Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/005277/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર્મ ગ્રંથ-૫ પ્રશ્નોત્તરી ભાગ-૪ T લેખક - સંપાદક ૫ મુનિરાજ શ્રી નરવાહનવિજયજી ગણિવર્ય જ્ઞાનાવરણીય કર્મ આણ્ય કર્મ દર્શનાવરણીય ક વેદનીય કર્મ ગૌત્ર કર્મ Jain Educationa International નામ કિ Personal and Private Use Only મોહનીય કર્મ 男 ..... લાય કર્મ Page #2 -------------------------------------------------------------------------- ________________ કમેગેથ - ૫ ભાગ - ૪ પ્રશ્નોત્તરી લેખક-સંપાદક પૂજ્ય ગણિવર્ય શ્રી નરવાહન વિજયજી મ.સા. -- ----- ------------ - ---- - - આર્થિક સહયોગ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પેઢી ઠે. મધુમતિ - મુ. નવસારી Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ગ્રંથમાળા પ્રકાશન નં. ૧૬ ' - - પ્રકાશક પદાર્થ દર્શન ટ્રસ્ટ આશ્રમ રોડ, અમદાવાદ. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ લેખક કર્મ સાહિત્ય નિષ્ણાત, સિદ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચુડામણિ, સ્વ. આચાર્ય દેવેશ કર્મગ્રંથ - ૫, ભાગ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પ્રશ્નોત્તરી પુસ્તક વીર સં. ૨૫૧૮ સને - ૧૯૯૨ સંવત - ૨૦૪૮ જેઠ વદી-૮ પ્રથમ આવૃત્તિ કિંમત રૂ. ૧૮/ - Jain Educationa International પરમ શાસન પ્રભાવક, પરમ તારક, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામિ, વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મહારાજાના પરમ વિનેય શિષ્યરત્ન કર્મ સાહિત્ય જ્ઞાતા ગણિવર્ય શ્રી નરવાહન વિજયજી મહારાજ સર્વહકક પ્રકાશકને આધીન મુદ્રક : અરિહંત (જીતુ શાહ) ૬૮૭/૧, છીપાપોળ, કાળુપુર, અમદાવાદ-૧. ફોન : ૪૦૭૧૭૩ For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શોીિ સ્થાનો પદાર્થ દર્શન ટ્રસ્ટ એ સરિતા દર્શન, જયહિંદ પ્રેસ સામે, આશ્રમરોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯. ટે.નં. ૪૦ ૨૩૩૭ (૨). જંયતિલાલ પી. શાહ ૬૯૬, નવા દરવાજારોડ, માયાભાઈની બારી પાસે ડીવાડીલાલ એન્ડ કુંના મેડા ઉપર, ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ ૩૮૦ ૦૦૧. ટે. નં. ૩૮૨૩૧૫ (૩) સુનીલભાઈ કે શાહ ઠે. ૪/૪૩ પહેલે માળે, સૂર્યનગર હાઉસીંગ સોસાયટી, સહરાનો દરવાજે, સુરત - ૧૦. અશ્વિન એસ. શાહ ૧૧, સુખસાગર એપાર્ટમેન્ટ, સુખીપરા રેલ્વે ક્રોસીંગ પાસે, જૈનનગર, પાલડી, અમદાવાદ-૩. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ( પ્રકાશકીયર - --- છે --- - -- - - ---- ------ -- - - પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના ૧૫મા પુસ્તક તરીકે કર્મગ્રંથ-૫ પ્રશ્નોત્તરી ભાગ-૩ પ્રકાશિત થયા પછી ખૂબ ટુંકા ગાળામાં અમે કર્મગ્રંથ ૫ પ્રજોત્તરી ભાગ-૪ પ્રોત્તરી ગ્રંથમાળાના ૧૬માં પુસ્તક તરીકે આપની સમક્ષ રજૂ કરી શક્યા છીએ તેનો સંપૂર્ણ યશ નવસારીના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પેઢીના ઉદારચિત્ત, | ટ્રસ્ટીઓને ફાળે જાય છે. અમે તો હજુ પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ તરફથી ભવિષ્યમાં પણ સારો એવો સહયોગ મળી રહેશે કે જેથી અપ્રગટ એવું, ખૂબ જ મનન કરી કર્મના રહસ્યને સમજવામાં સહાયક બને તેવું સાહિત્ય અમે તેઓના સહયોગના સહારે જિજ્ઞાસુવર્ગ, સમક્ષ મુકી શકીશું. ગ્રંથ બાબત તો અમારે કાંઈ જ કહેવાનું નથી. એને સમજનાર વર્ગ તરફથી વારંવાર આવા પુસ્તકો પ્રગટ કરવા માટેની આવતી માગ એ જ એની ચાહનાનો પૂરાવો છે. લેખક-સંપાદક ગણિશ્રીના આશયથી અવર કાંઈ છપાઈ ગયું હોય અગર પ્રેસે દોષ કે તપાસણીની ખામીને કારણે ભૂલો રહી જવા પામી હોય તો તે બદલ ક્ષમા માગીએ છીએ અને તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર ભાવે વિનંતી કરીએ છીએ. ફરી એક વાર આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપનો આર્થિક સહકાર જેટલો જલદી સાંપડશે, સાહિત્ય તેટલું જ જલદી આપના કરકમળમાં આવી મળશે. શાન ખાતાની રકમનો પણ સ્વીકાર કરવામાં આવે છે. એ જ પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સૂચના છે. આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન - જ્ઞાનભંડારોની જાળવણીપૂજય સાધુ સાધ્વી ભગવંતોની અધ્યયન વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય