્ચકખાણ 620. રોગી પુરુષને ત્રણ પ્રકારના આહારના કરનારો હોય, તેને સ્ત્રી ભોગવવામાં તેનો ભંગ થાય ત્યાગરૂપ અણસણ કરાવાય છે, તે ઉચ્ચારાવવાનો શો કે નહિ? વિધિ છે ? 568. "સ્ત્રી ભોગવવામાં હોઠે ચુંબન કરવામાં આવે, 620. પહેલા અમુક વખત સુધી કરેલ તિવિહાર, તો ચોવિહારનો ભંગ થાય છે. અન્યથા થતો નથી.” ચોવિહાર પચ્ચક્ખાણવાળા પુરુષને સાગારિક અણસણ એમ શ્રાદ્ધવિધિનું વચન છે. નડું ને હુંm પHIો આ ગાથાના ઉચ્ચારપૂર્વક 572. દીવાળી વગેરે પર્વોમાં સુખડી વગેરે બનાવવામાં કરાવાય છે. મિથ્યાત્વ લાગે ? કે આરંભ થાય ? 639. પ્રવચનસારોદ્ધારના ત્રીજા શતકની ૩૩મી 572. આરંભ લાગે છે, એમ જાણેલ છે, પણ ગાથાના નાગરિ IIfમ અખંડિત્રે આ પદના મિથ્યાત્વ લાગે, તેમ જાણ્યું નથી. વ્યાખ્યાનમાં આનંદસૂરિજીએ કહેલ છે કે : સાંગરી 573. શ્રાદ્ધવિધિમાં ચાર આહારના અધિકારમાં કહ્યું વગેરેને ન નાંખ્યા હોય, તેવો દહીંનો ધોળ વગેરે છે કે, "સ્ત્રીના સંભોગમાં ચોવિહાર ભાંગતો નથી, કહ્યું છે, જો સાંગરી વગેરે નાંખ્યા હોય તો બાલ વગેરેના હોઠ વગેરેના ચુંબનમાં ભાંગે છે, તે વિદલદોષનો સંભવ હોવાથી ધોળ વિગેરે કહ્યું નહિ.” પણ દુવિહારમાં કહ્યું છે.” આમાં પ્રથમ સ્થાનમાં આ વચનના બળથી ખરતરો સાંગરીફળ અને બાવળ મુખનો સંગમ છતાં એ પદ કહ્યું નથી, તો પૃચ્છા કરતા ના પઈડાને પણ વિદલપણે માને છે. આનંદસૂરિ તો શ્રાવકોની પાસે મુખના સંગમાં ચોવિહાર તિવિહારનો વડગચ્છીય સંભળાય છે માટે તેનું વચન કેવી રીતે ભંગ થાય તેમ કહેવું કે ભંગ ન થાય તેમ કહેવું? આપણને પ્રમાણ ન હોય ? 573. વીતારીનાં આ પદમાં આદિ શબ્દથી સ્ત્રીના 639, આનંદસૂરિનો કરેલો ગ્રંથ તો હજુ સુધી જોવામાં પણ મુખસંબંધમાં ચોવિહાર તિવિહાર ભાંગે છે, એમ આવ્યો નથી, તે જોવામાં આવે, તો તે સંબંધી વિચાર જણાય છે. કરવો વ્યાજબી ગણાય. નહિતર તો ન ગણાય. 600. "fપણ મોટા અવગુણ મનો, 643. લીલા નાળીએરમાં અથવા સૂકા નાળીએરમાં નિશિમોગન ફરતાં તો ! કેટલા જીવ હોય ? તેમજ તેના બીયામાં સંખ્યાતા જીવ जीव हणइ जे भव छन्नवई, હોય કે અસંખ્યાતા હોય કે અનંતા જીવો હોય ? કેમકે તેઢ પાપ સરસો || કેટલાકો બીયામાં અનન્તા જીવો હોય એમ પ્રતિપાદન ઈત્યાદિક રાત્રિભોજનની ચૌપદીમાં બહુ કહ્યું કરે છે, માટે ખરું શું છે ? છે, તે શું માન્ય છે કે અમાન્ય ? 643. બી સહિત નાળીએરમાં એક જ જીવ હોય છે. 600. કેવલી ભગવંતે નિષેધેલ હોવાથી અને અનેક 644. લીલા અથવા સૂકા શીંગોડામા કેટલા જીવો જીવના ઘાતનું કારણ હોવાથી રાત્રિભોજન વર્જિત જ હોય ? છે, પણ ચૌપદીમાં કહ્યું છે તે લૌકિક છે, તે પણ 644. લીલા અથવા સૂકા શીંગોડામાં બે જીવ કહેલ રાત્રિભોજંનના અનર્થને સૂચવનાર હોવાથી કથંચિત્ છે. ' માન્ય જ છે. 645. આવળ વનસ્પતિમાં સંખ્યાતા જીવો, 616. ચંપા વગેરેના કુલથી વાસિત કરેલું પાણી સકલ અસંખ્યાતા જીવો કે અનંત જીવો હોય ? અને તેનું લીલોતરીના પચ્ચક્ખાણવાળા શ્રાવકને પીવું કહ્યું કે સ્વરૂપ કયા ગ્રંથમાં કહેલું છે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy