________________
ભોજન સમયે કેટલાને યાદ કરો છો ?
ભોજનનો થાળ ભગવાનને ધર્યા વિના જમાય કેવી રીતે ? સાધુ-સાધ્વીજીને સુપાત્ર દાન કર્યા વિનાનો દિવસ વાંઝીયો છે.
સાધર્મિકની સગાઈ જેવી કોઈ સગાઈ નથી. શ્રાવકને
જમાડચા વિના થોડું જમાય ?
આ ભૂખ્યા પેટને તમારા વિના કોણ ભરશે?
પ્રભુને રોજ તાજી રસોઈ, શરબત છે. પાણી, કટસ અને મુખવાસ આદિ ચોરે પ્રકારના આહારનો થોળ ધરવો જોઈએ. ત્ય
Gimca
જ હમે ઇa અબોલ-મુંગા પશુ, પંખીને ભૂલી જશો તો તે ભૂખે મરી જશે. તમે જ તેમનો આધાર છો.