છે કે યથાશક્તિ શ્રાવકોએ જ અદા કરવાનું છે તે શક્ય ન હોય અને જ્ઞાનનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ તેમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે. તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંઘો હસ્તકના જ્ઞાન ભંડારોને જ ગ્રંથ સાદર સમર્પિત કરાશે. ગૃહસ્થોએ આ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂં મૂલ્ય જ્ઞાનખાતે અર્પણ કરીને જે વસાવવો અને જ્ઞાનભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઈ પણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ * * * (શતકનામાં પાંચમો કર્મગ્રંથ ભાગ - ૪) રસબંધાધિકાર વર્ણન પ્રશ્નોત્તરી તથા પ્રદેશબંધાધિકારાદિ પ્રશ્નોત્તરી વર્ણન તિબો અસુહ સુહાણ સંકેસવિસોહીઓ વિવજ્યઓ પંદરસો ગિરીમહિરય જલરેહા સરિસ કસાહિ ૬૩ ભાવાર્થ - અશુભ પ્રકૃતિનો તથા શુભ પ્રકૃતિનો તીવ્રરસ અનુક્રમે સંકલેશ તથા વિશુદ્ધિ વડે બંધાય છે. મંદરસ વિપરીત પણા વડે બંધાય પર્વત-પૃથ્વી-રેતી અને પાણીને વિષે કરેલ રેખા સમાન કષાયો વડે ૬૩ ચઊ ઠણાઈ અસુહો સુહના વિશ્વદેસ આવરણા પુમ સંજલણિગ દૂતિ ચઊ ઠાણ રસા સેસ દુગમાઈ ૬૪ | ભાવાર્થ - અશુભ પ્રકૃતિઓનો ચાર ઠાણીયો વગેરે રસ થાય. શુભ પ્રકૃતિનો વિપરીત પણે ચતુઃસ્થાનાદિ રસ થાય. પાંચ અંતરાય દેશઘાતી આવરણ કરનારી ૭ પ્રકૃતિઓ પુરુષવેદ અને સંજવલન ૪ કષાયો એ સત્તર પ્રવૃતિઓ એક ઠાણીયા, બે ઢાણીયા, ત્રણ ઠાણીયા, ચાર ઠાણીયા રસવાળા છે. અર્થાત્ રસયુક્ત બંધાય છે. ૬૪ રસ (અનુભાગ)નું સ્વરૂપ પ્રમ ૧. સર્વજધન્ય કર્મ વર્ગણાને વિષે રસના પરમાણુ કેટલા હોય ? સર્વજઘન્ય કર્મ વર્ગણાને વિષે સર્વજીવ કરતાં અનંતગુણા રસના પરમાણુઓ હોય છે. પ્રમ ૨. એક એક પરમાણુને વિષે રસવિભાગ (પલિચ્છેદો) કેટલા હોય ? ઉત્તર એક એક પરમાણુઓને વિષે સર્વ જીવથી અનંતગુણા રસવિભાગ (પલિચ્છેદો) હોય છે. પ્રશ્ન ૩. રસવિભાગ (પલિચ્છેદ) કોને કહેવાય? ઉત્તર કેવળજ્ઞાનીઓ પોતાના જ્ઞાનથી જે રસના બે ભાગ ન કરી શકે તે રસ વિભાગ (પલિચ્છેદ) કહેવાય છે. પ્રશ્ન ૪. રસવિભાગ (પલિચ્છેદ)ને શું કહેવાય છે ? ઉત્તર આવા રસંવિભાગ (પલિચ્છેદ)ને ભાવાણું એટલે ભાવપરમાણુ કહેવાય છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫. રસવિભાગની પહેલી વર્ગણા કોને કહેવાય ? હર એક દ્રવ્યપરમાણુ સર્વ જીવથી અનંતગુણા રસવિભાગીયુક્ત. તેના સરખા જ જે બીજા પરમાણુ તેનો સમુદાય, તે સમાન જાતીયવાળા પૂગલોનો સમુદાય. તે પહેલી વર્ગણા કહેવાય છે. પ્રશ્ન ૬. બીજી વર્ગણા કોને કહેવાય? ઉત્તર પહેલી વર્ગણાના સમુદાય કરતાં એક રસવિભાગ અધિક પરમાણુઓનો જે સમુદાય તે બીજી વર્ગણા કહેવાય છે. પ્રશ્ન છે. આવી વર્ગણાઓ કેટલી હોય છે? ઉત્તર આવી રીતે એક એક રસાણુવાળા પરમાણુઓનાં સમુદાયવાળી વર્ગણાઓ વધારતા જઈએ એવી વર્ગણાઓ અનતી હોય છે. પન્ન ૮. કેટલી વર્ગણાઓના સમુદાયને સ્પર્ધક કહેવાય? અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના જીવોના અનંતમા ભાગ જેટલી વર્ગણાઓના સમુદાયને એક પ્રથમ સ્પર્ધક કહેવાય છે. પ્રશ્ન ૯. પ્રથમ સ્પર્ધકની ઉત્કૃષ્ટ વર્ગણાથી બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં કેટલા રસ વિભાગ હોય ? ઉત્તર પ્રથમ સ્પર્ધકની ઉત્કૃષ્ટ વર્ગણામાં જે રસાણુઓ હોય છે. તેમાં ૧-રસાણ ૨-રસાણ ૩-રસાણ વધતાં વધતાં સંખ્યાતા રસાણ કે અસંખ્યાતા રસાણ વૃદ્ધિ થાય તો પણ બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા થતી નથી પણ સર્વ જીવો કરતાં અનંતગુણા રસાણનો સમુદાય થાય ત્યારે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા થાય છે. પ્રશ્ન ૧૦. બીજા સ્પર્ધકની બીજી વર્ગના ક્યારે થાય ? ઉત્તર બીજા સ્પર્ધકની પહેલી વર્ગણામાં ઉત્કૃષ્ટ રસાણવાળી જે વર્ગણાઓ છે. તેનાથી એક રસાણુવાળી વણાઓ તે બીજી વર્ગના કહેવાય છે. પ્રશ્ન ૧૧. બીજા સ્પર્ધકમાં વગણાઓ કેટલી હોય ? ઉત્તર આ રીતે અભવ્યથી અનંતગુણ તથા સિદ્ધનાં જીવન અનંતમા ભાગ જેટલી વર્ગણાઓનો સમુદાય તે બીજું સ્પર્ધક કહેવાય છે. પ્રશ્ન ૧૨. ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણા ક્યારે બને ? ઉત્તર બીજા સ્પર્ધકની ઉત્કૃષ્ટ વર્ગણાથી ૧રસાણ- ૨રસાણ-૩રસાણ યાવત સંખ્યાતા અસંખ્યાતા રસાણ અધિક થાય તો પણ ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણા બનતી નથી, પણ સર્વ જીવો કરતાં અનંતગુણા રસાણુઓ દાખલ થાય ત્યારે ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણા થાય છે. પ્રમ ૧૩. ત્રીજા સ્પર્ધકની વર્ગણાઓ કેટલી હોય ? ઉત્તર અભવ્યથી અનંતગુણ તથા સિદ્ધનાં જીવો કરતાં અનંતમા ભાગ જેટલી વર્ગખાઓનો સમુદાય તે ત્રીજું સ્પર્ધક કહેવાય છે. For Personal and Private Use Only Jain Educationa International Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૧૪. આવા રસ સ્પર્ધકો કેટલા હોય ? તે રસ સ્પર્ધકોનાં સમુદાયને શું કહેવાય ? ઉત્તર આવી રીતે અભવ્યથી અનંતગુણ તથા સિદ્ધનાં જીવનાં અનંતમા ભાગ જેટલા સ્પર્ધકો થાય ત્યારે તે સ્પર્ધકોનાં સમુદાયને એક રસ સ્થાનક કહેવાય છે. પ્રશ્ન ૧૫. સઘળાંય સ્પર્ધકને આંતરે શું શૂન્ય હોય? ઉત્તર સઘળાં સ્પર્ધકને આંતરે સર્વ જીવો કરતાં અનંતી શૂન્ય વર્ગણાઓ હોય છે. પ્રભ ૧૬. રસ સ્થાનકો કેટલાં હોય છે? ઉત્તર આવા રસ સ્થાનકો દરેક આત્મપ્રદેશ ઉપર અનંતા અનંતા હોય છે. પ્રશ્ન ૧૭. અશુભ તથા શુભ રસ કોના સરખો કહેલો છે? ઉત્તર અશુભ રસ લીમડાના રસ જેવો જ્યારે શુભ રસ શેરડીના રસ જેવો કહેલો છે. પ્રમ ૧૮. અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ ક્યા પરિણામથી બંધાય ? અશુભ ૮૨ પ્રકૃતિઓનો તીવ્ર રસ સંક્લેશ, એટલે કે કષાયની તીવ્રતાથી જીવો બાંધે છે. તીવ્ર રસ એટલે (ચાર ઠાણીયો) રસ જાણવો. પ્રભ ૧૯. શુભ પ્રકૃતિઓનો તીવ્રરસ કયા પરિણામથી જીવો ઉપાર્જન કરે છે ? શુભ (૪૨) પ્રકૃતિને તીવ્ર (ચાર ઠાણીયો) રસ વિશુદ્ધિ વડે એટલે કે કષાયની માત્રા જેમ જેમ મંદ થતી જાય તેમ તેમ બંધાય છે. પ્રમ ૨૦. અશુભ પ્રવૃતિઓનો મંદ રસ શાથી બંધાય ? ઉત્તર જેમ જેમ કષાયની માત્રા ઓછી થતી જાય એટલે સંલેશ ઓછો થતો જાય તેમ તેમ અશુભ પ્રકૃતિઓનો મંદ રસ બંધાય છે. પ્રશ્ન ૨૧. શુભ પ્રકૃતિઓનો મંદ રસ શાથી બંધાય ? ઉત્તર જેમ જેમ જીવો વિશુદ્ધિમાંથી સંક્લેશ અધ્યવસાયવાળા થતાં જાય અને સંકલેશતા વધતી જાય તેમ તેમ બંધાતી શુભ પ્રકૃતિઓનો મંદ રસ બંધાય છે. પ્રશ્ન ૨૨. સંકલેશ અધ્યવસાયમાં રહેલાં જીવો શુભાશુભ કર્મનો રસ કેવો કેવો ઊપાર્જન કરે ? ઉત્તર જ્યારે જીવો તીવ્ર સંલેશ અધ્યવસાયમાં રહેલા હોય છે ત્યારે બંધાતી એવી શુભ પ્રકૃતિઓને મંદ રસ (જઘન્ય રસ) બાંધે છે. તથા બંધાતી એવી અશુભ પ્રકૃતિઓનો તીવ્ર (ઉત્કૃષ્ટ) રસ બાંધે છે. અર્થાત્ ઊપાર્જન કરે છે. પ્રમ ૨૩. વિશુદ્ધ અધ્યવસાયમાં વિદ્યમાન જીવો શુભાશુભ કર્મનો રસ ! કેવો કેવો ઊપાર્જન કરે છે ? ઉત્તર જ્યારે જીવો વિશુદ્ધ અધ્યવસાયમાં હોય છે. ત્યારે બંધાતી એવી અશુભ પ્રકૃતિઓનો મંદ (જઘન્ય) રસ બંધાય છે. તથા બંધાતી એવી શુભ પ્રકૃતિ ઓનો તીવ્ર (ઉત્કૃષ્ટ) રસ બંધાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૪. અનંતાનુબંધી આદિકષાયો કોના કોના જેવા કહ્યા છે ? અનંતાનુબંધી કષાય પર્વતની રેખા સમાન એટલે પહાડની તીરાડ જેવો કહેલો છે. અપ્રત્યાખ્યાનીય કષાય તળાવમાં રહેલ પાણી સુકાઈ જાય તેની માટીમાં પાડેલી રેખા સમાન કહ્યો છે. પ્રત્યાખ્યાનીય કષાય ધૂળ (રજ)માં પાડેલી રેખા સમાન કહ્યો છે. સંજવલન કષાય પાણીમાં પાડેલ રેખા સમાન કહેલ છે. પ્રશ્ન ૨૫. અનંતાનુબંધી કષાયથી જીવો શુભાશુભ પ્રકૃતિઓનો રસ કેટલો પેદા કરે ? પર્વત રેખા સમાન અનંતાનુબંધી કષાયથી જીવો બંધાતી એવી અશુભ પ્રકૃતિઓનો-૪ ઠાણીયો રસ પેદા કરે તથા બંધાતી એવી શુભ પ્રકૃતિઓનો બે ઠાણીયો રસ પેદા કરે છે. અર્થાત બાંધે છે. પ્રશ્ન ૨૬. અપ્રત્યાખ્યાનીય કષાયથી શુભાશુભ પ્રકૃતિનો સામાન્યથી રસ કેટલો કેટલો બાંધે ? ઉત્તર અપ્રત્યાખ્યાનીય કષાયથી બંધાતી એવી અશુભ પ્રકૃતિઓનો સામાન્યથી ત્રણ દાણીયો રસ બાંધે છે. તથા બંધાતી એવી શુભ પ્રકૃતિઓનો પણ ત્રણ ઠાણીયો રસ બાંધે છે. પ્રમ ૨૭. અપ્રત્યાખ્યાનીય કષાયથી શુભાશુભ પ્રકૃતિઓનો ત્રણ દાણીયો રસ શી રીતે જાણવો ? ઉત્તર અપ્રત્યાખ્યાની તીવ્ર (સંકલેશ) કષાયથી અશુભ પ્રકૃતિનો ત્રણ ટાણીયો રસ જાણવો તથા શુભ પ્રકૃતિનો, અપ્રત્યાખ્યાનીય કક્ષાયની મંદતા (વિશુદ્ધિ)થી ત્રણ દાણીયો રસ બંધાય છે એમ જાણવું. પ્રશ્ન ૨૮. એક સ્થાનકમાં ચઢતાં પરિણામ તથા પતિત (પડતા) પરિણામ કેટલા કેટલા હોય ? ઉત્તર એક સ્થાનકમાં ચઢતાં પરિણામ અસંખ્યાતા હોય છે તેમજ પડતાં (પતિત) પરિણામો પણ અસંખ્યાતા કહેલા છે. પ્રશ્ન ૨૯. પ્રત્યાખ્યાનીય કષાયથી શુભાશુભ પ્રકૃતિઓનો રસ કેટલો કેટલો બંધાય ? ઉત્તર પ્રત્યાખ્યાનીય