________________
96)
પર્વતિથિના દિવસે શરીરમાં રહેલા જલમાં પણ “શાકાહાર' એટલે કેમ જાણે ફક્ત શાક જ ન પરિવર્તન આવે છે. તે દિવસોમાં મન વધુ ચંચળ બને ખાવાનાં હોય ! એવો અર્થ જાણે અજાણે બધાના છે. આમ થવાથી ચાલુ દિવસો કરતાં પર્વતિથિના મગજમાં રૂઢ થઈ ગયો છે. દિવસોમાં એકસીડેન્ટ, હોનારત, બળાત્કાર આદિ આ શાકનો પ્રચાર કોણે કર્યો? તમામ ઉપાધિઓ વધી જાય છે. રોજ છાપા
શાકનો પ્રચાર પરદેશથી આવ્યો છે. નેચરોપથી વાંચવાવાળા પ્લાનથી માર્ક કરશે તો તેમને આ વાત
પણ પરદેશથી આયાત થયેલું શાસ્ત્ર છે. નેચરોપથીએ સાચી લાગ્યા વિના રહેશે નહિ.
અને આધુનિક આહારશાસ્ત્રીઓએ “ખૂબ શાક ભગવાન જિનેશ્વરદેવે તો પર્વતિથિના ખાવનો ભરપેટ પ્રચાર કર્યો છે. ઉપવાસનો તપ, પૌષધનું વ્રત લઇને ઉપાશ્રયમાં
આ પ્રચાર પાછળની ઘેલછામાં બે ખાસ વાતો ધ્યાનમાં બેસવાની જ વાત કરી છે. વધુમાં લીલોતરીના
કરવામાં આવે છે. (1) શાકમાં રહેલાં “રફેજ' અને ત્યાગની વાત પણ ઉપરની વાત સાથે મેળમાં બેસે
| (2) તેમાં રહેલાં વીટામીન્સ. આ બંને વસ્તુઓને ખૂબ છે. શરીરમાં સીત્તેર ટકા પાણી છે. એમાં તમે લીલાં
મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એને કારણે સ્થૂલતા શાકભાજી જમો એટલે પાણીનો વધારો થાય છે.
(Obesity) તથા એની જોડે સંકળાયેલા અન્ય રોગોનો પાણીની વૃદ્ધિ થવાથી સમુદ્રની ભરતી જેવું સૂક્ષ્મ તોફાન
જગતમાં ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે. તન, મનમાં પણ ઉત્પન્ન થાય છે. આ બધી
પરદેશમાં આ પ્રચાર ખૂબ જોરશોરથી કરવામાં સાયટિફિક વાતોને ધ્યાનમાં લઇને દરેક જણે પ્રભુના
આવે છે કારણ કે ત્યાં શાકનો ઉપયોગ નહિવત્ છે વચન પર અથાગ શ્રદ્ધાને ધારણ કરીને વનસ્પતિનો
અને આપણે જે રીતે શાક ખાઇએ છીએ તે રીતે તો ઉપયોગ વહેલી તકે બંધ કરી દેવો જોઇએ.
ત્યાં કોઈ શાક ખાતું જ નથી. સલાડના રૂપમાં જે થોડું લીલા શાકભાજીનો ત્યાગ શા માટે ? માત્ર
ઘણું શાક ખવાય છે તે જ. પરદેશમાં હમણાં હમણાં જૈનદર્શન જ નહિ પણ આયુર્વેદ અને આધુનિક
બાફેલા શાકનો પ્રચાર કરવામાં આવે છે. વિજ્ઞાન શું કહે છે, તે જરા સમજો. મારી |
શાક અને રફેજ : પરદેશમાં શાકના પ્રચારનું 41 ડૉ. પ્રફુલ્લ મહેત. બીજું કારણ એ છે કે એમના આહારમાં ‘રફેજ'નું આપણે આગળ જોઈ ગયા કે આધુનિક પ્રમાણ ખૂબ ઓછું છે. એમનો સામાન્ય રોજીંદો આહાર આહારશાસ્ત્ર કેલરીવાદનો પ્રચાર કરીને એક ખૂબ જોવાથી ખ્યાલ આવશે. એમનો રોજીંદો આહાર છે, મોટી ભૂલ કરી છે. કેલરીવાદે પ્રત્યેક માણસના સવારે :- ચા, કૉફી કે દૂધ, ઈંડા અને બેડ, બટર, મગજમાં ખૂબ ઉડાં મૂળીયાં નાંખ્યા છે.
ચીઝ, જામ કે સિરિયલ્સ અથવા જ્યુસ. કેલરી તમે ભલે ઓછી લેતા હો પરંતુ જો બપોરે :- લંચમાં કૉફી, સેન્ડવીચ અને જ્યુસ. તમારો ખોરાક સમતોલ (Balanced) નહી હોય તો રાત્રે :- ૫, માંસાહાર કે માછલી, બ્રેડ, બટાકા અથવા એ ખોરાક તમને બીજા નવા રોગો ઉભા કરી આપશે.
બીન્સ અને ડેઝર્ટ તરીકે પેસ્ટ્રી, કેક, પાઈ કે એ વાત ભૂલાઇ ગઇ છે.
આઈસક્રીમ. કેલરીવાદે જેમ જબરદસ્ત મૂળીયાં નાંખ્યાં છે. ઉપરના આહાર પરથી જોઇ શકાશે કે જે તે જ પ્રમાણે “શાકાહારે” પણ એવાં જ મૂળીયાં નાંખીને થોડુંઘણું રફેજ જાય છે તે ફક્ત રાતના આહારમાં જ દાટ વાળ્યો છે. આખા જગતને આજે જાણે 'Eat જાય છે એટલે કે તેમના આહા
જાય છે. એટલે કે તેમના આહારમાં રહેજની વધુ more Vegetables'નું સૂત્ર આપવામાં આવ્યું છે. જરૂર છે. કારણકે દૂધ, ઈંડા બ્રેડ, ચીઝ, માંસ, મચ્છી,
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org