________________
85
વેળા-કવેળાની ભાંજગડ કરવા રહ્યાં તેમાં કેવો મહાનું ભક્તિ કરી શકાય. ઠરાવ મંજૂર થઈ ગયો અને લાભ તમે ગુમાવી દીધો. આવેલા બે ભાઈઓમાંથી બીજા જ દિવસથી રોજેરોજ સાધર્મિકની ભક્તિનો એક ભાઈ તીર્થકરનો આત્મા હતો અને બીજો ભાઈ પ્રારંભ થઈ ગયો. ગણધરનો આત્મા હતો. આવા ઉચા આત્માઓ
|| 3. અનુકંપાદાન :] આંગણેથી આવીને ચાલ્યા ગયા તેનો અફસોસ
જમવાના અવસરે દીન-દુ:ખી, ગરીબોને તથા જીંદગીભર સાલ્યા કર્યો. શાસ્ત્રોમાં શ્રી સંઘને ‘રોહણાચલ’ કહેવાયો છે. જેના ગર્ભમાં આવા અનેક
અબોલ મુંગા પશુઓને પણ ભૂલી શકાય નહિ, આ રત્નો પાકતા હોય છે. કયો માણસ કયારે કયાં પહોંચે
બધાને સાચવવાની જવાબદારી ઘર માંડીને બેઠેલા તે કહી શકાય નહિ.
ગૃહસ્થની છે. ઘર-સંસારના ઘોર પાપની સામે જો
કશું જ પુણ્યકાર્ય ન હોય તો સંસારસાગર શી રીતે B. મારા એક વૃદ્ધ શિષ્ય હતા. મુનિ સુધર્મ
તરી શકાય ? પુણ્યના ઉદયથી જે લક્ષ્મી મળે છે, તે રત્ન વિજય તેમનું નામ હતું. વિ.સં. ૨૦૪૨માં તેઓ મુંબઈ મલાડ મુકામે કાળધર્મ પામ્યા હતા. અગ્નિ
એકલપેટા થઈને ભોગવવા માટે નથી. એ લક્ષ્મીને સંસ્કારનો લાભ મોટી રકમ બોલીને એક શ્રાવકે
ચારે કોર પુણ્યકાર્યમાં વેરતા રહેવું જોઈએ. વખાનો લીધો હતો. સ્મશાનેથી પાછા ફર્યા બાદ મેં તેમને
માર્યો કોઈ ઘર આંગણે આવી ચડે તો તેને કયારેય પૂછયું કે આ લાભ લેવાની તમને ભાવના કયાંથી
ધૂત્કારવો નહિ. કોઈ પણ દર્શનના બાવા, જોગી, થઈ ? એમણે કહ્યું કે આપના શિષ્ય ગૃહસ્થાવાસમાં
સંન્યાસી પણ આંગણે આવી ચડે તો તેમને પણ અવસર હતા ત્યારે રોજ એક શાવકને ઘરે જમવા માટે લડ ઉચિત ઔચિત્યદાન કરવું જોઈએ, પણ કોઈનેય ખાલી જતા. એકવાર મને પણ લઈ ગયેલા. ખબ આગ્રહ હાથે તો પાછા ન જ જવા દેવા જોઈએ. કરીને મને જમાડયો હતો. તે દિવસથી મનમાં કેટલીક સાવધાની : ગાંઠ વાળેલી કે મારા ઘરે તેડીને તેમને પણ એકવાર | A. કોઈપણ યાચકને જે કંઈ ચીજ આપો તે સારી રીતે જમાડીશ, પણ અફસોસ ! તેમની દીક્ષા ચીજ સારી હોવી જોઈએ. સાવ નાખી દેવા જેવી ન થઈ ગઈ અને મારા માથે ઋણ રહી ગયું. આ ઋણ આપવી. ફેડવા માટે આ છેલ્લો અવસર હતો. મારાથી આ
B. યાચકને આપતી વેળાએ પણ તેનું સ્વમાન અવસર કેમ જવા દેવાય ? રૂા. ૩૫000માં આદેશ
હણાય નહિ તે રીતે પ્રેમપૂર્વક આપવું. આપણે તેની મેળવીને તેમને એકવારની સાધર્મિક ભક્તિનું ઋણ
પર ઉપકાર કરી રહ્યા છીએ એવો અહંકાર ન કરવો. ચૂકવ્યું હતું.
- c. આંગણે ઉભેલા કોઈપણ યાચકને કયારેય - c. પૂણીયા શ્રાવકે પ્રભુના શ્રીમુખે સાધર્મિક
ધૂત્કારવો નહિ. હડધૂત કરવો નહિ. કોઈના પણ ભક્તિનો મહિમા જાણ્યા બાદ ઘરે આવીને વ્યવસ્થા ગોઠવી દીધી. પત્નીને કહ્યું કે આપણી રોજની આવક
નિસાસા લેવા નહિ. એટલી છે કે એમાં બે થી ત્રીજાને જમાડી શકાય | D. શેરીના કૂતરા, ગાયો, કબૂતર, ચકલાં તેમ નથી. તેથી તું અને હું જો વારાફરતી ઉપવાસ આદિ બધાને યાદ કરીને સહુને યથાયોગ્ય આપવાનો કરીએ તો એકની રસોઈ વધે તેમાંથી બીજા સાધર્મિકની ખ્યાલ રાખવો જોઈએ.
e
Education International
ersona & Prato Use Only
www.jainelibrary.org