________________
113) ચેતવે છે કે, “વહાલાં અમેરિકન ભાઈ-બહેનો! છેલ્લામાં પુસ્તકમાં સતતરૂપે આપ્યા કરે છે. અમેરિકાની ગંજાવર, છેલ્લા આધારભૂત વૈજ્ઞાનિક પૂરાવાની વાત પણ જરા નફો કરતી 'Food Industryને તેઓ સલાહ આપે સાંભળી લો ! આ જગતમાં સૌથી વધારે આરોગ્યપ્રદ છે કે ભગવાનની ખાતર, અમેરિકાની ભાવી પેઢીના ખોરાક ખાનારા તમે અને તમે જ છો !
ભલા ખાતર આ જાતની આર્થિક પ્રવૃત્તિમાંથી બહાર You eat one of the worst diets in the world
નીકળી જવાની આ બધી કોર્પોરેશનોને તેમણે and it is hursting you and your children more ભારપૂર્વક વિનંતી કરી છે. than you are willing to admit.
અમેરિકાની “ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન અંતે ડૉ. ડેવીડની વેદના પરાકાષ્ટાએ પહોંચે નામનું તંત્ર કરોડો અમેરિકનોને રોગી કે નિરોગી છે. મિત્રો તમને કચરા જેવો ખોરાક Garbage બનાવી શકે. આ તંત્રના સંચાલકોને ડૉ. ડેવીડ કહે Food આપવામાં આવે છે. તે ખોરાકને આધુનિક
છે, ‘તમે મોટા પગારો, સગવડો, પેન્શનો અમેરિકન ભોજન Modern Dietના નામે ઓળખવામાં લોકોના પૈસામાંથી જ મેળવો છો, માટે તે લોકોનું આવે છે.
કલ્યાણ થાય, આરોગ્ય સુધરે, તે જોવાનું તમારું કામ ઓ અમેરિકન લોકો ! તમારા અને તમારાં છે. જે
છે. ભૂતકાળ અને વર્તમાનની ભૂલોમાંથી બહાર આવી સંતાનોના અસ્તિત્વ સામે કોઈ ભયંકર અણુશસ્ત્ર
જનતાનું ભલું કરો તે જ અમે માગીએ છીએ.' ભયરૂપ નથી પણ આજના રાત્રિભોજનમાં તમારી મીઠામાં આયોડીન ઉમેરવાની વિરુદ્ધમાં આ થાળીમાંથી શું જમશો તે જ વધારે ભયરૂપ છે." ડૉકટર બીજાં સત્યો ઉપર પણ ભાર મૂકે છે. ‘દૂધની તેમણે અમેરિકાની પ્રજા સમક્ષ એક વધારે
બનાવટો અને કેટલાંક ફળો અને શાકભાજીમાંથી વખત માની ના શકાય એવું સત્ય ધર્યું છે. તેમણે
માણસ સહજ રીતે પૂરતું આયોડીન મેળવી લે છે. લખ્યું છે : “આફિકા સહિતના ત્રીજા વિશ્વના ગરીબમાં
આથી પણ અકુદરતી રીતે તૈયાર કરેલું આયોડીન ગરીબ લોકો પણ અમેરિકનો કરતાં વધારે પોષણક્ષમ .
મીઠામાં ઉમેરવાનું કશું કારણ નથી. બિનજરૂરી ખોરાક લે છે. સદ્ધર હકીકતોથી પૂરવાર થયેલા આંકડા
આયોડીનથી રોગોને આમંત્રણ મળે છે. કહે છે કે ત્રીજાવિશ્વના આ ગરીબ લોકો કેન્સર, ઘણાં આરોગ્યપ્રેમીઓ પોતાના ભોજનમાંથી હૃદયરોગ, મધુપ્રમેહ જેવા અમેરિકા માટે સહજ થઈ મીઠાનો સંપૂર્ણ ત્યાગ કરે છે. આ લોકો પ્રમાણમાં ગયેલા રોગોમાં બહુ ઓછા સપડાય છે. હા, આ વધારે સારું આરોગ્ય પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને કહેવાતા પછાત દેશોના જે વર્ગ અમેરિકનોનું અનુકરણ
છે. અનુભવનું આ નિર્ભેળ સત્ય ન વિસરીએ. કરી મોટાં યંત્રો દ્વારા કેન્દ્રિત રૂપે રંધાઈ બજારમાં
| ડૉ. ડેવીડે આવાં અનેક કારણોને લીધે તૈયાર વેચાતો વાસી ખોરાક ખાવાની ટેવ પાડે છે તે અમેરિકામાં વેચાતા આહારને તેમના પુસ્તકમાં વારંવાર વર્ગને અમેરિકનોની માફક આ બધા ભયંકર રોગો Junk Food, Rutten Food, Garbage Food મજબૂત પકડમાં લે છે.'
જેવાં શબ્દો દ્વારા છતો કર્યો છે. તેમણે પાંચ હજાર કહેવાતા આરોગ્યવર્ધક કોકોકોલા,
અકુદરતી રસાયણો પ્રત્યે લોકોનું ધ્યાન દોર્યું છે. સેવન-અપ, પેપ્સીકોલા જેવાં સુધરેલા વર્ગમાં આસને
મીઠામાં ઉમેરવામાં આવતું આયોડીન પણ તેમાંનું એક બેઠેલાં પીણાઓનાં ભયસ્થાનો સામે વૈજ્ઞાનિક છે. આવા આરોગ્યના શત્રુઓની પ્રશંસા કરવાનું કશું સાબિતીઓની સદ્ધરતા પણ આ લેખકે રજૂ કરી છે. કારણ ન હોઈ શકે. આ માનવતાવાદી ડૉકટર આવા પીણાંઓ સામે આપણા માટે ડૉ. ડેવિડની વાતો લાલબત્તી લાલબત્તી ધરીને તેમનાથી દૂર રહેવા અમેરિકન સમાન છે. સવેળા ચેતીએ ! જનતાને અંતરતલને સ્પર્શી જતી સલાહ પણ આ
(આહારશુદ્ધિમાંથી સાભાર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org