SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 82 કરનારા સાધુ-સાધ્વીજી ભગવંતો હોય છે. એમને | H. સાધુ ગોચરી પધારે ત્યારે ખમાસમણ દઈને સુપાત્રદાન દેવાનો અવસર પ્રત્યેક શ્રાવકે હરદમ વંદન કરવાની કે વાસક્ષેપ નંખાવવાની કે માંગલિક શોધતા રહેવું જોઈએ. સંભળાવવાની કોઈ વિધિ નથી. માત્ર બે હાથ જોડીને કેટલીક સાવધાની : મસ્તક નમાવીને ‘મFએણ વંદામિ' જ કહેવાનું હોય | A. જ્યારે પણ પૂજ્યો ગોચરી પધારે ત્યારે છે, ઘણા ઘરે ગોચરીએ ફરવાનું હોવાથી ગોચરીનો બારણે ‘ધર્મલાભ' શબ્દ બોલે છે. ‘ધર્મલાભ' સાંભળ્યા અવસર વીતી જાય તો આહારનો અંતરાય પડે માટે બાદ ઘરના તમામ સભ્યોએ પૂજ્યોને પધારો ! જરૂર વગર સાધુને રસ્તે ખોટી કરાય નહિ, પધારો ! એમ કહીને આવકાર આપવો જોઈએ. 1. કોઈક યોજનામાં દાન આપવાની શરતે સાધુ | B. પૂજ્યો જ્યારે ઘરમાં પધારે ત્યારે લાઈટ મહારાજને પગલાં કરવા માટે આગ્રહ કરાય નહિ. ચાલુ કે બંધ કશું જ ન કરાય, સાધુના નિમિત્તે લાઈટ J. સુપાત્રદાન દેવામાં કયારેય ગચ્છનો, ઑન-ઑફ જે કંઈ કરો તેનો દોષ સાધુને લાગે છે પક્ષનો, સાધુનો કે સાધ્વીજીનો ભેદ ન પાડવો. સહુને માટે આવું કશું જ કરાય નહિ, એકસરખા ઉમંગથી વહોરાવવું જોઈએ. વ્યક્તિને ન - c. ઘરમાં જે રસોઈ તૈયાર હોય તે પહેલેથી જોતાં તેમની સંયમસાધનાને વંદન કરવું જોઈએ. જ એવી રીતે મૂકેલી હોવી જોઈએ કે જેને પાણી, | K. સાધુ-સાધ્વીજી ભગવંતોને પૂર્ણ લીલોતરી, અગ્નિ કશું અડકતું ન હોવું જોઈએ. કોઈ ભક્તિભાવથી ભારે ઉદારતાપૂર્વક ભિક્ષાદાન કરવું ચીજ ચૂલે મૂકેલી હોય તો સાધુના નિમિત્તે નીચે ઉતારે જોઈએ પણ સાથોસાથ એવી ઘેલછાભરી ભક્તિ પણ તો સાધુને દોષ લાગે. ન કરાય કે સંયમ પાલનમાં મુશ્કેલી ઉભી થાય. સાધુને | D. ઘરમાં રસોઈમાં જે જે ચીજો બની હોય તે શાસ્ત્રોમાં ‘કુક્ષીસંબલ' કહ્યાં છે એટલે કે પેટમાં સમાય બધી યાદ કરીને વિનંતિ કરવી જોઈએ. તદુપરાંત એટલું જ પાત્રમાં વહોરી શકે. બીજા દિવસે રાખી ઔષધરૂપે ઉપયોગી સૂંઠ, પીપરામૂળ આદિ જે ચીજો શકાતું નથી. વધારે પડતું વહોરાવી દેવાય તો હેરાન હાજર હોય તેની પૃચ્છા કરવી જોઈએ. થવું પડે માટે આગ્રહ અચૂક કરવો પણ આક્રમણ તો E. સાધુ મહારાજને ગોચરી વહોરાવવાનું કામ ન જ કરવું. રસોઈયા મહારાજને કે વાઈફને ન સોંપી દેતાં ઘરનાં I L. કેટલાક શ્રાવકોને પોતાના ઘરે આચાર્ય તમામ માણસોએ સાથે મળીને ભિક્ષાદાન કરવું મહારાજોને પગલાં કરાવવાનો ભારે આગ્રહ હોય છે. જોઈએ. ગોચરી જવાનું કાર્ય સાધુનું હોય છે. આચાર્ય | F. ગોચરી વહોરાવવા માટે પાટલો મૂકવો, મહારાજને ખાસ મોટા કાર્ય વિના ફેરવીએ તો તેમના તેની પર થાળી મૂકવી, સાધુ મહારાજ પાત્ર મૂકે પછી પદની તથા ધર્મની લઘુતા થાય. આચાર્ય ભગવંતો તે પાત્રને પણ હાથ જોડવા અને તે પછી વહોરાવવાનો શાસનના રાજા કહેવાય છે. એમનું માન અને મર્યાદા પ્રારંભ કરવો. વહોરાવતાં કોઈ છાંટો કે અન્નનો કણ જળવાય તે રીતે વર્તવું જોઈએ. રસોડામાં મસોતું નીચે ન પડે તેનું ધ્યાન રાખવું. બળે એમાં ફાયર બ્રીગેડને ન બોલાવાય. દાઢી કરતાં | G. ફૂટ સમાર્યા બાદ, કેરીનો રસ કાઢયા બાદ બ્લેડ વાગે એમાં બાયપાસ સર્જરી કરનારા ડૉકટર તરત સમય જોઈ લેવો જોઈએ. જો પૂરી ૪૮ મીનીટ ભટ્ટાચાર્યને ફોન ન કરાય. ઘરમાં પાણીનો પાઈપ ન થઈ હોય તો તે ચીજ સચિત્ત કહેવાય, જે સાધુ- તૂટી જાય એમાં વડાપ્રધાનને તેડાવવાની જરૂર નથી. સાધ્વીજીને ખપી શકે નહિ. એક પ્લેબર બસ છે. શું સમજ્યા ? ધારામામmaણાવાળી
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy