________________
160 રિસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ
સેનપ્રશ્નગ્રંથમાંથી લઈને રજૂ કરવામાં આવ્યા છે.
પ્રસ્તુત પુસ્તકમાં શ્રીહેમરત્નવિજયજીએ આજના
જમાનામાં વધી રહેલ ફાસ્ટફૂડ, ટીનફૂડ, પ્રોસેસ્ટફૂડ, કૃત્રિમ વાંચકોના ઉદ્ગારોને
બનાવટો વગેરેના ઉપયોગ સામે લાલબત્તી ધરી છે.
આડેધડ વપરાતી એલોપથી દવાઓની ભયજનક બાજુઓ ગુજરાત સમાચાર લખે છે કે......... પણ રજૂ કરી છે અને ઉપવાસનું મહત્ત્વ સમજાવ્યું છે. માંસ,
જ આહાર વિહાર વિષે વિચારતા કરી મદીરા, મીઠું, ખાંડ વગેરેના ઉપયોગથી શરીરને થતા મકે તેવું જૈનમનિ પંન્યાસ શ્રીહેમરત્નવિજયજી નુકશાનો વિષે પણ તેમણે ઉદાહરણ સાથે સમજૂતી આપી
છે. આજકાલ શાકાહાર ઉપર ડૉકટરો અને કૃત પુસ્તક રિસર્ચ ઑફ ડાઇનીંગ ટેબલ.
આરોગ્યશાસ્ત્રીઓ વિશેષ ભાર મૂકી રહ્યા છે, પરંતુ પ્રસ્તુત થોડાંક વર્ષો પૂર્વે મેડિકલ સાયન્સ એવી માન્યતા
પુસ્તકમાં શાકના ઉપયોગને પણ હાનિકારક ગણવામાં ધરાવતું હતું કે રોગો માટે બહુધા પ્રદૂષણ, પર્યાવરણ અને
આવ્યો છે. કેટલાક લોકોને કદાચ આ મુદ્દો વિવાદાસ્પદ વાઈરસ જવાબદાર છે. હવે એથી આગળ વધીને
લાગવા સંભવ છે. આહારવિહારની ભૂલોને પણ રોગ પાછળનું એક મહત્ત્વનું
પુસ્તકની ભાષા સરળ અને રસાળ છે. આજની પરિબળ માનવામાં આવી રહ્યું છે. જે વાત મેડિકલ સાયન્સ
યુવા-પેઢી પુસ્તક વાંચવા પ્રેરાય અને તેને તે બોધગમ્ય આજે કરી રહ્યું છે, તે જ વાત હજારો વર્ષ પૂર્વે આપણાં
બને એ આશયથી કદાચ અંગ્રેજી શબ્દોનો વધારે પ્રયોગ શાસ્ત્રોમાં કહી છે. આયુર્વેદને તો હવે પશ્ચિમના લોકો
કરવામાં આવ્યો છે. આજની પેઢીમાં હૉટલ, રેસ્ટોરન્ટ પણ માનથી જુએ છે. તે ઉપરાંત પુરાણો, જૈન ધર્મગ્રંથો
અને લારી-ગલ્લાં પર મળતી વાનગીઓ આરોગવાનું વગેરેમાં શું ખાવું અને શું ન ખાવું તેની ખૂબજ વિસ્તૃત
વલણ વધતું જાય છે. આની સામે તેમણે બહારના પદાર્થો ચર્ચા કરવામાં આવી છે.
કેવા ભેળસેળવાળા અને બિનઆરોગ્યપ્રદ હોય છે તે જૈનમુનિ પંન્યાસ શ્રીહેમરત્નવિજયજીએ જૈન
દાખલાઓ સાથે સમજાવીને યુવાનોને બહારની, હૉટલી ધર્મગ્રંથો ઉપરાંત પ્રભાસપુરાણ, નીતિશાસ્ત્ર, યોગશાસ્ત્ર આદિ ૧૪ જેટલાં ગ્રંથોનો આધાર લઈને “રિસર્ચ ઑફ
વાનગીઓ ન ખાવા અનુરોધ કર્યો છે. તેમણે
મધ, માખણ,મેંદો વગેરેથી પણ દૂર રહેવા સૂચવ્યું છે, જે ડાઈનીંગ ટેબલ' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં
કદાચ આજના જમાનામાં પાળવું લોકોને મુશ્કેલ લાગે. આહારવિહારના નિયમોની, તેના ભંગની, અયોગ્ય
પુસ્તકની છપાઈ, ટાઈપ વગેરે ખૂબ આકર્ષક છે. આહારવિહારથી શરીરને થતા રોગોની વિસ્તારપૂર્વક ચર્ચા
રંગીન તસ્વીરો, ચાર્ટ, ટેબલ વગેરેથી તે નયનરમ્ય બન્યું કરવામાં આવી છે. આ પુસ્તકની એક નોંધપાત્ર વાત એ
છે, સાથે સાથે સામાન્ય માણસો, કિશોરો, ઓછું ભણેલા છે કે તેમાં જૈનદર્શનની દૃષ્ટિએ આહારશુદ્ધિના નિયમો
લોકોને સમજવામાં તેનાથી આસાની રહે તેમ છે. ટૂંકમાં દર્શાવ્યા હોવા છતાં મોટા ભાગના વિષયોમાં આધુનિક
પંન્યાસ શ્રી હેમરત્નવિજયજીનું આ માહિતીપ્રદ પુસ્તક વિજ્ઞાનનો અભિગમ અને આધાર લેવામાં આવ્યો છે. જરૂર પડે કેટલાંક કથા પ્રસંગો અને સત્ય ઘટનાઓનો પણ
આપણને આહારવિહાર વિષે વિચારતા કરી મૂકે તેવું છે. આશરો લેવામાં આવ્યો છે. પુસ્તકના શરૂઆતના ચાર
છે “રીસર્ચ ઑફ ડાઈનીંગ ટેબલ'ના પુસ્તક પ્રકરણો આહારશુદ્ધિની ભૂમિકારૂપે છે. ત્યાર પછી ૨૨
પરિચયે આ પત્ર લખવાનું પ્રયોજન ઉભું કર્યું. ગુજરાત જેટલા અભક્ષ્ય પદાર્થો અંગેની માહિતી સચિત્ર, રંગીન
સમાચારે આપના એ પુસ્તકને ન્યાય આપવા સારો પ્રયત્ન તસ્વીરો સાથે આપવામાં આવી છે. ઉત્તરાર્ધમાં મેગેઝીનો,
કર્યો છે. સંવત્સરીના શુભ દિવસે હજારો જૈનોને સમયસર વર્તમાનપત્રો વગેરેમાં પ્રકાશિત થયેલા, પ્રસ્તુત વિષયને
આ માર્ગદર્શન અનાયાસે મળી ગયું. નવા છેતરામણા અનુમોદન આપતાં, જુદાં જુદાં લેખકોના લેખોનો સમાવેશ
રૂપરંગ સાથે ઘરમાં ઘૂસી ગએલા અભક્ષ્યને દૂર કરવામાં કરવામાં આવ્યો છે. અંતે, આજથી ચારસો વર્ષ પૂર્વે
જૈનોને સફળતા મળશે. - જયેશમાંડણકા અક્ષરધામ, ગાંધીનગર, પૂછાયેલા આહારસંબંધિત કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તરો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org