________________
89.
બ્રહ્મચર્યના પરિપાલન માટે તથા વીર્યરક્ષાર્થે પણ કાચું પીઓ' ત્યારે ટી.વી. દેવતાને યસ સર ! કરીને આપણે પાણી ત્યજી દેવું હિતાવહ છે.
ઉકાળેલું પાણી પીવા માંડીએ છીએ . ત્રીજા નંબરે આજના સાયંસે હમણાં હમણાં પ્રસ્તુત વિગતોને ધ્યાન પર લઈને કાચા વૉટરના ૩ વિભાગો દર્શાવ્યા છે. 1. બેસ્ટ વૉટર 2, પાણીનું સેવન કરવાનું માંડી વાળવું જોઈએ. મીડીયમ વૉટર અને 3. બેડ વૉટર,
કેટલીક સાવધાની : 1. બેસ્ટ વૉટર : ચૂલે ૩ ઉકાળા સાથે ઉકાળેલું ગરમ
A. ઉકાળેલું પાણી વાપરનારે એક વાત વૉટર બેસ્ટ વૉટર છે. આવું ગરમ પાણી પીવાથી
ધ્યાનમાં રાખવાની કે પાણી ગરમ નહિ પણ શરીરમાં કોઈ રોગ થતાં નથી. પાચનશક્તિ વધે છે.
ઉકાળેલું વાપરવાનું છે. ગરમ કરવું અને ઉકાળવું જઠરાગ્નિ પ્રબળ બને છે અને શરીરના તમામ બસ્તમાં કઈ છે. મ કહ્યા
પરના તમામ બન્નેમાં ફર્ક છે. ચૂલે મૂકયા બાદ સામાન્ય રીતે જે અવયવોને ઉર્જા શક્તિ સંપ્રાપ્ત થાય છે. આખું જાપાન
પાણી ગરમ થાય તેવું ગરમ પાણી અચિત્ત થતું નથી. આજે આ રીતે ગરમાગરમ પાણી પીવે છે. જૈન
જ્યારે પાણી ઉકાળવાનું હોય ત્યારે ચાની જેમ તેના સાધુ-સાધ્વીજીઓને પણ આ રીતે ઉકાળેલું પાણી જેવા
ત્રણ ઉકાળા આવવા જોઈએ. પ્રથમ ઉકાળો આવે ટેમ્પરેચરવાળું મળ્યું હોય તેવું કાષ્ટના ભાજનમાં રાખી
ત્યારે પાણી સચિત્ત હોય છે. બીજો ઉકાળો આવે મૂકવાનું હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે ઠાર્યા વિના
ત્યારે સચિત્ત-અચિત્ત મિશ્ર હોય છે અને ત્રીજો ગરમ જ વાપરવાનું હોય છે. (જો કે આજે પાણી
ઉકાળો આવે ત્યારે પાણી અચિત્ત થાય છે. એટલે ઠારવાનો રિવાજ સર્વત્ર વ્યાપક બની ગયો છે, પણ
પૂરાં ત્રણ ઉકાળા આપ્યા વિના પાણી ચૂલેથી ઉતારી તે યોગ્ય નથી.)
દેવાય તો તે ચાલે નહિ. 2. મીડીયમ વૉટર : જે પાણીને ઉકાળ્યા બાદ તેને ઠંડુ
B. ઉકાળેલું પાણી કથરોટમાં ઠારવા માટે કરીને વાપરવામાં આવે છે, તેને મીડીયમ વૉટર
નાખવામાં આવે ત્યારે ખુલ્લું પડી રહે છે. જેમાં જીવજંતુ કહેવાય છે. આ પાણી ખાસ આરોગ્યપ્રદ નથી બનતું. પડે તો વિરાધના થાય માટે તેની પર જાળી ઢાંકવી 3. બેડ વૉટર : જે પાણીને ઉકાળવામાં નથી આવ્યું. જરૂરી છે. ધગધગતા પાણીની કથરોટ જમીન પર જે પાણીને ગરમ કરવાને બદલે ફીઝમાં મૂકીને ઠંડુ અડવાથી પણ કોઈ જીવની વિરાધના થાય માટે કથરોટ કરવામાં આવ્યું છે. તે જલ (અથવા પીણાંઓ) સૌથી પાટલા પર રાખવી જરૂરી છે. કનિષ્ઠ છે. આ જલ આરોગ્યને હણી નાખે છે. આયુર્વેદ
c. ત્રણ ઉકાળાવાળું પાણી ઉતારતાં અને પ્રમાણે સર્વ રોગોનું ઉત્પત્તિસ્થાન પેટ છે. તમામ
ઠારતાં પૂરેપૂરો ઉપયોગ રાખવો જેથી હાથે-પગે દાઝી ખોરાકને પચાવવાનું કાર્ય પેટ કરે છે, પણ પેટને
જવાનો કે પાણી કોઈની ઉપર પડવાનો પ્રસંગ ન પાયમાલ કરવાનું કામ ઠંડું પાણી અને ઠંડા પીણાં કરે આવે. છે. પેટનો પ્રબળ જઠરાગ્નિ કાચી-પાકી ગમે તેવી
D. આકાશમાંથી ઉડતા જીવો તથા અપૂકાયના રસોઈને સ્વાહા કરી નાખે છે, પણ ઠંડા પીણા
જીવો પડવાનો સંભવ હોવાથી ઉકાળેલું પાણી કયારેય જઠરાગ્નિને જ સ્વાહા કરે છે. જે ફેકટરીનો ઉર્જા
ઉઘાડા આકાશ નીચે ખુલ્લું રાખવું નહિ, પાણીનો સપ્લાય જ કટ ઑફ થઈ જાય તે ફેકટરીની શી દશા
ઘડો કે તપેલી લઈ જવાની હોય તો ઢાંકીને લઈ જવું થાય ? પરમાત્માની સચિત્તજલત્યાગની વાત આપણે
જોઈએ. માનતા નથી પછી જ્યારે શહેરોમાં કોલેરા, પ્લેગ અને કમળાના વાયરસ ફાટી નીકળે અને ટી.વી, પર
E. કથરોટમાં ઠારેલું પાણી કર્યું છે કે નહિ તે જ્યારે જાહેરાત કરવામાં આવે કે “પાણી ઉકાળીને જોવો
ને જોવા માટે સીધી આંગળી અંદર નાખવાથી નખનો
TAKARAND