________________
90
મેલ પાણીમાં ભળે છે, તેથી તેમાં સંમૂર્છાિમ જીવ પેદા હોવાથી સવારે ઉકાળેલું પાણી બપોરે ત્રણ વાગ્યા થાય છે માટે વચલી આંગળીને વાળીને અવળી કરીને સુધી જ ચાલી શકે તે પછી તેનું વિસર્જન કરવું પડે. અડાડવી જોઈએ, તે આંગળી પણ પરસેવાવાળી બીજા કાળનું પાણી દશ વાગ્યા પછી ચૂલેથી ઉતાર્યું અથવા મેલવાળી હોય તો ધોઈને લૂછીને પછી જ હોય તો તે સૂર્યાસ્ત સુધી ચાલી શકે, અંદર નંખાય.
| L. જ્યાં આયંબિલશાળામાં પાણી ઉકળે છે, F. હારેલું પાણી માટલામાં ભરતાં પૂર્વે ત્યાં અજયણા, હિંસા અને બેદરકારીનો પાર હોતો માટલાની અંદર નજર કરીને પંજણીથી જયણા કરવી નથી. માણસોના હાથમાં આ કામ સોંપાયું હોવાથી જોઈએ. અંદર મચ્છર વગેરે ભરાયા હોય તો હિંસા ઘણી મોટી ગરબડો ચાલે છે. 1, પાણી ગાળ્યા વિના થવાનો સંભવ રહે છે.
જ ગરમ કરાય છે. 2. આગલે દિવસે વધેલું પાણી G. ઉકાળેલું પાણી વધ્યું હોય તો સૂર્યાસ્ત પૂર્વે રાત્રે તપેલામાં ચૂલા પર જ પડયું રહે છે. સવારમાં તરત સુકાઈ જાય તે રીતે તેનું વિસર્જન કરી દેવું તેમાં નવું અળગણ પાણી ઉમેરીને ચૂલો પેટાવી દેવામાં જોઈએ. ગટરમાં નાખી દેવું યોગ્ય નથી. રોડ પર આવે છે. 3. ચૂલો પૂંજવા કરવાની પણ જયણા થતી અથવા અગાસીમાં જયણાપૂર્વક પાઠવી શકાય. નથી. 4. પાણી સૂર્યોદય થતાં પહેલાં જ ચૂલેથી ઉતારી | H. ઉકાળેલું પાણી પીનારે પ્રવાસમાં જતાં
દેવાય છે. 5. પાણીના ત્રણ ઉકાળા આવ્યા કે પાણીનું સાધન સાથે રાખી લેવું જોઈએ. કદાચ કોઈ ને
| નહિ ? તેની રાહ જોવાતી નથી, વરાળ નીકળે ન સંજોગમાં મુશ્કેલી ઉભી થાય તો રેલ્વે સ્ટેશન પરથી
નીકળે ને તરત ઉતારી દેવાય છે. 6. મોટી કથરોટમાં કાચું પાણી ગાળીને કેટલાક લોકો કોઈપણ સ્થળે પાણી આખો દિવસ ઉધાડું પડી રહે છે. તેમાં કેટલીય ગરમ કરાવીને તે પાણી ઉપયોગમાં લે છે. છૂટ્ટા
ધૂળ ઉડે છે. જીવજંતુ પડે છે. 7. પાણી ઉકાળવાપચ્ચક્ખાણવાળાને લીંબુનું શરબત કે ત્રિફળાનું પાણી
ઠારવાના વાસણો પચાસ પચાસ વર્ષ સુધી કયારેય ચાલી શકે છે.
ઉટકવામાં આવતા નથી. જ્યારથી નવા વાસણ આવે
ત્યારથી માંડીને એ તૂટે નહિ ત્યાં સુધી કયારેય તેને _. ૨ખ્યાનું પાણી, સાકરનું પાણી, લીંબુનું
ઉટકીને સાફ કરવામાં આવતા નથી. 8. મચ્છરોથી પાણી, ત્રિફળાનું પાણી બે ઘડી પછી અચિત્ત થાય છે.
ભરપૂર ઉપાશ્રયોમાં સવાર પડતાં જ બધા મચ્છરો આ બધા પાણી બે ઘડીએ અચિત્ત થયા પછી તેનો
- ઘડાના અંધારામાં સંતાય છે.આ ઘડાનું પડિલેહણ - પાણીના કાળ જેટલો જ કાળ ગણાય છે.
પ્રમાર્જન કર્યા વિના જ પાણી ભરીને મૂકી દેવામાં | J. ઉકાળેલું પાણી ગ્લાસમાં પીધા પછી તરત
આવે છે. આવી હજારો પ્રકારની અજયણાઓથી તેને લૂછી નાખવો જોઈએ. ફરીવાર લેવું હોય તો ઉકળતું આ પાણી ઉકાળેલું હોવા છતાંય અનેકવિધ ગ્લાસ લુછયા વિના લેવાય નહિ, એંઠા ગ્લાસમાંથી પદપણોથી પ્રદૂષિત હોય છે. માટે આરોગ્યપ્રદ બની છાંટો ઉડે તો ઘડામાં અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિય શકતું નથી. આ બાબતમાં ટ્રસ્ટી મહોદયો અને શ્રાવકમનુણો પેદા થાય. માટે ઉપયોગ રાખવો જરૂરી છે.
માટે ઉપયોગ રાખવો જરૂરી છે. શ્રાવિકાઓ સ્વયં જાગ્રત બનીને જાતભોગ આપે તો K. ઉકાળેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર, જ સુધારો થાય. બાકી મજૂર માણસો અને રસોઈયા શિયાળામાં ચાર પ્રહર અને ચોમાસામાં ત્રણ પ્રહર માટે તો હૉટલ અને ઉપાશ્રય બેય સરખા છે. અચિત્ત રહે છે. (એક પ્રહર એટલે દિવસનો ચોથો 9. શ્રાવકો જો ઘરમાં જ પાણી ઉકાળતા હોય અને ભાગ સમજવો. ૧૨ કલાકનો દિવસ હોય તો પ્રહર રોજ વાપરતા હોય તો સાધુ-સાધ્વીજી મહારાજાઓને ૩ કલાકનો ગણાય.) ચોમાસામાં ૩ પ્રહરનો જ કાળ આયંબિલખાતાનું પ્રદૂષિત-જલ વહોરવું ન પડે. *
Education international
For Personal & Private Use Only
www.janelibrary.