________________
144
==
જો અચિત્ત મનાતું હોય તો, તેવા પ્રકારના કારણ સેનuસ્નગ્રંથ
પ્રસંગે તેનું ઓસડ ઋષિવર્ગમાં કરાય કે નહિ ?
58. સૂકાએલું લસણ અચિત્ત સંભવે છે, તેથી તેવા ૫. જગદગુરુ આચાર્યદેવ શ્રીમદ વિજય હીરસુરીશ્વરજી કારણે ઋષિવર્ગને ઓસડ કરવામાં એકાન્ત નિષેધ મહારાજાના પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય નથી એમ જાણવું. સેનસુરીશ્વરજી મહારાજાએ ૪૦૦ વર્ષ પૂર્વે આપેલા 60. વાશી-વિદલ, પોળી વગેરે વપરાય નહિ, આ આહાર સંબંધિ પ્રશ્નોત્તરી સેનપ્રશ્નગ્રંથમાંથી અન્ને બાબતના અક્ષરો ગ્રંથમાં હોય તો તે બીજાઓને ઉદ્ધત કરેલ છે.
બતાવાય માટે તે પાઠ બતાવવા કૃપા કરશો. 11. ચીભડું વગેરે બીજવાળી વસ્તુ અગ્નિએ પકવ્યા 60. બૃહત્કલ્પસૂત્રના પાંચમાં ઉદ્દેશાની ટીકામાં છેડે વિના કેવલ રાઈનો સંસ્કાર દેવામાં આવે, તો અચિત્ત કહ્યું છે કે વાશી પોળી (રોટલી) વિગેરેમાં લાળીયા થાય કે નહિ ?
જીવ ઉપજે છે, તેથી તે વાશીપોળી વગેરે વાપરવાથી 11. કાચા ચીભડાં પ્રમુખ સબીજ અથવા નિર્બેજ સાધુઓને સંયમ વિરાધના થાય, "તે લાળ જીવમય ન ફળો પ્રબળઅગ્નિ અને મીઠાના સંસ્કાર વિના અચિત્ત હોય, તો સંયમ વિરાધના સંભવે નહિ. માટે તે લાળ થતા નથી.
જીવમયી જણાવી છે અને તે જીવો બેઈન્દ્રિયો હોય 36. ઠાણાંગ સુત્રના પાંચમા અધ્યયનના બીજા છે”. એમ વૃદ્ધ સંપ્રદાય ચાલ્યો આવે છે. આ સૂત્રમાં ઉદેશામાં રાખીને બંનને એ પદની ટીકામાં આદિ શબ્દ થકી વિદલ વગેરે પણ લેવાય છે. તેથી વિદીત-રિવભરતમ્ આ ભાં ગામાં વહન
ગામાં વિદલમાં પણ જીવોની ઉત્પત્તિ થાય, તે નક્કી છે. રાત્રિભોજનપણું રાતવાસી પદાર્થ વાપરવાથી ઘટે કે 69. પ્રસ્ત તે ડિવાનાથે "સૂર્ય અસ્ત થયે છતે પાણી કોઈ બીજી રીતે ઘટે ?
રૂધિરતુલ્ય ગણાય, અને અનાજ માંસતુલ્ય ગણાય” 36. રાત્રિભોજનની ચૌભંગીમાં દ્વિવાદીત
એમ આ શ્લોકમાં કહ્યું છે, તે વાત જિનાગમમાં કોઈ વિમુક્તમ્ આ ભાંગાનું રાત્રિભોજનપણું રાતવાસી
ઠેકાણે છે કે નહિ ? પદાર્થ વાપરવાથી છે. કેમ કે, દશવૈકાલિકની ટીકામાં
69. આ વાત પુરાણમાં કહી છે, આપણી નથી. હરિભદ્રસૂરિએ અને પફપીસૂત્રની ટીકામાં સન્નિધિ
જિનાગમમાં તો રાત્રિભોજનનો દોષ આથી પણ વધારે પરિભોગના અધિકારમાં એ પ્રમાણે કહ્યું છે.
કહ્યો છે. 52. જેણે અનન્તકાયનું પચ્ચકખાણ કર્યું હોય, તેને
86. રાત્રિભોજનના પચ્ચકખાણીને અન્ન વગેરેમાં ભૂમિકોળું લીલું કે તડકે સૂકવ્યા વિના સુકાઈ ગયેલું રાત્રસિદ્ધ વિમુરારિ "રાત્રિએ બનેલ અને દિવસે કહ્યું કે શ્રાદ્ધવિધિમાં બતાવેલ સંસ્કારવાળા આદુની
ખાધેલું વગેરે "ચૌભંગીમાં ત્રણ ભાંગા વર્જિત છે. તે પેઠે ન કલ્પે ? કેમ કે તે વેલડીના પાંદડા જ ભૂમિથી પ્રમાણે સુખડી પ્રમુખ પકવાન્સમાં વર્જિત ખરાં કે ઉચે દેખાય છે અને ફળો તો ભૂમિમાં હોય છે.
નહિ ? જો "વર્જિત છે” એમ કહો, તો પક્વાન્સમાં 52. ભૂમિકોળું રૂડી પ્રકારે સૂકાઈ ગયું હોય, તો તેવો વ્યવહાર હજુ સુધી નથી, તેનું શું કારણ ? અને અનન્તકાયના પચ્ચખાણવાળાને ઔષધાદિ કારણે ૧
વર્જિત નથી” એમ કહો, તો આરંભ તો સરખો કલ્પ એમ વ્યવહાર દેખાય છે. પરંતુ તે કોળું તડકે
હોવાથી અન્નાદિમાં વર્જ્ય છે અને પક્વાન્સમાં કેમ સૂકવ્યા વિના સંપૂર્ણ શુષ્ક ન થાય, તે વાત બરાબર લા
વર્જિત નથી ? "પાણીની લીલાશ પકવાન્સમાં નથી. તો તેના સ્વરૂપના જાણકારો જાણે.
માટે દૂષણ નથી. પફવાન્ન એક માસ વગેરે કાળ 58. સૂકાઈ ગયેલું લસણ સચિત મનાય કે અચિત્ત ? સુધી અભક્ષ્ય થતું નથી.” એમ કહો તો રાત્રિવાસી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org