કષાયના ઊદયથી બંધાતી અશુભ પ્રકૃતિઓનો બે દાણીયો રસ બંધાય છે. તથા બંધાતી શુભ પ્રકૃતિઓનો ચાર ઠાણીયો મંદ રસ બંધાય છે. પ્રશ્ન ૩૦. સંજવલન કષાયથી બંધાતી શુભાશુભ પ્રકૃતિઓનો રસ કેટલો કેટલો બંધાય ? ઉત્તર સંજવલન કષાયના ઊદયથી બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ એક ઠાણીયો બંધાય છે. તથા બંધાતી શુભ પ્રકૃતિઓનો ચાર ઠાણીયો રસ તીવ્ર બંધાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૧. એક દાણીયો રસ કેટલી પ્રકૃતિઓનો હોય? કઈ? ઉત્તર એક દાણીયો રસ બંધાય એવી ૧૭ પ્રકૃતિઓ હોય છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય - ૪, દર્શનાવરણીય - ૩, મોહનીય - ૫, અંતરાય - ૫ = ૧૭. (મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન : અવધિજ્ઞાન-મન: પર્યવજ્ઞાન-ચક્ષુદર્શનાવરણીય -અશુદર્શનાવરણીય - અવધિદર્શનાવરણીય - સંજવલન ૪ - કષાય, પુરુષવેદ.) પ્રશ્ન ૩૨. જઘન્યથી બે દાણીયો રસ કેટલી પ્રકૃતિનો હોય? કઈ ઉત્તર જઘન્યથી બે દાણીયા રસવાળી ૧૦૩ પ્રકૃતિઓ હોય છે. તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય - ૧, દર્શનાવરણીય - ૬, વેદનીય - ૨, મોહનીય - ૨૧, આયુષ્ય - ૪, નામ ૬૭, ગોત્ર - ૨ = ૧૦૩. જ્ઞાનાવરણીય - ૧ કેવલજ્ઞાનાવરણીય, દર્શનાવરણીય - ૬, કેવલદર્શનાવરણીય તથા પાંચ નિદ્રા, મોહનીય - ૨૧ અનંતાદિ - ૧૨ કપાય - હાસ્યાદિ - ૬ - સ્ત્રીવેદ - નપુંસવેદ મિથ્યાત્વ મોહનીય, નામ ૬૭ પિંડ ૩૯ : પ્રત્યેક - ૮ ત્રસ ૧૦ સ્થાવર ૧૦. પ્રશ્ન ૩૩. એક-બે-ત્રણ -ચાર એમ ચારે દાણીયા રસવાળી પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? એક-બે-ત્રણ -ચાર એમ ચારેય ટાણીયા રસ બંધાઈ શકે એવી પ્રકૃતિઓ ૧૭ હોય છે. જ્ઞાનાવરણીય - ૪, દર્શનાવરણીય - ૩, મોહનીય - ૫, અંતરાય - ૫ = ૧૭. પ્રશ્ન ૩૪. બે-ત્રણ -ચાર દાણીયા રસવાળી પ્રકૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર જઘન્યથી બે-ત્રણ-ચાર એમ ત્રણેય ઠાણીયા રસથી બંધાય એવી ૧૦૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૧, દર્શનાવરણીય - ૬, વેદનીય - ૨, મોહનીય - ૨૧, આયુષ્ય - ૪, નામ - ૬૭, ગોત્ર - ર = ૧૦૩. પ્રશ્ન ૩૫. સત્તર પ્રવૃતિઓનો એક દાણીયો રસ કયા કયા ગુણસ્થાનકે શા કારણથી બંધાય ? સત્તર પ્રવૃતિઓમાંથી ૧૨ પ્રકૃતિઓનો (જ્ઞાન - ૪, દર્શના - ૩, અંતરાય - ૫) દશમા ગુણસ્થાનકના અંતે એક ઠાણીયો રસ બંધાય છે. આ પ્રકૃતિઓ દેશઘાતી તથા અશુભ હોવાથી સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં વિદ્યમાન જીવોને જઘન્ય રસ એક ઠાણીયો બંધાય છે. સંજવલન - ૪, કષાય તથા પુરુષવેદ આ પાંચ પ્રકૃતિઓ અશુભ છે તથા દેશઘાતી છે. તેના કારણે નવમાં ગુણસ્થાનકના તે તે ભાગના અંતે બંધ વિચ્છેદ સમયે જઘન્ય એક દાણીયો રસ બંધાય છે. ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૬. એકસો ત્રણ પ્રકૃતિઓમાં અશુભ પ્રવૃતિઓ કેટલી હોય ? કઈ ? ૧૦૩ પ્રકૃતિઓમાંથી ૬૫ અશુભ પ્રકૃતિઓ હોય છે. એ આ પ્રમાણે જ્ઞાનાવરણીય - ૧, દર્શનાવરણીય - ૬, વેદનીય - ૧, મોહનીય • ૨૧, આયુષ્ય - ૧, નામ - ૩૪, ગોત્ર - ૧ = ૬૫ જ્ઞાનાવરણીય - ૧ (કેવલજ્ઞાનાવરણીય) દર્શનાવરણીય-૬ (કેવલ દર્શનાવરણીય તથા ૫ નિદ્રા) વેદનીય-૧ (અશાતાદનીય) મોહનીય-૨૧ (અનાદિ -૧૨ પાય, હાસ્યાદિ-૬, સ્ત્રીવેદ નપુંસકવેદ મિથ્યાત્વ) આયુષ-૧, (નરકાયુષ્ય) ગોત્ર ૧ (નીચગોત્ર) નામ-૩૪, (પિંડ ૨૩ પ્રત્યેક -૧, સ્થાવર -૧૦ = ૩૪) (પિંડ-૨૩-નરક-તિર્યંચગતિ એ કેન્દ્રિયાદિ ૪ જાતિ, રથી ૬ સંઘયણી રથી ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાયોગતિ, તિર્યંચનરકાનુપૂર્વી. પ્રમ ૩૭. આ અશુભ ૬૫ પ્રકૃતિઓનો એક દાણીયો રસ શા માટે નહીં ? અશુભ ૬૫ પ્રકૃતિમાંથી કેવલ જ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, આ બે પ્રકૃતિઓ દશમા ગુણસ્થાનકના અંત સુધી બંધાતી હોવા છતાં સર્વઘાતી રસવાળી હોવાથી સર્વ વિશુદ્ધિમાં એક પ્રાણીયા રસે બંધાતી નથી બાકીની ત્રેસઠ પ્રકૃતિઓ સર્વવિશુદ્ધિવાળા ગુણસ્થાનકોને વિષે બંધમાં અભાવ હોવાથી તે પ્રકૃતિઓનો એક ઠાણીયો રસ બંધાતો નથી. પ્ર"ન 3. બંધાતી પ્રકૃતિઓના સંકલેશ અધ્યવસાય સ્થાનો તથા વિશુદ્ધ અધ્યવસાય સ્થાનો સરખા હોય ? ઓછા હોય ? અથવા વધારે હોય ? શાથી ? સામાન્ય રીતે બંધાતી પ્રકૃતિઓના સંકલેશ અધ્યવસાય સ્થાનકો તથા વિશુદ્ધ અથવસાય સ્થાનકો સરખાં હોય છતાં પણ વિશુદ્ધ અવ્યવસાય સ્થાનો વિશેષાધિક હોય છે. કારણકે ઊપશમ શ્રેણીમાં ચઢતાં જીવોનાં વિશુદ્ધ સ્થાનો જેટલા હોય તેટલાં ઉપશમ શ્રેણીથી પડતાં જીવોના સંક્લેશ અધ્યવસાય સ્થાનો હોય છે. પરંતુ ક્ષેપક શ્રેણી ચઢનારા જીવો જે વિશુદ્ધ અધ્યવસાય સ્થાનકે ચઢે છે. ત્યાંથી પડતા ન હોવાથી તેટલા વિશુદ્ધ અવ્યવસાય સ્થાનકો અધિક જાણવા. પ્રમ ૩૯. શુભ પ્રકૃતિનો જઘન્ય રસ એક ટાણીયો શા માટે ન હોય ? ઉત્તર શુભ પ્રવૃતિઓ વિશુદ્ધ અધ્યવસાયમાં જીવોને ચાર દાણીયા રસે બંધાય છે. અને સંકલેશ અધ્યાયમાં જીવો હોય ત્યારે તે શુભ પ્રવૃતિઓનો જઘન્ય રસ બે દાણીયો બંધાય છે. મોટે ભાગે સંકલેશ અધ્યવસાયે શુભ પ્રવૃતિઓ પ્રાય: કરીને બંધાતી નથી અને મધ્યમ અવ્યવસાયે શુભ બંધાય તે બે ઘણીયા રસે બંધાય માટે એક ઠારીયો રસ હોતો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૦. એક ટાણીયો રસ કયા વિશુદ્ધ અધ્યવસાય વડે બંધાય ? ઉત્તર એક ઠાણીયો રસ ક્ષપકશ્રેણીવાળા જીવો જે પ્રકૃતિઓનો નવમા-દશમા ગુણસ્થાનકે બંધ વિચ્છેદ કરે છે. ત્યારે એક ટાણીયા રસવાળી પ્રકૃતિઓનો એક સ્થાનિક રસ બાંધે છે. પ્રશ્ન ૪૧. ઊપશમ શ્રેણીમાં ચઢતા જીવો નવમા-દશમા ગુણસ્થાનકે કેટલો રસ બાંધે છે ? શાથી? ઉપશમશ્રેણીમાં ચઢતાં જીવો નવમા તથા દશમા ગુણસ્થાનકે ૨ સ્થાનિક રસ બાંધે છે. કારણ ક્ષપકશ્રેણીવાળા જીવોની જે વિશુદ્ધિ હોય છે તેનાથી આ જીવોની વિશુદ્ધિ ઓછી હોય છે. પ્રમ ૪૨ ઊપશમ શ્રેણીથી પતિત થયેલા જીવો નવમા દશમા ગુણસ્થાનકે કેટલો રસ બાંધે ? શાથી ? ઉપશમશ્રેણીથી પતિત થઈ નવમા-દશમા ગુણસ્થાનકે આવેલ જીવો સંકલેશ પરિણામવાળા હોવાથી ચાર સ્થાનિકરસ ઉપાર્જન કરે છે. નિબુચ્છ રસો સહજો દુતિ ચ ભાગ કઢિ ઈક્ક ભાગતો. ઇગ દાણાઇ અસુહો અસુહાણ સુહો સુહાણ તુ w૬પા ભાવાર્થ - લીમડા અને શેરડીનો સ્વાભાવિક રસ તથા તે બે-ત્રણ અને ચાર ભાગે ઊકાળેલો, એક ભાગ રહે તે અશુભ પ્રકૃતિનો એક ઠાણીયો વગેરે અશુભ રસ અને શુભ પ્રકૃતિનો શુભ રસ જાણવો. ૬પા પ્રમ ૪૩. એક ઠાણીયો રસ કોને કહેવાય ? શુભ-અશુભ પ્રકૃતિઓનો રસ કેવો કેવો હોય ? લીમડાનો એક શેર જે સ્વાભાવિક રસ તે અશુભ પ્રકૃતિઓનો એક ઠાણીયો રસ કહેવાય. શેરડીનો એક શેર સ્વાભાવિક જે રસ તે શુભ પ્રકૃતિઓનો એક ઠાણીયો રસ કહેવાય છે. પ્રશ્ન ૪૪. શુભ-અશુભ પ્રકૃતિઓનો બે ઠાણીયો રસ કોને કહેવાય ? ઉત્તર લીમડાના એક શેર રસને ઉકાળતાં અડધોઅડધ ભાગ જે બાકી રાખવામાં આવે તે અશુભ પ્રકૃતિનો બે દાણીયો રસ કહેવાય. શેરડીના એક શેર રસને ઉકાળતાં જે અડધો અડધ ભાગ બાકી રાખવામાં આવે તે શુભ પ્રકૃતિનો બે Aણીયો રસ કહેવાય. પ્રમ ૪૫. અશુભ તથા શુભ પ્રકૃતિનો ત્રણ ટાણીયો રસ કોને કહેવાય? લીમડાના એક શેર રસનાં ત્રણ ભાગ ઉકાળી એક ભાગ રાખવામાં આવે એટલે પોણો શેર રસ ઊકાળી પા શેર રાખવામાં આવે તે ત્રણ ટાણીયો રસ અશુભ પ્રકૃતિઓનો કહેવાય છે. એ જ રીતે શેરડીના એક શેર રસને પોણો ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ રોર ઊકાળી એટલે ત્રણ ભાગ ઊકાળી એક ભાગ રાખવામાં આવે તે ત્રણ ઠાણીયો રસ શુભ પ્રકૃતિનો ગણાય છે. પ્રશ્ન ૪૬. અશુભ તથા શુભ પ્રકૃતિઓનો ચાર દાણીયો રસ કોને કહેવાય ? લીમડાનાં એક શેર રસને ઊકાળી ઘટ્ટ બનાવવામાં આવે તેમાં કડવાશ એકદમ તીવ્ર હોય છે. તે ચાર ઠાણીયો રસ અશુભ પ્રકૃતિઓનો જાણવો. પરડીના એક શેર રસને સંપૂર્ણ ઊકાળી જે ઘટ્ટતા પેદા થાય તેની મીઠાશ તીવ્રતર બનેલી હોય તે ચાર ાણીયો રસ શુભ પ્રકૃતિઓનો કહેવાય. પ્રમ ૪૭. એક ટાણીયા રસનાં સ્પર્ધકો કેટલાં હોય ? અને તે ઉત્તરોત્તર કયા પ્રકારના હોય ? એક દાણીયા રસનાં રસ સ્પર્ધકો અસંખ્યાતા હોય છે અને તે એક રસ સ્પર્ધક કરતાં બીજું રસ સ્પર્ધક અનંતગુણ રસવંત હોય તેનાથી ત્રીજું રસ સ્પર્ધક અનંતગુણ રસવંત હોય એ રીતે અસંખ્યાતા રસ સ્પર્ધકો જાણવા. પ્રશ્ન ૪૮. બે દાણીયા રસ સ્પર્ધકો કેટલાં હોય ? તથા ઉત્તરોત્તર કઈ રીતે હોય? એક ઠાણીયા રસ કરતાં કેટલાં વીર્યવંત હોય ? એક ઠાણીયા રસ કરતાં બે ઠાણીયા રસવાળું સ્પર્ધક અનંતગુણ વીર્યવંત હોય છે. તેના રસ સ્પર્ધકો અસંખ્યાતા હોય છે. અને એક રસ સ્પર્ધક કરતાં બીજું રસ સ્પર્ધક અનંતગુણ રસવંત હોય તેનાથી ત્રીજું રસ સ્પર્ધક અનંતગુણ રસવંત હોય તે રીતે અસંખ્યાતા રસ સ્પર્ધકો જાણવા. પ્રશ્ન ૪૯. બે ઠાણીયા રસથી ત્રણ ટાણીયાનો રસ સ્પર્ધક કેટલા વીર્યયુક્ત હોય ? ઉત્તર બે દાણીયા રસ સ્પર્ધકથી ત્રણ ટાણીયાનો રસ સ્પર્ધક અનંતગુણ અધિક વીર્યવંત હોય છે. પ્રશ્ન ૫૦. ત્રણ દાણીયા રસ સ્પર્ધકો કેટલા હોય ? તથા ઉત્તરોત્તર કેટલા વીર્યવાળા હોય ? ત્રણ ટાણીયા રસ સ્પર્ધકો અસંખ્યાતા હોય છે. તે ઉત્તરોત્તર અનંતગુણ રસયુક્ત હોય છે. તે આ રીતે-પહેલા રસ સ્પર્ધકથી બીજો રસ સ્પર્ધક અનંતગુણ રસયુક્ત હોય તેનાથી ત્રીજો રસ સ્પર્ધક અનંતગુણ રસયુક્ત હોય છે. આ રીતે અસંખ્યાતા રસ સ્પર્ધકો જાણવા. પ્રશ્ન ૫૧. ત્રણ ટાણીયા રસ સ્પર્ધક કરતાં ચાર ટાણીયો રસ સ્પર્ધક કેટલાં રસયુક્ત હોય ? ત્રણ દાણીયા રસ સ્પર્ધક કરતાં ચાર ઠાણીયા રસવાળો પહેલો રસ સ્પર્ધક અનંતગુણ વીર્યયુક્ત (રસયુક્ત) હોય છે. For Personal and Private Use Only ઉત્તર ઉત્તર .. ત્રા, Jain Educationa International Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રથમ ૫૨. ચાર દાણીયા રસ સ્પર્ધકો કેટલા હોય ? તથા ઉત્તરોત્તર કેટલાં કેટલાં રસયુક્ત હોય ? ચાર ઠાણીયા રસ સ્પર્ધકો અસંખ્યાતા હોય છે. તે ઉત્તરોત્તર અનંતગુણ રયુક્ત હોય છે. તે આ રીતે પ્રથમ સ્પર્ધક કરતાં બીજા સ્પર્ધકમાં અનંતગુણ રસયુક્ત રસાણુઓ હોય છે. તેનાથી ત્રીજા સ્પર્ધકમાં અનંતગુણ રસયુક્ત રસાણુઓ હોય. આ રીતે ઉત્તરોત્તર અનંતગુણ રસાણયુક્ત સ્પર્ધકો જાણવા. પ્રશ્ન ૫૩. દેશધાતી પ્રકૃતિનાં રસ સ્પર્ધકો, સર્વધાતી રસવાળા તથા દેશઘાતી રસવાળા કયા કયા હોય ? દેશઘાતી પ્રકૃતિઓના ચાર ટાણીયા રસવાળા ત્રણ ટાણીયા રસવાળા સ્પર્ધકો સર્વઘાતી રસવાળા જાણવા. બે દાણીયા રસવાળા સ્પર્ધકો જે ઉત્કૃષ્ટ રસવાળા હોય તે પણ સર્વઘાતી રસવાળા જાણવા. જે બે દાણીયા મંદ રસવાળા સ્પર્ધકો હોય છે. તે દેશઘાતી રસવાળા જાણવા તથા એક ઠારીયા રસવાળા સ્પર્ધકો દેશઘાતી રસવાળા જાણવા. પ્રમ ૫૪. દેશઘાતી રસવાળા સ્પર્ધકોની ઉપમા કોઈ હોય છે? કઈ કઈ ? દેશઘાતી રસવાળા સ્પર્ધકોને ઓળખવા માટે શાસ્ત્રમાં અનેક ઉપમાઓ આપેલી છે. જેમકે (૧) દેશઘાતી રસવાળા સ્પર્ધકો સ્વરૂપથી કડાની પેઠે સ્થલ છિદ્રવાળા હોય છે. (૨) દેશઘાતી રસવાળા સ્પર્ધકો કેટલાક કંબકલના વિવરની (છિદ્રની પેઠે મધ્ય છિદ્રવંત હોય. (૩) કેટલાક પુદ્ગલો (સ્પર્ધકો) સૂમ વસ્ત્રની પેઠે છિદ્રવાળા લૂખા મલિન હોય. પ્રમ ૫૫. સર્વઘાતી રસ સ્પર્ધકોની ઉપમા કઈ હોય છે? સર્વધાતી રસ સ્પર્ધકોની ઉપમા આ પ્રમાણે જાણવી-ત્રાંબાના પાત્રની પેઠે છિદ્રરહિત હોય છે. તથા ધૃતની પેઠે ચીકણા હોય છે. ઉત્કૃષ્ટ રસ બંધના સ્વામી વર્ણન તિવ્ર મિગ થાવરાયવા સુર મિચ્છા વિગલ સુહુમ નિરય તિગં! તિરિમણ આઊ તિરિના તિરિદુગ છેવટ્ટ સુર નિરયા I૬દા વિવ્યિ સુરાહારગ દુર્ગ સુખગઈ વન ચઊ તેઅ જિણ સાયં સમચઉ પરઘાત સાદસ પણિદિ સાસુ ખવગાઉ ૬ શા તમતમગા ઊજજોએ સમ્મ સુરા મમુઆ ઊરલ દુગ વઇરં અપમત્તે અમરાઉ ચી ગઇ મિચ્છા ઊ સેસાણં ૬૮ ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ભાવાર્થ - એકેન્દ્રિયજાતિ સ્થાવર તથા આતપ નામકર્મનો ઉત્કૃષ્ટ રસ બંધ મિથ્યાદ્રષ્ટિ દેવતા કરે વિલેન્દ્રિયત્રિક-સૂક્ષ્મત્રિક-નરકત્રિક-તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય આ ૧૧ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાત્વી તિર્યંચો તથા મનુષ્યો કરે છે. તિર્યંચદ્રિક તથા છેવા સંઘયણનો ઉત્કૃષ્ટ રસબંધ દેવતા તથા નારકી કરે ૬૬ વૈક્રીયદ્રીક, સુરટ્રીક, આહારદ્રીક, શુભવિહાયોગતિ, વર્ણચતુ, વૈજસચતુષ્ક, જિનનામ, શાતાવેદનીય, સમચતુરસ સંસ્થાન, પરાઘાત, ત્રસદશક, પંચેન્દ્રિયજાતિ, ઊચ્છ્વાસ અને ઊચ્ચગોત્ર આ ૩૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સૂક્ષ્મસંપરાય તથા અપૂર્વકરણ ગુણવાળા ક્ષપક જીવો કરે છે ૫૬ના ઊદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ સાતમી નારકીના જીવો બાંધે મનુષ્યદ્રીક, ઔદારિકક્ટ્રીક, પહેલા સંઘયણનો સય્યદ્રષ્ટિ દેવતા ઉત્કૃષ્ટ રસે બાંધે છે. અપ્રમત્તયતિ દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ રસ બાંધે બાકીની ૬૮ પ્રકૃતિઓને ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો ઉત્કૃષ્ટ રસે બાંધે છે. ૬૮૫ પ્રશ્ન ૫૬. એકેન્દ્રિય-સ્થાવર અને આતપ આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બંધ કોણ કરે ? ઉત્તર પ્રશ્ન ૫૭. એકેન્દ્રિય-સ્થાવર આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કયા અધ્યવસાયથી થાય ? શાથી ? ઉત્તર એકેન્દ્રિયજાતિ-સ્થાવર અને આતપ નામકર્મ આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ તથા વૈમાનિકના પહેલાં બીજા દેવલોકના દેવો કરે છે. પ્રશ્ન ૫૮. આતપ નામકર્મનો ઉત્કૃષ્ટ રસ કયા અધ્યવસાયથી થાય ? શાથી ? ઉત્તર આતપ નામકર્મ શુભ પ્રકૃતિ હોવાથી તત્પ્રાયોગ્ય વિશુદ્ધિમાં રહેલ જીવોનાં અધ્યવસાયથી ઉત્કૃષ્ટ રસ બંધાય છે. પ્રશ્ન ૫૯. એકેન્દ્રિયાદિ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ મિથ્યાદ્રષ્ટિ દેવતાઓ જ શા માટે કરે ? બીજા જીવો શા માટે નહીં ? એકેન્દ્રિયાદિ ત્રણ પ્રકૃતિઓને મનુષ્ય તથા તિર્યંચો બાંધે છે, પણ ઉત્કૃષ્ટ રસ બાંધવા માટે જેવો સંક્લેશ આદિ અધ્યવસાય જોઈએ એવા અધ્યવસાયથી નરક પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરે છે. તેથી આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બંધ કરતાં નથી. નારકીનાં જીવો તથા વૈમાનિકના બીજા દેવલોકથી ઉપરનાં દેવતાઓ ભવ પ્રત્યયથી આ પ્રકૃતિઓનો બંધ કરતા જ નથી. પ્રશ્ન ૬૦. એકેન્દ્રિયાદિ ત્રણ પ્રકૃતિઓને દેવતાઓ કયા અધ્યવસાયથી બાંધે ? શાથી ? ઉત્તર એકેન્દ્રિય તથા સ્થાવર આ બે પ્રકૃતિઓ અશુભ હોવાથી અતિ સંક્લિષ્ટ અધ્યવસાયમાં ઉત્કૃષ્ટ રસ બંધાય છે. ઉત્તર મિથ્યાદ્રષ્ટિ ઈશાન સુધીનાં દેવતાઓને મનુષ્ય તથા તિર્યંચોને જેવા અતિ સંક્લિષ્ટ પરિણામ હોય, તેવા પરિણામ પ્રાપ્ત થાય ત્યારે ત્યાં નરક પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ ન હોવાથી તથા તિર્યંચમાં એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં હોવાથી તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધે છે. For Personal and Private Use Only Jain Educationa International Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉત્તર દત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૬૧. એકેન્દ્રિયાદિ ત્રણ પ્રકૃતિઓની કેટલી કેટલી સ્થિતિ બાંધતાં તેનો ઉત્કૃષ્ટ રસ બંધાય ? ઈશાન સુધીનાં મિથ્યાદ્રષ્ટિ દેવતાઓ આત૫ નામકર્મની જઘન્ય સ્થિતિ બાંધતા ઉત્કૃષ્ટ રસ બાંધે તથા એકેન્દ્રિય અને સ્થાવર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. પ્રભ ૬ર વિકલેન્દ્રિયાત્રિક, સુક્ષ્મત્રિક, નરકનિક, તિર્યંચાયુગ તથા મનુષ્પાયુષ્ય આ ૧૧ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ક્યા ક્યા જીવો કરે? ઉત્તર વિકસેન્દ્રિયત્રિક આદિ અગીઆર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સની પંચેન્દ્રિય પર્યાપ્તા, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા તિર્યંચો કરે છે. પ્રશ્ન ૬૩. વિકલેન્દ્રિત્રિકનો ઉત્કૃષ્ટ રસબંધ મનુષ્યો તથા તિર્યંચો શાથી કરે છે? બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચેન્દ્રિય જાતિને દેવતા તથા નારકીના જીવો ભવ પ્રત્યયથી બાંધતા નથી, મનુષ્ય તથા તિર્યંચો બંધ કરે છે. તથા અતિ સંકિલષ્ટ અધ્યવસાયમાં રહેલા મનુષ્યો અને તિર્યંચો નરકગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી તપ્રાયોગ્ય સંકિલષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન મનુષ્યો તથા તિર્યંચો ઉત્કૃષ્ટ રસે બાંધે છે. પ્રમ ૬૪. તપ્રાયોગ્ય સંકલેશ અધ્યવસાય એટલે શું ? ઉત્તર જે અધ્યવસાયથી તેનો રસ ઉત્કૃષ્ટ બાંધી શકાય એ અધ્યવસાય. તેનાથી અધિક અધ્યવસાયનો પરિણામ થાય તો રસ ન બંધાય તથા ઓછો અધ્યવસાય હોય તો પણ રસ ન બંધાય તે કારણથી તપ્રાયોગ્ય સંકલેશ અધ્યવસાય કહેવાય છે. પ્રમ ૬૫. વિકલેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ રસ કેટલી સ્થિતિ બાંધતા બંધાય ? શાથી ? ઉત્તર વિલેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ રસબંધ તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા બંધાય છે. અશુભ પ્રકૃતિઓનો સ્થિતિબંધ તેટલો હોય છે. પ્રમ ૬૬. સૂકમ-અપર્યાપ્ત-સાધારણનો ઉત્કૃષ્ટ રસબંધ કયા જીવો કરે છે? શાથી? સૂકમત્રિક પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનો તથા તિર્યંચો તપ્રાયોગ્ય સંકલેશ અધ્યવસાયથી બાંધે છે. નારકી તથા દેવતાઓ ભવ પ્રત્યયથી આ ત્રણ પ્રકૃતિઓને બાંધતા નથી. પ્રભ ૬૭. સૂમત્રિકની કેટલી સ્થિતિ બાંધતા ઉત્કૃષ્ટ રસબંધ થાય ? શાથી ? ઉત્તર સુક્ષત્રિને ઉત્કૃષ્ટ રસબંધ તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા જીવો બાંધે છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૧૨ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૬૮. નરકત્રિકનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે? શાથી? નરકગતિ-નરકાનુપૂર્વી-નરકાયુષ્ય આ ત્રણ પ્રકૃતિઓને ભવ પ્રત્યયથી દેવતા તથા નારકીનાં જીવો બાંધતા નથી. