SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 156 965. પોસાતી શ્રાવક સાધુઓને આહાર-પાણી વગેરે અને સ્થલમાર્ગથી સાઠ યોજનથી આવેલ હરડે વગેરે આપી શકે કે નહિ ? વસ્તુઓ પ્રાસુક થાય છે. તેવી રીતે અમદાવાદમાં 965. ઘરના મનુષ્યોને પૂછીને પોસહમાં રહેલ શ્રાવક થયેલ સચિત્ત વસ્તુઓ નાળીયેર વગેરે ઉગ્રસેન સાધુઓને આહારાદિ આપી શકે છે, એવા અક્ષરો (મથુરા)નગર વગેરે ઠેકાણે ગઈ હોય, તે પ્રાસુક થાય કે નહિ ? 968. કેવળ દૂધની રાંધેલી ક્ષીર બીજે દિવસે 992. શ્રાદ્ધવિધિ ગ્રંથ મુજબ જલમાર્ગથી ૧૦૦ યોજના સાધુઓને વહોરવી કહ્યું કે નહિ ? અને સ્થલમાર્ગે ૬0 યોજનથી આવેલ સર્વ વસ્તુઓ 968. કેવળ દૂધથી બનાવેલી ક્ષીર અને બીજી પણ પ્રાસુક થઈ જાય છે, પરંતુ જે આશીર્ણ હોય તે ગ્રહણ ક્ષીર વાસી થયેલ હોય, તે સાધુઓને પરંપરા પ્રમાણથી કરાય છે, પણ બીજી નહી, તેમજ મીઠું અગ્નિએ લેવી કલ્પ નહિ અને કરબો તો નવી છાશ વિગેરેના પકાવેલું હોય, તે જ આચીર્ણ છે. તેમજ અમદાવાદથી સંસ્કારને લાયક હોવાથી કહ્યું છે. ઉગ્રસેનનગર વગેરેમાં ગયેલી વસ્તુઓ પ્રાસુક થઈ 969. મીઠું ભક્ષ્ય કે અભક્ષ્ય છે ? શકે છે. પરંતુ અનાચાર્ણ છે. 969. ૨૨ અભક્ષ્યના નામોમાં સાક્ષાત્ મીઠાનું 993. પડિમાધર શ્રાવકે આણેલો આહાર સાધુઓ નામ દેખાતું નથી, તેથી સર્વથા "અભક્ષ્ય છે” એમ ગ્રહણ કરી શકે કે નહિ ? કહી શકાય નહિ. પરંતુ "જેઓ વિવેકી છે, તેઓ ભોજન અવસરે પ્રાસુક મીઠું એટલે બલવન વાપરે છે, 993. પડિમાધર શ્રાવક પોતાને માટે લાવેલો આહાર પણ સચિત્ત મીઠું વાપરતા નથી.” આવા અક્ષરો જો સાધુઓને વહોરાવે તો લેવો કલ્પ છે. શાસ્ત્રમાં છે. 996. "રાત્રિમાં તમામ અન્ન-પાણીમાં તરૂપ સૂક્ષ્મ 970. કેરીના ગોટલાના રસમિશ્રિત છાશ અને સાકર જીવો ઉપજે છે અને સવારે નાશ પામે છે." આ વાત ખાંડ વગેરે મીઠારસ મિશ્રિતછાશ અથવા ઉષ્ણ અને સત્ય છે કે અસત્ય છે ? ઠંડુ પાણી અથવા વરસાદનું અને કૂવાનું પાણી એક 996. "સમગ્ર અન્નપાણીમાં રાત્રિએ સૂક્ષ્મજીવો ઉપજે દ્રવ્ય ગણાય કે જુદા જુદા દ્રવ્ય ગણાય ? છે અને સવારે નાશ પામી જાય” આ વાત શાસ્ત્રમાં 970. ખાટી, મધુરી છાશ વગેરે એક દ્રવ્ય ગણાય કોઈ પણ ઠેકાણે લખેલી જાણવામાં નથી. 1004. બીઆસણું કરનારને ઉલ્ટી થઈ હોય, તો 985. સામાયિક, પોસહ, વગેરેમાં ઉપવાસ કર્યો બીજી વખત જમવું કહ્યું કે નહિ ? હોય, તો સાંજની પડિલેહણમાં મુહપત્તિ પડિલેડી 1004. બેસણું કરવા બેસવાના જ આસને ઉલ્ટી થઈ પચ્ચક્ખાણ કરાવાય છે અને એકાસણું વગેરે કર્યું હોય અને મુખશુદ્ધિ કરી હોય, તો બીજી વખત જમવું હોય, તો વાંદણા દેવડાવીને પચ્ચક્ખાણ કરાવાય છે. કહ્યું છે, અન્યથા કલ્પતું નથી. તેનું શું કારણ ? 1014. શ્રાવકો દાતણ કરીને દેવપૂજા કરે કે એમને 985. સામાચારી વગેરે ગ્રંથોમાં "ભોજન કર્યું હોય, એમ કરે ? તો વાંદણા દેવડાવી પચ્ચકખાણ કરાવવું” એવા અક્ષરો 1014. શુર્વિઃ પુષ્પાષિતોત્રે આ યોગશાસ્ત્ર છે અને ઉપવાસમાં વાંદણાંનો અધિકાર નથી, પણ વગેરેના વચનથી મુખ્ય વૃત્તિએ દાતણ કરીને દેવપૂજા મુહપત્તિ તો પડિલેહવી જોઈએ કેમકે "તે વિના કરે, પણ પોસહ, ઉપવાસ વગેરે તપ કરવાની પચ્ચક્ખાણ શુદ્ધ થતું નથી” એમ સામાચારી છે તેમજ ઈચ્છાવાળા તો દાતણ કર્યા સિવાય પણ દેવપૂજા કરે, ઉપધાનમાં પણ તે પ્રમાણે જ કરાવાય છે. કેમ કે પચ્ચખાણનું બહુ ફલ છે, એમ જણાય છે. 992. શ્રાદ્ધવિધિ ગ્રંથ મુજબ જલમાર્ગથી સો યોજનથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy