________________
S7
ઉતાવળમાં ? સૂર્યાસ્તનો સમય થવા આવ્યો છે. રાત દૂધ, દહીં આદિ છ પ્રકારની વિગઈઓ ભક્ષ્ય ગણાય પડ્યા પછી અમે જમતા નથી, દિવસ છતાં જ ભોજન છે. જ્યારે માંસ, મદિરા આદિ ચાર પ્રકારની વિગઈઓ કરી લઈએ છીએ. મેં કહ્યું તમે પટેલ હોવા છતાં અભક્ષ્ય ગણાય છે. જેના ભક્ષણથી જીવનો સ્વભાવ રાત્રિભોજનત્યાગનો નિયમ કયાંથી શીખી લાવ્યા ? વિકૃત થઈ જાય તેને વિગઈ કહેવાય છે. છ પ્રકારની ગરદેવ ! એમાં શીખવાનો સવાલ જ નથી. અમે ભક્ષ્ય વિગઈઓ પણ માત્રામાં જ ગ્રહણ કરવી જોઈએ. સુણાવના વતની છીએ. જૈનોનાં પાડોશમાં અમારું અતિરેક કરવામાં આવે તો તે પણ માણસનું માથું ખરાબ ઘર હતું. જેનો રાત્રે જમતા ન હતા, તેથી અમારે ત્યાં કરી નાખે છે. ભગવાન મહાવીરદેવે ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કોઈ રાત્રે જમતું ન હતું. જૈન પાડોશના કારણે
રીત :હતું. પાડારાના કારણે જણાવ્યું છે . “રસા પગાર્મ ન નિસેવિઅબ્રા' અમારા બધા ઘરોમાં રાત્રિભોજનનો ત્યાગ રહેતો. રસો-વિગઈઓનું પ્રકામ-અધિક માત્રામાં સેવન ન કરવું આજે શહેરમાં આવ્યા છીએ પણ અમારા કુટુંબની કેમકે વિગઈઓ ચિત્તને ઉદ્દીપ્ત કરી નાખે છે. ઉદ્દીપ્તપ્રણાલિકા અને ચાલુ રાખી છે. પૂર્વના જેનોનો આ ચિત્તવાળો માણસ ગમે ત્યારે ગમે તે પાપ કરી નાખે પ્રભાવ હતો કે પાડોશીઓ પણ રાત્રિભોજન
છે. છ વિગઈઓનું અતિભક્ષણ જો માણસને વિક્ષિપ્ત છોડી દેતા હતા. આજના જૈનોને કહેવું છે કે તમે
કરી નાખે છે તો મહાવિગઈઓનું તો પૂછવું જ શું ? જરા તમારા પિતાશ્રીનો ઉજળો ભૂતકાળ યાદ કરીને
ચાર મહાવિગઈઓમાં તો એટલી પ્રચંડ તોફાની તાકાત પણ રાત્રિભોજનના પાપથી જલ્દી પાછા ફરી જાવ.
પડેલી છે કે તેનું ‘અતિ' નહિ ‘અલ્પ’ ભક્ષણ પણ પ્લીઝ !
માણસને ગાંડો બનાવી મૂકે છે. માટે સમજુ અને ડાહ્યા | E. મુંબઈ ગોવાલિયાટેકમાં કેપ્સ કૉર્નર પાસે
માણસે આ ચારે મહાવિગઈઓને સદા માટે ત્યજી દેવી એક વિશાળ ફલેટમાં ૪૦ માણસનું કુટુંબ આજે પણ
જોઈએ. પૂર્વના કાળે તો જૈનોનો ગઢ એટલો બધો એક રસોડે જમે છે. બધા આનંદથી રહે છે. આશ્ચર્યની
સલામત હતો કે તેમાં મહાવિગઈઓનો પ્રવેશ શકય જ વાત એ છે કે કુટુંબના તમામ સભ્યોને રાત્રિભોજનનો
નહોતો. પરંતુ આજના કાળે પાડોશ બદલાયો છે. ત્યાગ છે. કુટુંબમાં પળાતા આવા ધર્મો જ બધાને
જૈનોની પોળો-પાડા-શેરીઓ અને મહોલ્લાઓ તૂટીને ભેગા રહેવાનું બળ સપ્લાય કરે છે. ધર્મવિહોણા કુટુંબો
આજે એપાર્ટમેન્ટસ ઉભા થયા છે. આ આકાશને આંબતી ભેગા રહી શકતા નથી.
ઇમારતોમાં ઉપરના માળે ઇમરાનખાન, નીચેના ચાર મહાવિગઈ ત્યાગ,
માળે મનીન્દરસિંઘ, વચ્ચે ડીમેલોનો ફલેટ અને એની
બાજુમાં શ્રેયાંસ જૈનનો ફલેટ ! ચારેબાજુના આ ઘેરાની વિગઈ
વચ્ચે ફસાયેલા જૈનોને પોતાની આહારશુદ્ધિ અને
આચારસંહિતા જાળવી રાખવાનું ઘણું જ કપરું અને 6 ભટ્સ 4 અભક્ષ્ય
મુશ્કેલ બન્યું છે. આવા કોસ્મોપોલીટન ફલેટોમાં વસવા 1. દૂધ 1. માંસ
જવું જરીકે વ્યાજબી નથી. બીજી અગવડોને વધાવી 2. દહીં 2. મદિરા
લઈને પણ જ્યાં લગી સાફ લોકેશન અને શુદ્ધ પાડોશ 3. ઘી 3. માખણ
ન મળે ત્યાં સુધી જ્યાં ત્યાં રહેવા ચાલ્યા જવાની મૂર્ખામી 4. તેલ 4. મધ
કરવા જેવી નથી. આજે દેશમાં ચારેકોર માંસ અને 5. કડા-તળેલું
મદિરાએ માઝા મૂકી છે. ફાઈવ સ્ટાર હૉટલો લાખો 6. ગોળ
પશુઓના માંસનો ખીચડો બાફીને માણસોના પેટમાં જૈનદર્શને વિગઈના બે વિભાગો દર્શાવ્યા છે. હડસેલી મૂકે છે. બીયરબારો બાટલીઓ નહિ પણ ડ્રમના
:/
/