SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ THE INITI IIIIIMPLIFTEMJIBIR WITH HIRWAJA સર્વે રોગા ઉદરપ્રભવા:” બધાજ રોગો પેટમાંથી પેદા પ્રમાણે કોકને શરદી, તો કોકને તાવ, તો કોકને ખાંસી થાય છે. પેટમાંથી રોગો પેદા થવાના કારણમાં પણ એવા ભિન્ન ભિન્ન હજારો દર્દી પેદા થાય છે, પણ આયુર્વેદે ‘પ્રજ્ઞાપરાધ'ને કારણભૂત ગણાવ્યો છે. બધા રોગોનો જન્મદાતા આમ છે. આમનો જન્મદાતા પ્રજ્ઞાપરાધ એટલે બુદ્ધિનો અપરાધ. પોતાના શરીરની ટેસ્ટલ સ્વાદિષ્ટ મૉડર્ન ન્યુ વેરાઈટીઝવાળો આહાર પ્રકૃતિ સમજીને શું ખવાય અને શું ન ખવાય એવા છે અને આવા આહારને પેટમાં પેસવા દેવાની ગુસ્તાખી વિવેકના અભાવને પ્રજ્ઞાપરાધ કહેવાય છે. કરાવનારો દોષ ‘પ્રજ્ઞાપરાધ' છે. આજના લલ્લુઓની દશા : - પૂર્વે આ દેશમાં પોતાના ઘરના સંસ્કારો એવા જુવાનીયાને જે રોગો વળગવા મંડયા છે તેનું રહેતા હતા કે અમુક ચીજો કુલપરંપરામાં કયારેય કારણ આ પ્રજ્ઞાપરાધ છે. ફ્રેન્ડસર્કલના રવાડે ચડીને કોઈ માણસો ખાતા નહિ તેથી પ્રજ્ઞાપરાધ થવાની રેસ્ટોરંટોમાં અને લારીઓ પર આડેધડ જે પાંઉભાજી. શકયતા ન હતી, પણ આજે તો કુલાચારના નિયમોના પાંવવડા, ભેળપુરી, પાણીપુરી, મલાઈ કોફતા, પનીર ભુક્કા બોલી ગયા છે. પકોડા, છોલેપુરી, છોલેભટુરે, પીઝા, હેમ્બર્જર, હું સોળ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યો છું. સેન્ડવીચ, ઉત્તપ્પા, કોકોકોલા, થમ્સઅપ, ગોલ્ડસ્પોટ સત્યાવીસ વર્ષ દીક્ષાપર્યાયમાં પસાર કર્યા છે, પણ હું અને આઈસક્રીમ પેટમાં પધરાવાય છે, તે મૂળમાંથી તમને ગેરંટી સાથે કહી શકું કે મેં મારી જીંદગીમાં આરોગ્યને હણી નાખે છે. આજની છટકેલ કદાપિ કંદમૂળ ખાધું નથી. આ કાયામાં કયારેય યુવાપેઢીની એવી વિષમ પરિસ્થિતિ છે કે બચ્ચારાઓને કંદમૂળનો પ્રવેશ નથી થયો. આમાં ઉપદેશની જરૂર ખાધાની ખબર પડતી નથી અને અભિમાનનો પાર ન હતી, પણ એક જૈન તરીકેની કુલ પરંપરા એવી નથી.’ ગાંધીજી કહેતા હતા કે શેરીની ભૂગોળનું ભાન હતી કે આ ચીજ જૈનોથી ખવાય જ નહિ. જૈનકુળમાં નથી અને ઈંગ્લેન્ડની નદીઓનાં, ગામોના અને જન્મ પામવા માત્રથી કંદમૂળનો ત્યાગ થઈ જતો. શહેરોના નામો ગોખી ગયો છે. શરીરની સંરચનાની હિન્દુકુળમાં જન્મ પામવા માત્રથી માંસાહારનો ત્યાગ ગતાગમ નથી, અંદર રહેલી સાત ધાતુઓ અને વાત, થઈ જતો. આવી સુંદર વ્યવસ્થાઓ ગોઠવાયેલી હતી. પીત્ત, કફનો પ્રકોપ શાનાથી થાય છે અને એ શાંત ડાઈ તૈયાર હતી એટલે માલ એકસરખો જ બહાર શાથી થાય છે એનું આજની પેઢીને લગીરે ભાન નથી આવતો. કોઈ પણ નવા સંતાનનો જન્મ થાય એટલે અને વેરાઈટીઝો ખાધા વિના રહેતો નથી. બસ ! એ કંદમૂળત્યાગ અને માંસાહારત્યાગની ડાઈમાંથી ગમેતેમ કરીને વટ પડવો જોઈએ. પસાર થતો એટલે જીવનમાં કયારેય એ ચીજ સામે કેટલાક લલ્લુઓને પેટમાં ચૂંક આવતી હોય, નજર સુદ્ધાં કરતો નહિ, આજે આ ડાઈને ખતમ કરી વાયુથી પેટ ભરેલું હોય, ઢમઢોલ વાગતું હોય તોય દેવામાં આવી છે. બાળકના જન્મ પહેલાં જ મા-બાપ ભાઈબંધ દોસ્તારોની વચ્ચે બેઈજ્જત ન થવું પડે એટલે | ઈડા, આમલેટ અને કંદમૂળ ખાઈને પોતાના પેટને બધા જે ખાય તે લલુઓ પણ ખાઈ લે છે. પેટકી અભડાવી ચૂક્યાં હોય છે પછી એના સંતાન પાસે ઐસી કી તૈસી ! આપણે શી અપેક્ષા રાખવાની હોય ? આયુર્વેદનો નિયમ છે કે ભૂખ લાગ્યા વિના | સાફ શબ્દોમાં કહેવું પડશે કે આર્યદેશનું ખવાય નહિ. ભૂખ વિના જે ખવાય તેમાંથી આમરસ આહીર-ચર્યાનું આખે આખું માળખું તૂટીને કરડભૂસ તૈયાર થાય છે. આ આમરસ એ સર્વરોગોનો પિતામહ થઈ ગયું છે. એક પણ નિયમ આજે સલામત રહ્યો છે. જેને આજના ડૉકટરો Indigetion ઈનડાયજેશન નથી, એનું આ કટું પરિણામ છે, કે કોઈ નિરોગી કહે છે. આ એક જ મહારોગમાંથી વ્યક્તિની પ્રકતિ જણ શોધ્યો હાથ લાગતો નથી. Hua hai unhyuva Nu He is ITE TIUM WITHUMBI HIYUT NI Bayget HEXIT Hua
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy