SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 22 હૉટલ અને હૉસ્પિટલ : ભક્ષ્યાભઢ્યના બધા નિયમોને તમે અભરાઈ આહારની બાબતમાં જૈનદર્શન જેવી પર મૂકી દીધાં છે, એકવાર શું ભક્ષ્ય અને શું અભક્ષ્ય આચારસંહિતા આ વિશ્વમાં કોઈ આપી શકયું નથી, એ સમજી લો. પાંચ પ્રકારના આહારો જૈનદર્શને કદાચ આયુર્વેદ પણ પાછું પડી જાય એટલું સુંદર પણ પાછું પડી જાય એટલૅ સંદર ત્યાજ્ય ગણ્યા છે. (1) દ્વિદળ ત્યાગ (કાચા દહીં દૂધ આહારનિયમન જૈનદર્શનકારોએ આપ્યું છે, પણ સાથે કઠોળ ન જમવું) (2) મધ, માંસ, માખણ અને અફસોસની વાત એ છે કે આજે ખાવાપીવાની મદિરા રૂપી ચાર મહાવિગઈનો ત્યાગ. (3) કુલ ૩૨ બાબતમાં જૈનો જેટલા ચગ્યા છે એટલી કદાચ બીજી પ્રકારના કંદમૂળ (ગાજર, મૂળા, બટેટા વ કોમ નહિ ચગી હોય. છેલ્લા પચ્ચીસ વર્ષમાં જૈનો ત્યાગ. બટેટાથી સ્વભાવ ચીડીયો બને છે. અલ્સર તગારાના તગારા ભરીને રૂપિયા કમાયા છે. ડાયમંડ થાય છે. શુક્રનો નાશ થાય છે. ચરબી વધે છે અને બજાર અને શેરબજારે ઘણાને જાણે ભવપાર ઉતારી ટાલ પડી જાય છે. (4) કુલ ૨૨ પ્રકારના અભક્ષ્ય દીધા છે. લીલા લહેર થઈ ગઈ છે. બહુ ઈઝી સીસ્ટમથી પદાર્થો (બરફ, આઈસ્ક્રીમ, ટેટા વગેરે) નો ત્યાગ. આવી ગયેલ પૈસાએ પાર વગરના પ્રોબ્લેમ પેદા કરી (5) ચલિતરસ એટલે જેનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ દીધા છે. પૈસા આવતા સુખ-સગવડના સાધનો એટલા ફરી ગયા હોય એવી બની ગયેલ તમામ ચીજોનો બધા વધી ગયાં કે પૈસાદારોને કશું કામ જ કરવાનું ત્યાગ. રહ્યું નહિ. બધું જ કામ માણસો અને મશીનો કરી - તદુપરાંત રાત્રિના સમયે ભોજનનો ત્યાગ અને આપે છે. શેઠ અને શેઠાણી દૂધની રબડી, માવાની અજીર્ણ થયું હોય ત્યારે પણ ભોજનનો ત્યાગ કરવાનો બરફી અને કાજુ બદામનો હલવો ઉડાવે છે. પેટ જણાવેલ છે. આજે આ બધા નિયમોનો ભાંગીને ભુકકો ફૂલાવે છે. ચરબી વધારે છે. સવારે ગાર્ડનમાં દોડે છે. બોલી ગયો છે. જો સ્વસ્થ થવું હશે તો પાછા ફર્યા સાંજ પડે ફરજીયાત ફાઈવ સ્ટાર હૉટલોમાં જાય છે. વિના છૂટકારો નથી. બેક ટુ બેઝીક ! સવારે ગાર્ડનમાં જે મજૂરી કરેલી તેની વળતી ભૂખ આ રીતે ચારેકોરથી આહારની શુદ્ધિ સાંજ પડે ઉઘડે છે. હેમ્બર્ગર, પીન્ઝા, પાંવભાજી, જાળવવાથી આપોઆપ દેહશુદ્ધિ થાય છે અને દેહ ઉત્તપા, મિકસેક, હૉટ ચોકલેટ અને ઠંડોગાર શુદ્ધ થતાં પાંચે ઈન્દ્રિયો શુદ્ધ થાય છે અને ઈન્દ્રિયો આઈસક્રીમ અને ઉપર પાછી એક બાટલી ! આખી શુદ્ધ થતાં શ્વાસોશ્વાસ, ભાષા અને મન બધા શુદ્ધ ટાંકી ચીકકાર ભરી દેવાની. સવારે પાછા પેલા થાય છે, જેનો વિચાર આપણે હવે પછીના પ્રવચનમાં ગાર્ડનમાં દોડવા જવાનું, ગમે તેટલું દોડે તોય કોના કરશું. બાપની મજાલ છે કે આની ચરબી ઉતારી શકે. સવારે ગાર્ડન, સાંજે હૉટલ, અંતે હૉસ્પિટલ ! 'માંસાહારીમાં આંતરડાનું કૅન્સર વધુ જોકે હવે તબીબોની રૂઢ માન્યતા બદલાતી જાય છે. જે દેશો પરંપરાથી માંસાહારી છે અને તેથી જ્યાં કબજિયાત વ્યાપક છે તે દેશોમાં આંતરડાંના કૅન્સરનું પ્રમાણ વધતું જાય છે. ઑસ્ટ્રેલિયામાં વર્ષે માથાદીઠ ૧૩૦ કિલો ગોમાંસ ખવાય છે. તો ત્યાં આંતરડાનાં કૅન્સરનું પ્રમાણ બીજા બધા દેશો કરતાં વધારે છે. બીજા કોઈ દેશમાં આટલો બધો માંસાહાર થતો નથી, જોકે સ્કૉટલૅન્ડ, ફિલૅન્ડ અને અમેરિકા એનાથી બહુ પાછળ નથી. આંતરડાના કૅન્સરનું પ્રમાણ આ દેશોમાં પણ ઉચું છે. - શરીર બોલે છે. MAKARAND Surat is used to રીપદ, દિકરાશકર એક જ જવાબ 10 RAMારી 'તારક કાર પાર કરી શકો છો
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy