SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાથી સ્વીકારી લેવા જોઈએ. હારી થાકીને ડૉકટરની એસ. જેવી ડીગ્રીઓવાળી વેલ એજ્યુકેટેડ અને સૂચનાનો અમલ કરવા કરતાં પ્રભુની આજ્ઞાનો આદર ઇટેલીજેટ ગણાતી હોવા છતાંય ભક્ષ્યાભર્યની કરવો સારો છે. હાર્ટએટેક આવે ને ડૉકટર લુમ્ની બાબતમાં સાવ અંગુઠા છાપ કહેવાય એવી આજની રોટલી ખવડાવે એના કરતાં બેટરી છે કે આપણે જાતે મૉડર્ન વપૂરો અને યુવતીઓને અત્યંત ઉપયોગી નિવડે જ સમજીને વિગઈઓનો (ફેટ) પરિત્યાગ કરી દઈએ. તે રીતે પાઠ્યપુસ્તકની પદ્ધતિથી પ્રસ્તુત પુસ્તકનું કેન્સર થયા પછી તમાકુ અને શરાબ તો છોડવા જ આલેખન કર્યું છે. લેખન પ્રકાશનના યજ્ઞમાં મારા પડે છે. પણ જો આજે છોડી દઈએ તો કેન્સરની શિષ્યો મુનિશ્રી વિરાગરત્ન વિ., મુનિશ્રી ભક્તિરત્ન જાલિમ બીમારીથી બચી શકીએ છીએ. સામે જો લાકડી વિ., મુનિશ્રી પ્રશમરત્ન વિ., મુનિશ્રી મોક્ષેશરન દેખાય તો એક કત્તા ભી વાપસ લોટ જાતા હૈ. માણસને વિ. મુનિશ્રી પુનિતરત્ન વિ., મુનિશ્રી આગમરત્ન નજર સામે આટલા બધા દર્દો, દર્દીઓ અને હોસ્પિટલો વિ. આદિ મારો પડછાયો બનીને સહાયક બન્યા છે. દેખાતી હોવા છતાં એ હૉટલોથી કેમ પાછો ફરતો તમા તમામ મેટરને સુંદર રીતે કમ્પોઝ કરી આપવામાં નથી એ મને હજી પણ સમજાતું નથી. હાય ? ભદ્રેશભાઈ (મારુતિ પ્રિન્ટર્સ અમદાવાદ) તથા કલર પ્રિન્ટિંગના કાર્યમાં ધર્મેશ શાહ (શાર્પ ઓફસેટ - ચાતુર્માસ દરમ્યાન બુધવારે ચાલતા રાજકોટ) સતત સહાયક બન્યા છે. ફોટોગ્રાફીનું કામ આહારશુદ્ધિના સમગ્ર સજેકટને પુસ્તકરૂપે પ્રકાશિત જરા “ટક' હતું. જોઈતી બધી સામગ્રીઓ મેળવવાનું કરવા માટે ઘણા સંઘોનો આગ્રહ હતો. મારી પ્રવચન પણ મુશ્કેલ હતું તેમ છતાં મારો યુવાશિબિરાર્થી હરેશ નોટમાં બધા પોઈન્ટ્સ પણ ઘણા વખતથી સંકલિત મહેતા (પાર્લા) રેસ્ટોરંટો, શાકમાર્કેટોથી માંડીને શોપીંગ કરીને રાખ્યા હતા. ન્યુઝપેપર અને મેગેઝીનોના કટીંગો સેન્ટરો સુધી ઠેર ઠેર ફર્યો અને જોઈતી સામગ્રીના પણ લાંબા સમયથી સાચવી રાખ્યા હતા. જોગાનુજોગ ફોટોગ્રાફ સ્નેપ કરી લાવ્યો. તેનો ઉત્સાહ અને લાગણી શાહપુર (જિ. થાણા)માં દોઢમાસ સ્વાધ્યાયાર્થે મેં દાદ માગી લે તેવા છે. સ્થિરતા કરી તે દરમ્યાન આહારશુદ્ધિ વિષયનું પુસ્તકનું પ્રથમ પ્રુફ હાથમાં આવ્યા બાદ તે આલેખન અને સંકલન પરિપૂર્ણ કર્યું. મેટર કેટલાક સાધુ-સાધ્વીજી મહારાજોને તથા કેટલાક આજકાલ ડાયનીંગ ટેબલ પર ઉતરી પડેલી રસોડાની વ્યવસ્થા સંભાળતા શ્રાવકોને વાંચવા માટે ઘણી બધી નવીનવી વેરાઈટીઝોની ભક્ષ્યાભઠ્યતા હજી આપ્યું હતું. તેથી મારી જાણ બહારની પણ કેટલીક નક્કી કરી શકાઈ નથી. કેમકે તેની પાક પદ્ધતિનો વાતો જાણવા મળી હતી. તે પ્રમાણે યોગ્ય સુધારો અમને પૂરો ખ્યાલ નથી. જૂની કેટલીક ખાદ્ય સામગ્રીમાં પણ કર્યો છે. હજુ પણ વાંચકો તરફથી કંઈ સૂચનો પણ હજુ કેટલાક મતાંતરો પ્રવર્તે છે. વળી કેટલીક મળશે તો તેનો યથાયોગ્ય ઉપયોગ કરશું. પ્રાન્ત ચીજોની બનાવટમાં ગરબડ થઈ હોય તો ભક્ષ્ય હોય કલહંસની પાંખ જેવા ઉજજવલયશને ધરાવતા તે છતાં પણ અભક્ષ્ય બની જાય છે. એટલે પુસ્તકના તીર્થસમા ચતુર્વિધ શ્રી સંઘના ચરણોમાં મસ્તક મૂકીને વાંચન પછી વાંચકો તરફથી ઘણા પ્રશ્નો આવશે. વિરમું છું. જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો જેનું સમાધાન આગામી આવૃત્તિમાં કરી દઈશું. વાંચકો મિચ્છામિ દુક્કડમું માગું છું. તરફથી ‘ચાલો જિનાલયે જઈએ' પુસ્તકના પ્રકાશનને લાટદેશે, નર્મદાતીરે, - ૫, હેમરત્ન વિજય જે અદ્દભુત પ્રતિસાદ મળ્યો છે તે જોયા પછી પ્રસ્તુત ભૃગુકચ્છ-ભરૂચનગરે, વિ.સં. ૨૦૫૨, શૈ.વ. ૫ પ્રકાશન પણ આજની પીન્ઝા અને ફેંકીવાળી યુવા- સમડીવિહારપ્રાસાદસ્થિત- સોમવાર, તા. ૮-૪-૯૬ પેઢીને તથા બી.એ., બી.કોમ. અને એમ. બી. બી. શ્રી મુનિસુવ્રતસ્વામિસાન્નિધ્ય. IT TU ena
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy