________________
119. જીવલેણ રોગો માટે જવાબદાર છે.
જ કારણ જવાબદાર છે. ફાસ્ટફૂડ-પ્રોસેસ્ટફૂડ ને પીણાં
હોર્મોન્સના ફેરફારથી વ્યક્તિ ચીડીયો થઈ જાય
છે. તેની સામે અપેક્ષાઓ વધે છે. જે ન સંતોષાતા ૨૧મી સદીમાં ધર્મ અને આધ્યાત્મિકતા મુખ્ય હતાશા આવે છે અને હતાશા માનવીને ગુનાખોર
છે . પાકતિક જીવન શૈલી પર પરિસંવાદ. બનાવે છે. | "શરીર, મગજ અને આત્માના સમન્વયથી જ
| ડૉ. ગોકાની ઉમેરે છે કે શરીરની સાથે મગજને એક સંપૂર્ણ સ્વસ્થ માનવ શરીરની રચના થાય છે. ,
પણ પોષણની જરૂર પડે છે. મગજનું પોષણ છે આ ત્રણેય એકબીજા સાથે નજીકનો સંબંધ ધરાવે છે
આનંદદાયક કાર્યો. જેમાં વાંચવું, રમવું, નૃત્ય, નાટક, પરંતુ આપણે ત્રણેયને સરખું મહત્ત્વ આપતા નથી.
ફિલ્મો, એટલે કે મગજને ખુશ રાખી શકે તેવી તમામ પરિણામે ૨૦મી સદીના આ અંતિમ સમયમાં અનેક
ગતિવિધિઓનો સમાવેશ થાય છે. માત્ર કામ જ કરતાં અજાણ્યા અને જીવલેણ રોગો પેદા થયા છે. ૨૦મી
રહેવાથી મગજને અસર થાય છે અને તેની વિપરીત સદીના મોટા ભાગના રોગો ‘સાયકોસોમેટિક' એટલે
અસર શરીર પર પડે છે. કે મગજ અને શરીરના પારસ્પરિક સંબંધમાં તનાવ
તે જ રીતે આત્માનો આગવો અવાજ છે જેમાં ઉભો થતા પેદા થયેલા છે. આજની વૈજ્ઞાનિક શોધો
ફિલોસોફી તથા પ્રાર્થનાનો સમાવેશ થાય છે. આ બે આ રોગોને કાબૂમાં રાખી શકશે પરંતુ મીટાવી નહિં
બાબતોથી હકારાત્મક વલણ દાખવવાનું માનવીને મન શકે. પરિણામે ૨૧મી સદીમાં ધર્મ અને આધ્યાત્મિકતા
થાય છે. આવું વલણ હકારાત્મક હોર્મોન્સ ઉત્પન્ન મુખ્ય દવાઓ બની જશે”
કરે છે. જેનાથી શરીર સ્વસ્થ બને છે. "આજે માનવીએ રોગો પેદા કરવાની તમામ
| નેચરોપથીના નિષ્ણાંત અને રાષ્ટ્રપતિના માનદ્ વ્યવસ્થા જાતે જ ઉભી કરી છે અને આ રોગો આવી
સલાહકાર ડૉ. નંદકિશોર શર્માએ પ્રાકૃતિક આહાર ગયા બાદ તેની સામે લડવાનું તે કામ કરી રહ્યા છે.
વિશે પ્રવચન આપતાં જણાવ્યું હતું કે માત્ર મગજથી પરંતુ આ લડાઈ હકીકતમાં તો પડછાયા સાથે છે.
જ માનવીની પ્રગતિ થાય છે તે વાત સાચી નથી. મૂળ સાથે નથી. આ લડાઈથી બચવા આપણે શરીરની યોગ્ય જરૂરિયાતો પૂરી કરવાનું આસાન કામ જ હાથમાં
શરીર જાળવવું પણ અતિ આવશ્યક છે. આપણા જ
દેશના અનેક મહાત્માઓ ખોટી મોટી બીમારીઓથી લેવાનું છે !
મર્યા છે. આ વાત આશ્ચર્યજનક ઘટના છે. તેઓ ખૂબ ચા, કૉફી, દારૂ, ઠંડા પીણા તથા બજારમાં
તપ કરતાં અને મન તથા આત્માને જીવંત રાખતા મળતા ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ, ચોકલેટો વગેરે
હતાં. છતાં ગંભીર બીમારીઓ તેમને ભરખી ગઈ. જીવલેણ રોગો માટે જવાબદાર છે. આવો આહાર
આજે પણ અનેક મોટા સંતો બાયપાસથી માંડીને અન્ય શરીરમાં ઝેર તો ફેલાવે જ છે પરંતુ તેની સાથે શરીરના ઑપરેશનો કરાવી રહ્યાં છે. આવશ્યક તત્ત્વોની ઉણપ પણ પેદા કરે છે.
આનું કારણ એ છે કે તપની સાથે સાથે - ડૉ. ગોકાની બહુ સ્પષ્ટપણે કહે છે કે તે આવા
ખાનપાનનું મહત્ત્વ છે, તેવી નાની સરખી વાત પણ બિનતંદુરસ્ત ખોરાકથી બ્લડપ્રેશર વારંવાર ઉચુ તથા
તેઓ ભૂલી ગયા. ભૂખ લાગે એટલે ખાવું જોઈએ નીચું થતું જાય છે. જે હોર્મોન્સમાં તકલીફો પેદા થાય
અને શરીરને પૌષ્ટિક બિનરાસાયણિક ખોરાક આપવો છે. જે આપણા મૂડમાં પણ ફેરફારો લાવે છે. આજના
જ જોઈએ તે વાત નાની પણ મહત્ત્વની છે. બાળકો બિલકુલ અસહિષ્ણુ હોવા પાછળ તથા આખો
| ડૉ. શર્મા કહે છે કે આજે આપણે કુદરતની સમાજ ગુન્હાખોરી તરફ ઢળી રહ્યો હોવા પાછળ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org