SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ = 143) વિચાર કરી અન્ય ભૌતિક વાસના, ખાનપાન, ભોગને અજીર્ણ, આમવાત, આળસ, ચામડીના રોગ, ભૂલીને એકનિષ્ઠ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરદી-સળેખમ, આંખના તથા પેટના રોગ, ગંભીર ભૌતિક બાબતથી વિચારીએ તો હોજરી ઉપર ઘા તથા પાક, મળબંધ, શરીરની સ્થૂળતા તથા વારંવાર અત્યાચાર કર્યા બાદ અઠવાડિયે, પખવાડિયે રસપ્રદોષજ વિકારોમાં ઉપવાસ અર્થાત લંઘન કરવાનો કે મહિને એકાદ-બે દિવસ પાચનતંત્રને આરામ આદેશ આપેલ છે. આપવો, કેવળ ઉષ્ણોદક કે ફલાહાર (ફળનો રસ ઉપવાસ પછી શરીર તથા મનમાં સ્કૂર્તિનો વિ.) કે લઘુ આહાર લેવો. સંચાર થાય છે. શરીર હલકું પડે છે. ભૂખ ઉઘડવા ઉપવાસ એ નિસર્ગોપચારમાં ઔષધ રૂ૫ ગરજ લાગે છે. ઝાડો સાફ થાય છે. આમદોષ દૂર થવાથી સારે છે. રૂટીન જીવનમાં વિવિધ પદાર્થો આહારમાં રોગના લક્ષણોમાં કમી આવે છે. નિયમવિરુદ્ધ કે અતિમાત્રામાં લઈએ છીએ. જેના ઉપવાસ દરમ્યાન જો શરીરનું બળ ઓછું હોય પરિણામે કેટલાય મેટાબૉલીક ઝેર શરીરમાં ધીમે ધીમે તો નકોરડા ઉપવાસ ન કરતાં હલકું ભોજન જેમ કે જમા થયેલા હોય છે. જેના કારણે જીવનરક્ષક અવયવો મગનું પાણી કે બાફેલા મગ, ફળરસ, કેવળ ગરમ તથા શરીરયંત્રની કામગીરી પર અસ્વાભાવિક બોજ દૂધ, ચોખાનું ધોવાણ કે ઓસામણ, ભાજી વિના પડતો હોય છે. હવે જ્યારે ઉપવાસ દરમ્યાન સૂપ ઉપર રહી શકાય. ઘણા રોગોમાં લાંબા પાચનતંત્રમાં આહારનો બોજ ઓછો થાય ત્યારે ગાળા સુધી આવા ઉપવાસ રાખવા પડતા હોય શરીરની બચેલી શક્તિ કુદરતી રીતે જ ઉત્સર્ગતંત્રના છે, પરંતુ શરીરબળ તથા અગ્નિબળ જોઈને વિવેક અવયવોને સતેજ બનાવી શુદ્ધિનું કાર્ય ત્વરિત કરવા રાખી નિષ્ણાત વ્યક્તિની સલાહ અનુસાર લાગે છે. જેથી શરીરમાંથી ઝાડા-પેશાબ દ્વારા ઉપવાસ કરવા. ભૂખમરો અને ઉપવાસ અલગ વસ્તુ વિષ-તત્ત્વો ગળાઈ બહાર નીકળવા લાગે છે. શરીરમાં છે. આમનું પાચન થઈ ગયા પછી કરેલ લંઘન ચયાપચયની ક્રિયા સુધરવાથી કોષોમાં રહેલ જઠરાગ્નિ, શરીરની ધાતુઓ વ.નો ક્ષય કરી વિષાકતતત્ત્વો બળવા લાગે છે. તેથી કોષ પૂર્વવતુ શરીરબલની હાનિ કરે છે. નિરોગી થવાથી તેમનું આયુષ્ય તથા કાર્યક્ષમતા વધવા લાંબાગાળાના ઉપવાસ પછી તુરત જ ચાલુ લાગે છે. ખોરાક ઉપર ન અવાય તેથી ક્રમશઃ ફળ, દૂધ, આયુર્વેદની પ્રાચીન પરંપરા અનુસાર લંઘન અલ્પઘન-પદાર્થ, પ્રવાહી સૂપ. થૂલી, ખાખરા, રોટલી એટલે કે ઉપવાસને અમોઘ શસ્ત્ર માનેલ છે. કેમ કે જેવો સાદો ખોરાક પ્રારંભમાં શરૂ કરી શકાય. જેથી શરીરમાં આમદોષ અર્થાત જઠરાગ્નિ મંદતાને પરિણામે પાચનશક્તિ પૂર્વવત થઈ જવાથી શરીરનું યોગ, ક્ષેમ ઉત્પન્ન થયેલો અપકવ આહાર, રસ શરીરના સ્રોતોમાં તથા નવજીવનકાર્ય સંપાદિત થાય છે. જઈ અનેક રોગોને જન્માવે છે. આ આમરસનું ઉપવાસ | (સંદેશ સાપ્તાહિક પૂર્તિ) દરમ્યાન શરીરના જઠરાગ્નિ તથા ધાત્વાગ્નિનું બલ (જૈનદર્શને દર પંદર દિવસે પ્રાયશ્ચિત્તરૂપે વધવાથી સ્વાભાવિક રીતે જ પાચન થવા લાગે છે. : એક ઉપવાસ કરવાનું ફરમાન કર્યું છે. તે કેટલું બધું જેથી રોગનું બળ નરમ પડે છે. રોગ નિરામ થવાથી યથાર્થ છે. તે વાત ઉપરના લેખથી આપ સમજી શકયા ઔષધી સારી રીતે કામ કરી શકે છે. હશો જ.) આયુર્વેદમાં તેથી જ કેટલાક આમપ્રધાન રોગો જેવા કે જવર (તાવ), અતિસાર (ઝાડા), ઉલ્ટી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy