SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 142 અવસ્થામાં તેમનો શ્વાસોચ્છવાસ નહિવતુ ચાલે છે ઓછું થાય તેટલા સમયમાં દસથી બાર કિલો ચરબી અને હૃદયના ધબકારા સાવ ધીમા થઈ જાય છે. ઓછી થાય છે. સમશીતોષ્ણ કટિબંધના અમુક કાચબા અને કેટલાક એવો ડર રાખે છે કે શરીરના આવશ્યક સાપ પણ સંકટની પરિસ્થિતિ માટે પોતાના શરીરના તંતુઓ જેવા કે હૃદયની માંસપેશીઓ યા મગજ કે ચરબી સંચય પર આધાર રાખે છે. પરંતુ માનવશરીરમાં જ્ઞાનતંતુઓનું ભક્ષણ ઉપવાસ દરમ્યાન થઈ જાય અને એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ચરબી સ્વરૂપે પોષણ એ રીતે આરોગ્ય જોખમાય. પરંતુ એ માન્યતાઓમાં એકઠું કરવા કુદરતે વ્યવસ્થા કરી આપી હોય. જાડા પણ કોઈ વજૂદ નથી. પ્રયોગોથી એવું પ્રતિપાદિત પુરુષની ફાંદ કે જાડી સ્ત્રીના નિતંબ કુદરતે સર્જેલા થયું છે કે લાંબા ઉપવાસમાં ચરબી જ્યારે સત્તાણું ટકા ‘ઇમરજન્સી સ્ટોર હાઉસ' નથી. એ અકુદરતી છે. જેટલી ઓછી થાય ત્યારે પણ હૃદયની પેશીઓ, એ બીજી વાત છે કે ઉપવાસ દરમ્યાન એ ચરબીનો ફેફસાંના કોષો અને મગજ કે કરોડરજ્જુના તંતુઓમાં ઉપયોગ અન્ય પ્રાણીઓના ઈમરજન્સી સ્ટોર'ની જેમ અઢી ટકા જેટલો ઘટાડો પણ માંડ થયો હોય છે. આ જ આપણા શરીરમાં થાય છે. કારણે પાચનતંત્રના રોગો ઉપરાંત હૃદય, લીવર અને ઉષ્ણાંકવાદ (કૅલરી થિયરી)માં માનનારા અને જ્ઞાનતંતુઓના રોગોમાં પણ ઉપવાસથી ખાસ લાભ રોજ અમુક વસા, અને અમુક પ્રોટીન તો જોઈએ જ થતો જોવા મળે છે. પ્રકૃતિ અથવા જીવનશક્તિ એમ માનનારા આહારશાસ્ત્રીઓના મનમાં ભય હોય શરીરના કોષોનો ખોટો હ્રાસ થવા દેતી નથી એ છે કે ઉપવાસ કરવા જતા અપોષણના રોગ ઉપવાસમાં આપણને સમજાય છે. (ડફિશિયન્સી ડિસીઝ) પેદા થાય. પરંતુ ઉપવાસની કૉરોનરી અને સેરીબ્રલ ઘૉમ્બોસિસ : સફળતાએ પૂરવાર કર્યું છે કે “કૅલરી થિયરી' સુદ્ધાં ઉપવાસથી બ્લડપ્રેશર ઘટે છે. નાડી અથવા પોષણશાસ્ત્રની ઘણીય ઍલૉપથિક માન્યતાઓ અધૂરી હદયની ગતિ ધીમી થાય છે. કૉરોનરી થ્રૉમ્બોસિસ યા યા ખોટી છે. પદ્ધતિસરના અને માફકસરના મગજમાં થૉમ્બોસિસ થયો હોય તો તરત ઉપવાસ ઉપવાસથી કોઈ અપોષણના રોગ થતા નથી. ઉલ્ટાનું કરાવવાથી ઘણીય વેળા મોતનો ભય નિવારી શકાય એવા રોગોમાં પણ ઉપવાસથી ફાયદો પહોંચી શકે છે. પક્ષાઘાત થયો હોય તો એમાંથી પણ વહેલી અને છે. દાખલા તરીકે યોગ્ય ઉપવાસથી લોહીના રાતા પ્રમાણમાં વધુ સારી રીતે હલનચલનની પુનઃ પ્રાપ્તિ કણમાં અને હેમોગ્લોબિનમાં ઘટાડો નહીં, પરંતુ વધારો થઈ શકે છે. થાય છે. પાંડરોગ (ઍનીમીયા)ના અમુક રોગીઓને ઉપવાસ એક વૈજ્ઞાનિક દષ્ટિકોણ આ કારણે ઉપવાસ કરાવી શકાય છે. સિત્તેર કિલોગ્રામ વજનના દર્દીના શરીરમાંથી 6 એન. પી. જોશી પણ રોજના પચાસ ગ્રામથી વધુ પ્રોટીનનો ઘટાડો ખાનપાનની અનેક વૈવિધ્યતાસભર આજના ઉપવાસ દરમ્યાન થતો નથી. મતલબ કે આવા દર્દીએ ભૌતિક યુગમાં ધાર્મિક અંધમાન્યતાના ઓઠા નીચે એક મહિનાના નકોરડા ઉપવાસ કર્યા હોય તોપણ અનેક ફરાળી વાનગીઓ આરોગીને ઉપવાસ રખાય દોઢ કિલોગ્રામથી વધારે પ્રોટીન એના શરીરમાંથી છે. અઠવાડિયામાં બે-ત્રણ ગ્રહોની શાંતિ તથા ઓછું ન થાય. લોહીમાંનું પ્રોટીન તો લાંબા ઉપવાસ પ્રસન્નતા માટે જ્યોતિષાચાર્યો એક ટંક ખાવાનું જણાવે દરમ્યાન પણ ઓછું થતું નથી. શરીરના જૂના કે છે. સાચા અર્થમાં ઉપવાસ શબ્દમાં ઉપ અર્થાત નકામા કોષોમાંથી શરીર ખપપૂરતો ઍમિનો ઍસીડ આત્માની પાસે વાસ એટલે રહેવું. અર્થાત્ ઉપવાસના. મેળવી લે છે. જેટલા સમયમાં દોઢ કિલોગ્રામ પ્રોટીન દિવસે પરમાત્માના અંશ સ્વરૂપ આત્માનો કેવળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy