________________
145SE કરંબા વગેરે "જો રાત્રિએ બનાવ્યા હોય, તો અકલ્પ નિગોદ જીવો એકેન્દ્રિય સંભવે છે. ઉપદેશમાલા ટીકા છે” એવો વ્યવહાર કેમ રાખો છો ? તેથી અન્ન અને વગેરેમાં "સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો પણ ઉપજે એમ પફવાન્ન રાત્રિએ બનેલાં હોય, તેમાં એક વર્પ અને કહ્યું છે. તથા દ્વિદલ છાશ વગેરેના યોગે ત્રસજીવો બીજું અવજર્ય આવો ભેદ હૃદયને શંકાકુળ બનાવે છે. ઉપજે” એમ શ્રાદ્ધ-પ્રતિક્રમણની ટીકામાં કહ્યું છે. તેથી 86. રાત્રિસિદ્ધ : વિમુક્ત ત્યાદિ આવી ચૌભંગી તે જીવો બેઇન્દ્રિય સંભવે છે. કેમ કે આમાં દહીં પણ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે જોઈ નથી તેથી રાત્રિભોજનના લીધું છે. પચ્ચકખાણવાળાને તે કેવી રીતે છાંડવા લાયક હોય 124. અઢીદ્વીપની બહાર કોઈક ઠેકાણે રાત્રિજ હોય અને પકવાનનું દષ્ટાંત પણ કેવી રીતે ઘટે ? તે પોતે અને કોઈ ઠેકાણે દિવસ જ હોય, ત્યાં કાલપચ્ચક્ખાણ સ્વયં વિચારી લેવું પણ રાત્રિએ રાંધવામાં મહાનું તથા રાત્રિભોજન પચ્ચકખાણ હોય કે નહિ ? આરંભ થાય છે. તેથી શ્રાવકોએ સ્વશક્તિ પ્રમાણે તે 124. મનુષ્યલોકની બહા૨ નવકારશી વગેરે વર્જવું, પણ રાત્રિભોજનના પચ્ચક્ખાણના ભંગના પચ્ચકખાણ તથા રાત્રિભોજન પચ્ચકખાણ અહીનાં ભયથી નહિ. વળી સાધુને આશ્રયીને વિIJદીત કાળનું રૂડું જ્ઞાન ધરાવતો હોય તો તેને હોઈ શકે. જો ત્રિભુવન વગેરે ચઉભંગી કહી છે, પણ તે શ્રાવકને તેવું જ્ઞાન ન હોય તો, સંકેત પચ્ચકખાણ કરે. આશ્રયીને નથી. તે પણ સમજી લેવું.
132. કૃમિહર નામનો અજમો સચિત્ત છે કે 87. સંધાનમાં (અથાણાં વગેરેમાં) નાંખેલ લીલા લીંબુ અચિત્ત ? વગેરેની લીલાશ કેમ દૂર થાય ?
132. કૃમિહર નામના અજમાનો વૃદ્ધ પુરુષો અચિત્ત 87. ક્ષારમાં નાંખેલ લીલા લીંબુ વગેરેનો વર્ણ, રસ,
તરીકે વ્યવહાર કરે છે. ગંધ વગેરે ફરી જાય છે, તેથી ત્રણ તડકા ખવરાવ્યા 138. સોપારીના કકડા અથવા સોપારીનો ભૂકો સિવાય પણ લીલાપણાનો અભાવ થાય છે. એમ સાધુઓને કસેલ્લક વગેરેની માફક લઈ શકાય કે વૃદ્ધવ્યવહાર છે.
નહિ ? 97. કાંજીનું જળ અભક્ષ્ય છે. માટે તે ઉપવાસીને 138. કેવળ સોપારીના કકડા તથા ભૂકો વહોરવા કેવી રીતે કહ્યું ?
કલ્પ નહિ, એવી ગચ્છપ્રવૃત્તિ છે. 97. જેનું બીજું નામ આરનાલ છે. તે કાંજીજલ. તેમાં 170. વિવાહ કે સાધર્મિક વાત્સલ્યના જમણવારમાં જો દરરોજ ઉનું ઓસામણ નંખાતું હોય, તો અભક્ષ્ય સાધુઓ વહોરી શકે કે નહિ ? અને કેટલા મનુષ્યો થતું નથી. તેથી ઉપવાસી સાધુને શુદ્ધ ઉષ્ણ જલ ન એકઠા મળી જમતાં હોય તો જમણવાર કહેવાય ? મળતું હોય, તો સત્રમાં બતાવેલ હોવાથી કહ્યું છે. 170. સંખડી શબ્દ ઓદનપાક અને ઘણા મનુષ્યોનો પણ રાઈ વગેરેના સંસ્કારવાળું હોય તો ન કલ્પ. આ જમણવાર એ બે અર્થ બૃહત્કલ્પ ટીકા વગેરેમાં કર્યા પ્રમાણે ઓસામણ પણ સૂત્રોક્ત હોવાથી કલ્પ છે.
છે. તેથી "વિવાહનું જમણ તે સંખડી” અને "સાધર્મિકનું તેનું આહારપણું તો થતું નથી, કેમ કે, તેવો અભિપ્રાય જમણ તે સંખડી નહિ.” એમ કહી શકાય નહિ. તેથી નથી.
બન્નેયમાં કારણ વિના સાધુઓથી વહોરવા જવાય 123. માંસ વગેરેમાં અને છાશના સંયોગે કઠોળમાં નહિ. ત્રીસ અથવા ચાલીસથી માંડીને મનુષ્યનું જમણ જીવો ઉપજવાનું કહ્યું. તે જીવો બેઈદ્રિય ઉપજે છે તે સંખડી ગણાય. એમ સંભવે છે. અન્ય ઉપજે ?
177. આઉળ(આવળ)ના દાતણમાં કેટલાકો બહુ દોષ 123. "માંસ વગેરેમાં તે યોનિરૂ૫ નિગોદ જીવો કહે છે તે સત્ય છે કે નહિ ? તેમજ આવલના દાતણમાં | ઉપજે” એમ યોગશાસ્ત્ર ટીકા વગેરેમાં કહ્યું છે અને બોરડી અને બાવલના દાતણ કરતાં જીવો અલ્પ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org