SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 129, અનનોન' (અજ્ઞાત મનુષ્ય) નામના અમર પુસ્તકમાં એક સિદ્ધાંત “રોગની એકતા' નામે ઓળખાય છે. શારીરિક ઈકૉલૉજીનો ઉલ્લેખ કરે છે. ડૉ. કેરેલને ડૉ. કેરેલ કહે છે : શરીરનાં અંગોની એકબીજામાં રોપણીની મહાનું “મનુષ્ય શરીરની અંગરચનાના જૂના ખ્યાલો કાર્યસિદ્ધિ બદલ નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. તેઓ કહે મુજબ ડૉકટરો દરેક રોગને એક વિશેષતા માને છે. છે કે : શરીરનાં અંગોની પરિસ્થિતિ કરતાં તેમની પરંતુ જે ડૉક્ટરો મનુષ્યનાં શરીરનાં પૃથફ અંગોને, કામગીરી આપણને ઓછી સમજાય છે. ઉદાહરણ તથા સમગ્ર શરીરને, શારીરિક અને માનસિક રીતે તરીકે, આપણું હાડપિંજર એ માત્ર શરીરને ટટ્ટાર ઓળખે છે તેઓ જ માંદા માણસના રોગને સમજી રાખનારું હાડકાનું માળખું નથી. એ પોષણ, શકે છે.” રુધિરપ્રસારણ અને શ્વાસોચ્છવાસની કામગીરીનો એક માણસના સમગ્રતયા નિદાન ઉપર મૂકવામાં ભાગ છે. હાડકાના પોલાણમાં રહેલા બોનમૅરો દ્વારા . આવેલો આ ભાર મહત્ત્વનો છે. હું ઘણીવાર કહું છું તે લોહીના લાલકણો ઉત્પન્ન કરે છે. લીવર પિત્તરસ ? કે દર્દીનો રોગ કયા પ્રકારનો છે તેના કરતાં રોગ ઉત્પન્ન કરે છે અને ઝેર તથા જીવાણુનો નાશ કરે છે. ) ધરાવતો દર્દી કયા પ્રકારનો છે તે જાણવું વધુ અગત્યનું અહીં એ નોંધવું જોઈએ કે શરીરનાં સર્વ અંગોમાં છે. શરીર અને મનની સંકલિત એકમ તરીકેની આ લીવરની કામગીરી અદ્ભુત છે. લીવર પાંચસો કામગીરીનું ડૉ. કેરેલ સુંદર શબ્દોમાં વર્ણન કરે છે : પ્રકારનાં કાર્યો કરે છે. વિવિધ રાસાયણિક રૂપાંતરો મનુષ્ય, મગજ અને બીજાં તમામ અંગોને સહારે માટે એક હજારથી વધુ પ્રકારનાં એન્ઝાઈમાં ઉત્પન્ન વિચાર કરે છે, શોધખોળ કરે છે, પ્રેમ કરે છે, સહન કરે છે. વધુમાં લીવર હૃદય માટે સેફ્ટી વાલ્વની ગરજ , કરે છે, પ્રશંસા કરે છે અને પ્રાર્થના કરે છે. સારે છે. હૃદયની કામગીરીમાં અવરોધરૂપ એવું વધારાનું લોહી લીવર વાદળીની માફક ચૂસી લે છે. આંતરિક પ્રદૂષણ : હેપાટિક નામની રક્તશિરા દ્વારા હૃદય અને લીવરનું હવા અને પાણીના પ્રદૂષણની આપણે સીધું જોડાણ થાય છે. લીવરમાંથી પસાર થતા વાજબી રીતે ચિંતા કરીએ છીએ. આ પ્રકારનું પ્રદૂષણ શરીરમાંના લોહીને બાર સેકંડ લાગે છે. તે દરમિયાન આપણા આરોગ્ય માટે જ નહીં, પણ આપણા જીવન લીવર તમામ પ્રકારના ઝેર જેવાં કે મદ્યાર્ક, નિકોટીન. માટે પણ જોખમરૂપ છે. માત્ર મનુષ્યજીવન માટે જ કૅફીન જંતુનાશક જેવાં ઔષધો વગેરેનો નાશ કરે છે. નહીં પરંતુ વનસ્પતિ અને પ્રાણીમાત્રના જીવન માટે અને તેને હૃદય માટે નિરપદ્રવી બનાવે છે. તે જોખમરૂપ છે. તે જ રીતે, સ્વાદુપિંડ, પેન્ક્રિયાસ, મૂત્રાશય આવી જ ચિંતા આપણને માનવશરીરના અને બરોળ માત્ર એક જ કામગીરી પૂરતાં મર્યાદિત પ્રદૂલ વિશે પડતાં પદિત પ્રદૂષણ વિશે પણ થવી જોઈએ. માનવશરીર પ્રભુનું નથી. આ દરેક અંગની બહુવિધ કામગીરી છે અને મંદિર છે અને તેને આપણે આખો દિવસ તેથી આ શરીરની લગભગ દરેક ક્રિયામાં તેનો હિસ્સો છે. જીંદગી સુધી દૂષિત કરીએ છીએ. આપણે જાણવું માંદગીના સમયમાં, આરોગ્યના સમયની માફક જ જોઈએ કે દરેક સિગારેટનું ધૂમ્રપાન આપણાં ફેફસાં કંગના અને એકતા જળવાઈ રહે છે. માં અને આપણા લોહીને પ્રદૂષિત કરે છે, દારૂનો દરેક હોવા છતાં શરીર આખું જ રહે છે. તે સમગ્ર રીતે જ ઘૂંટડો પેટને અને લીવરને ખરાબ કરે છે અને કૉફી માંદું પડે છે. શરીરની રાબેતાની કામગીરીનો વિક્ષેપ આપણા હૃદય અને જ્ઞાનતંતુઓને નુકશાન કરે છે. કોઈ એક અંગ પૂરતો મર્યાદિત રહેતો નથી. વૈિદકશાસ્ત્રની દષ્ટિએ આ બધી વસ્તુઓ શરીર માટે નિસર્ગોપચારમાં આ હકીકત પર આધારિત હાનિકારક પ્રદૂષણ સમાન છે. કેમિસ્ટની દુકાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy