________________
1025
છે. પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે વનમાં (4) ચરકે વિસર્પ ચિકિત્સામાં સાક્ષાના એકવાર બધાને તરસ લાગી એટલે નકુલ બધા માટે દરિતનાં ૫ રેવનાશ્વ વિદિનY ચિ. પાણી લેવા ગયો. ત્યાં એણે એક સરોવર. જોયું એટલે ૨૧-૧૭. અર્થાતુ શાકો, હરિતક (કચુંબર) અને તે તેમાંથી પાણી ભરવા લાગ્યો. તો ત્યાં સરોવરમાં વિદાહી પદાર્થોનું સેવન કરનારને વિસર્પ (ચામડીનો એક બગલો ઉભેલો હતો. (જે ખરેખર શ્રાપિત યક્ષ શીળસ જેવો રોગ) થાય છે. એટલે કે આ સૂચવે હતો.) તેણે તેને અટકાવ્યો અને કહ્યું, “આ મારું છે કે શાક. હરિતક અને વિદાહી ચીજો વિસર્પમાં સરોવર છે અને જો તું મારા પ્રશ્નોનો ઉત્તર આપશે રક્તને બગાડનાર છે. આજની એસીડીટીમાં બળતો તો જ તને પાણી ભરવા દઈશ.' પરંતુ નકુલે આ દાહ કેટલો વ્યાપક છે એનું આ જ એક મુખ્ય કારણ ગણકાર્યું નહિ ને ઘડો ભર્યો એટલે તે મરણ પામ્યો. નથી લાગતું ? આમ એક પછી એક બધા ભાઈઓ આવ્યા અને
ભાવપ્રકાશ : મરણ પામ્યા. છેલ્લે યુધિષ્ઠિર આવ્યા. તેમને પણ
प्रायः शाकानि सर्वाणि, विष्टम्भिनि गुरुणिच । . . બગલાએ ચેતવણી આપી એટલે યુધિષ્ઠિરે કહ્યું: ‘તારા
रुक्षाणि बहु वचाँसि, सृष्टविण मारुतानि च ।। શું પ્રશ્નો છે ?' યક્ષ અને યુધિષ્ઠિરનો આ સંવાદ
અર્થાત્ લગભગ બધા શાકો પચવામાં ભારે અને જાણીતો છે.
ગુડગડાટ (ગેસ) ઉત્પન્ન કરનાર છે. તે રૂક્ષ છે અને યક્ષે જે અનેક પ્રશ્નો પૂછયા તેમાંનો એક પ્રશ્ન
દસ્તને સાફ લાવનાર છે. હતો નો મોજો ? અર્થાતુ કોણ આનંદમાં રહે છે ?
शाकं भिनत्ति वपुरस्थिं निहन्ति नेत्रं, યુધિષ્ઠિરે જવાબ આપ્યો 'પશ્ચમે મદિન वर्ण विनाशयति रक्तमथापि शुक्रम् । षष्ठे वा शाकं पचति स्वे गृहे, हे वारिचर! स प्रज्ञाक्षयं च कुरुते पलितं च नूनम्, મોત્તે ' અર્થાત્ જેના ઘરમાં પાંચમે કે છ દિવસે
हन्ति स्मृतिं गतिमिति प्रवदन्ति तज्ज्ञाः ।। શાક રંધાય છે, તે આનંદમાં રહે છે. એટલે કે અર્થાતુ શાક શરીર અને અસ્થિને ભાગી નાંખે છે. અઠવાડિયામાં એક જ વાર જે શાક ખાય છે તે નેત્રનો નાશ કરે છે, વર્ણનો વિનાશ કરે છે અને રક્ત આનંદમાં રહે છે.
તથા શુક્રનો પણ નાશ કરે છે. બુદ્ધિનો ક્ષય કરે છે આ થઈ પુરાણોની વાત. હવે આયુર્વેદના
અને વળીયાંપળીયાંને ચોક્કસ લાવનાર છે. સ્મૃતિનો શાસ્ત્રકારોએ શાક માટે શું કહ્યું છે તે જોઈએ. નાશ કરે છે એમ જ્ઞાની પુરુષો કહે છે. અમરકોષમાં શાક શબ્દની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે. શાપુ સર્વ૬ વસતિ પોતે (1) શક્યતે મોવતુમ - જેના વડે ખાઈ શકાય
હેતવો ટેટુ વિનાશનાય.
तस्माद् बुधः शाकविवर्जनं तु, છે, ખોરાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે એ અર્થ છે
कुर्यात्तथाऽम्लेषु स एव दोषः ।। એટલે કે સ્વાદ માટે ખવાય છે.
(માવDાશ – રાવ) (2) શયતિ શોઃ 1નુર | ધાતુક્ષયે અર્થાત શાકમાત્રમાં રોગો રહેલા છે અને એથી તે Bરિત્રાત્તા શરીરને સૂકવી નાંખનાર, ધાતુઓનો દેહના વિનાશનું કારણ બને છે અને આથી બુદ્ધિમાનું ક્ષય કરીને શરીરને પાતળું બનાવનાર.
માણસે શાક ખાવાનું છોડી દેવું જોઇએ. જે દોષો (3) ચરકે શાકવર્ગ, ફલવર્ગ અને હરિતક એમ શાકમાં કહ્યા છે તે દોષો ખાટા પદાર્થોમાં પણ છે. ત્રણ વર્ગો આપ્યાં છે. હરિતક એટલે જે કાચાં ખાઈ (ભાવપ્રકાશ-પૂર્વમંડ) (સસ્તું સાહિત્ય) શકાય છે તે. આજનાં કચુંબર કે Salad.
(શ્લોક ૧ થી ૪ પાનું - ૪૪૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org