________________
બાદ તે પૂરેપૂરા અંદર ડૂબેલા રહેવા જોઈએ. ઉપર થવું જોઈએ. અંદરથી બૂડ બૂડ અવાજ આવે ત્યાં સુધી ચાર આંગળ જાડી છાશ તરવી જોઈએ. આ રીતે તેને એકદમ કડક રીતે ગરમ કરવું જોઈએ. કેટલીક છાશ છાંટેલા નહિ પણ છાશ ડૂબેલા ભાત બીજે દિવસે બહેનો માત્ર તપેલી ગરમ કરીને નીચે ઉતારી દે છે વધારીને ઉપયોગમાં લેવાય છે. તે જ રીતે આજે તે વ્યાજબી નથી, આંગળી દાઝે તેવું ગરમ થવું જોઈએ.’ છાશમાં રાંધેલી ઘેંસ અને ઘાટ પણ બીજે દિવસે વાસી
B. દહીં ગરમ કરવાથી કેટલીક બહેનોને તે થતી નથી એવું સેનપ્રગ્નગ્રંથમાં જણાવેલ છે. તેમ ફાટી જવાનો ડર લાગે છે. દહીં ગમે તેટલું સોલીડ છતાં આજના કાળે આ રીતે રાખવાનો રિવાજ લગભગ હોય તો ય વડા પર પાથર્યા પછી તો ફાટે જ છે. નામશેષ થઈ ગયો છે. કેમકે મોટે ભાગે છેવટે મોંમાં પધરાવ્યા પછી તો ચોક્કસ ફોદેફોદા છાશનો વપરાશ જ રહ્યો નથી અને બીજા નંબરમાં વેરાઈ જતાં હોય છે. તેથી ખોટી ધારણાઓ રાત્રિભોજનત્યાગનો નિયમ કયારનો ય ભાંગીને ભુક્કો કાઢી નાખવી. હા, કેટલીક બહેનો દહીંને ફાટતું થઈ ગયો છે. સાંજે કોઈ જમતું જ નથી. મોટા ભાગના અટકાવવા ગરમ કરતી વખતે અંદર સહેજ બાજરાનો લોકો રાત્રે જ ઝાપટે છે પછી તાજું શું અને વાસી લોટ અથવા મીઠું ભભરાવે છે જેથી તે ફાટતું નથી. શું ? જે કાળે સૂર્યાસ્ત થતાં પૂર્વે જ રસોડું સાફ કરી - c. કેટલાક લોકો દહીં કે છાશને સખત ગરમ દેવામાં આવતું હતું તે કાળે વધેલી ચીજોને આ રીતે કર્યા પછી પાછું તેને ફ્રીઝમાં મૂકીને આઈસકોલ્ડ બનાવી પણ સાચવી લેવામાં આવતી હતી. આજે તો ‘સબ દેવાની ચેષ્ટા કરે છે. આ રીતે ગરમ કરીને પુનઃ કા સહારા એક ફીઝ' બની ચૂકયું છે. વધું ઘટયું બધું શીતળ બનાવવાથી દ્વિદળનો દોષ તો નથી લાગતો જ ફીઝમાં મૂકીને આરામથી લોકો સૂઈ જાય છે. પણ સ્વાદલંપટતાનો મોટો દોષ લાગે છે. વળી આ સવારે ઉઠીને ફીઝ ખોલીને પેલો ગઈકાલનો વધારો શીતળ પદાર્થો હોજરીની ઉર્જાને ખલાસ કરી નાખે છે બહાર કાઢીને લોકો તાજી (!) રસોઈ જમી લે છે. તેથી ખોરાક પચી શકતો નથી. આરોગ્યને હણનારી કાકડીના રાયતાની કાળમર્યાદા :
આ પ્રવૃત્તિ બિલકુલ વ્યાજબી નથી. | દહીંની સાથે કાકડી મીક્ષ કરીને જે રાયતું | D. સેવ, ગાંઠીયા, ચણાની પુરી, ગવારબનાવાય છે તેની કાળમર્યાદા પણ સોળ પ્રહર એટલે ફળીની તળેલી સીંગો આદિ કઠોળમાંથી બનાવેલી ૪૮ કલાકની ગણવામાં આવેલ છે. આવી દીર્ઘ મર્યાદા ચીજોનો ઉપયોગ કરતાં ધ્યાન રાખવું કે તમે જમી રાખવાનું કારણ માત્ર એટલું જ છે કે દહીં-છાશમાં રહ્યા છો ત્યારે ઉપરની કોઇ ચીજ કાચા દહીં કે છાશ ‘લેકટીડ' નામનું એસીડ હોય છે. આ એસીડના કે દૂધ સાથે તો મીક્ષ નથી થઈ રહી ને ? અસ્તિત્વના કારણે ૪૮ કલાક સુધીમાં એમાં કોઈ E. છાશના થેપલા તેમજ છાશ વગેરેનો જે બે જીવોત્પત્તિ થઈ શકતી નથી. લેકટીડ નામના એસીડનું રાત્રિ સુધીનો કાળ કહેવાયો છે, તે કાળ વલોણાની અસ્તિત્વ આજના વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે. છાશનો અથવા સારી રીતે ઝેરીને બનાવેલી છાશનો
કેટલીક બહેનો છાશમાં ભાત પલાળવાને બદલે સમજવા. જ લાકા પૂર મંથન કયાં વિના ઉતાવળ દૂધમાં મેળવણ નાખી ભાત પલાળી દે છે. એ ટેકનિક
ઉતાવળે દહીં વલોવી નાખે છે તેવી છાશ ન ચાલે. સાવ જુકી છે. એ રીતે પલાળેલો ભાત સવારે ચાલી પાણી સાથે દહીંનો અંશેઅંશ મળી જવો જોઈએ. શકે નહિ.
કેટલાક કથાપ્રસંગો : કેટલીક સાવધાની :
A. અજૈન મહાભારતમાં યુધિષ્ઠિરે એકવાર | A. દહીં, છાશ, દૂધને જ્યારે ગરમ કરવામાં અર્જુનને કહ્યું હતું કે હે કૌતેય ! જે લોકો કાચા દહીં, આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તે સખત રીતે ગરમ છાશ, દૂધ સાથે કઠોળને જમે છે, તે લોકો ખરેખર
Jain Education International
For Personal & Private Use Onl
www.dainelibrary one