________________
જો રસોડાનું મેનું બદલાઈ જાય. બહારનું ખાવાનું તપો કરતા હોય છે. જૈનોમાં ગલ્લાવ્રત, બંધ થઈ જાય અને જિનેશ્વરદેવે ફરમાવેલી પર્યુષણાપર્વ, ઓળી, અઠ્ઠાઈ, અામ વગેરે. આહારશુદ્ધિ આચરણમાં મૂકાઈ જાય તો માત્ર છ અજૈનોમાં ગૌરીવ્રત, શ્રાવણીયા સોમવાર, ગણેશ મહિનામાં જ ગેરંટી સાથે ફરી પાછા બધાના ચતુર્થી, નવરાત્રી આદિ તપો છે. વર્ષાકાળમાં જ સ્વભાવ બદલાઈ જાય અને બધા કજીયા શાંત થઈ આ બધા તપો કરવાનું કારણ એ હતું કે ચોમાસામાં જાય. બહારના પદાર્થો, ઠંડા પદાર્થો, ફ્રીઝના જઠરાગ્નિ બિલકુલ મંદ પડી જાય છે. તે દિવસોમાં પદાર્થો, કંદમૂળ, માંસાહાર, મેંદાની ચીજો, સાકરથી જેટલા ઉપવાસ વધારે થાય એટલું આરોગ્ય વધુ ભરપૂર ચીજો, દ્વિદળ અને અભક્ષ્ય. આવા કજીયા જળવાય. ખાવાથી તબિયત બગડતી અટકે અને પેદા કરાવનારા જે કેટલાક પદાર્થો છે, તેને તો નિરોગી રહીને લોકો વધુમાં વધુ સત્કાર્યમાં પ્રવૃત્ત આજે જ રસોડામાંથી તગેડી મૂકવા જોઈએ. આપણે રહી શકે માટે આવા તપો ગોઠવેલા. આગળ આ એકેક ચીજના ગુણદોષને વિચારશું. આવી અનેક બાબતો ધર્મના સ્વરૂપે અત્યારે તો તમને એટલું જ જણાવવું છે કે આ લોકજીવનમાં ઉતારી શકાતી હતી, પણ છેલ્લા બધા પદાર્થોનો ત્યાગ માત્ર હિંસા-અહિંસા પર કેટલાક વર્ષોમાં યુનિવર્સિટીમાં ભણી-ગણીને સાહેબ નિર્ભર નથી, પણ સાથોસાથ એમાં ફીઝીકલહેલ્થ બનીને જે પેઢી બહાર આવી છે. તેની આગળ અને મેન્ટલહેલ્થનું આરોગ્ય વિજ્ઞાન પણ જોડાયેલું હવે ધર્મનો બેઈઝ કામ લાગતો નથી. લૉર્ડ છે. એટલું તમે નિશંકપણે માનજો
મેકોલોની શિક્ષણ પદ્ધતિએ અંતરમાંથી ધર્મશ્રદ્ધાને ધર્મ દ્વારા વિજ્ઞાન :
નષ્ટ કરી નાખી છે. હવે તો હાઉ એન્ડ વ્હાયનો - આ દેશમાં પૂર્વના કાળમાં જીવો એટલા જમાનો આવ્યો છે, એટલે પરિસ્થિતિ એવી આવી સરલ, ભદ્રિક અને ધાર્મિક હતા કે તેમને ગઈ છે કે ધર્મની વાત પણ હવે અમારે સાયંસનો આરોગ્યની, આહારની કોઈ વાત સમજાવવી હોય બેઈઝ બનાવીને પછી તમારા ગળે ઉતારવી પડે તો એમાં ધર્મનો બેઈઝ આપવો પડતો હતો. ધર્મના છે . ખેર ! કશો વાંધો નથી. કેમકે દરેક દ્વારેથી એમને કોઈપણ ચીજ સરળતાથી સમજાવી ધર્મસિદ્ધાંતની પાછળ ચોર કોકને કોક સાયંસ શકાતી. એટલે પૂર્વના ઋષિઓએ આરોગ્યની અવશ્ય છૂપાયેલું રહ્યું છે. હવે આપણે એ સાયંસને કેટલીક બાબતો ધર્મના બેઈઝથી લોકજીવનમાં ઉતારી અને ધર્મસિદ્ધાંતને સમજશું. દીધેલી. દરેક ધર્મમાં વધુને વધુ પર્વો અને તહેવારો વર્ષાકાલમાં આવે છે. તે સમયે સહુ ભિન્ન ભિન્ન
આંતરરાષ્ટ્રીય સંમેલનો દર બે વર્ષે એક વેળા આંતરરાષ્ટ્રીય શાકાહારી સંમેલન દુનિયાના જુદા જુદા દેશોમાં મળે છે. છેલ્લે સંમેલન અમેરિકાની મેઈન યુનિવર્સિટીના કૅમ્પસ પર મળ્યું હતું. તેમાં હજારો અમેરિકનો અને સેંકડો જાપાનીઝ, જર્મન, ભારતીય, ઑસ્ટ્રેલિયન વગેરે વિદેશી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આવા સંમેલનોમાં શાકાહારને અનેક જુદા જુદા દષ્ટિકોણથી તપાસવામાં આવે છે. ધાર્મિક, વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રીય, યૌગિક વગેરે દષ્ટિકોણથી ચર્ચા થાય છે. ચર્ચાવિચારણા અનેક પેટાવિભાગોમાં વહેંચીને કરાય છે. દાખલા તરીકે ધાર્મિક દષ્ટિકોણ રજૂ કરનારા યહુદી હોય કે ખ્રિસ્તી હોય કે પારસી પણ હોય. વિજ્ઞાનના મથાળા હેઠળ ઈકૉલૉજી, શરીરરચના, વૈદક, પોષણશાસ્ત્ર વગેરે વિવિધ ક્ષેત્રે શાકાહારની છણાવટ કરવામાં આવે છે. હાલમાં શાકાહાર બાબત એટલું બધું સંશોધન ચાલી રહ્યું છે કે દસ બાર દિવસના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં (પણ એ બધાંની ચર્ચાવિચારણા પૂરી થઈ શકતી નથી.
- શરીર બોલે છે.
IIMOVA
Jul SITA