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા તિર્યંચો બાંધે છે અને તેઓ અતિ સક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. પ્રશ્ન ૬૯. નરકત્રિક પ્રકૃતિની કેટલી સ્થિતિ બંધાતા ઉત્કૃષ્ટ રસબંધ થાય ? ઉત્તર નરકત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ થાય છે. પ્રશ્ન ૩૦ તિર્યંચાયુષ્ય તથા મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે ? શાથી ? ઉત્તર આ બે પ્રકૃતિઓ શુભ (પુણ્ય) પ્રકૃતિઓ છે. તે કારણથી તપ્રાયોગ્ય વિશુદ્ધિમાં વિદ્યમાન જીવો ઉત્કૃષ્ટ રસ બાંધે છે. આ બે પ્રકૃતિઓને નારકી તથા દેવતાઓ પણ બાંધે છે. પણ તેઓને તપ્રાયોગ્ય અતિવિશુદ્ધિ પેદા થતી ન હોવાથી આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કરતાં નથી. આ જીવો સંખ્યાત વર્ષનું આયુષ્ય બાંધતા હોવાથી તેઓને આ વિશુદ્ધિ પેદા થતી નથી તે કારણથી મનુષ્યો અને તિર્યંચો તપ્રાયોગ્ય વિશુદ્ધિમાં વિદ્યમાન હોય ત્યારે આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધે છે. પ્રશ્ન ૭૧. તિર્યંચ તથા મનુષ્યનો ઉત્કૃષ્ટ રસ કેટલી સ્થિતિ બાંધતા બંધાય કયા ગુણસ્થાનકે બંધાય ? તિર્યંચાયુષ્ય તથા મનુગાયુષ્યની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ બાંધતાં પહેલા ગુણસ્થાનકવાળા મિથ્યાદ્રષ્ટિ જીવો (મનુષ્ય-તિર્યંચો) ઉત્કૃષ્ટ રસ બાંધે છે. પ્રશ્ન ૭૨. તિર્યંચદ્રિક તથા છેવટ્ટે સંઘયણ આ ત્રણ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ રસબંધ કયા જીવો બંધ છે? ઉત્તર તિર્યંચદ્દિક (તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વી) આ બે પ્રકૃતિ તથા છેવહૂ સંઘયણનો ઉત્કૃષ્ટ રસ દેવતા તથા નારકીનાં જીવો બાંધે છે. પ્રશ્ન ૭૩. તિર્યંચદ્ધિકનો ઉત્કૃષ્ટ રસબંધ દેવતા તથા નારકી શાથી કરે? ઉત્તર તિર્યંચદ્રિકનો ઉત્કૃષ્ટ રસબંધ અતિ સક્લિષ્ટ પરિણામથી થાય છે. મનુષ્યો તથા તિર્યંચો અતિ સંક્લિષ્ટ પરિણામ હોય ત્યારે નરકગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તે કારણથી મનુષ્યો તથા તિર્યંચો જેવા અતિ સંક્લિષ્ટ પરિણામ દેવતા તથા નારકીઓને પેદા થાય ત્યારે આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ થાય છે, તે કારણથી દેવતા અને નારકી કહ્યા છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૧૩ ઉત્તર પ્રશ્ન ૭૪. છેવકું સંધયણ ઉત્કૃષ્ટ રસે દેવતા નારકી શા કારણથી બાંધે ? મનુષ્ય અને તિર્યંચો અતિ સંકિલષ્ટ પરિણામમાં હોય ત્યારે નરતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોય ત્યારે છેવઠું સંઘયણ બંધાતું નથી નારકીનાં જીવો એવાં અતિ સંક્લિષ્ટ પરિણામમાં હોય તો છેવઠું સંઘયણ ઉત્કૃષ્ટ રસે બાંધે છે. દેવતાનાં જીવોમાં ભવનપતિ વ્યંતર જ્યોતિષિ તથા વૈમાનિકના પહેલા બીજા દેવલોકમાં વિદ્યમાન દેવતાઓ અતિ સંક્લિષ્ટ પરિણામવાળા હોય તો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં હોય છે. તે વખતે છેવઠું સંઘયણ બંધાતું નથી તે કારણથી ત્રીજા દેવલોકથી માંડી આગળના દેવલોકવાળા દેવો અતિ સંક્લિષ્ટ પરિણામમાં હોય ત્યારે છેવઠું સંઘયણ ઉત્કૃષ્ટ રસે બાંધે છે. પ્રશ્ન ૭૫. દેવદ્ગિક આદિ ૩૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કયા જીવો કરે ? ઉત્તર દેવદ્ગિક-વૈક્રીયદ્ગિક આહારદ્ધિક શુભવિહાયોગતિ-શુભવર્ણચતુષ્ક, તૈજસ, કાર્પણ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામકર્મ, શાતાવેદનીય, સમચતુરસ્ત્રસંસ્થાન, પરાઘાત, ત્રસદશક, પંચેન્દ્રિયજાતિ, ઊચ્છ્વાસ તથા ઉચ્ચગોત્ર આ ૩૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપકશ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૭૬. દેવદ્રિકાદિ ૩૨ પ્રકૃતિઓમાંથી ક્ષપકશ્રેણીવાળા જીવો કયા કયા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિનો ઉત્કૃષ્ટ રસ બાંધે છે ? દેવર્દ્રિાદિ ૨૯ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપકશ્રેણીવાળા જીવો આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે કરે છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી - પિંડ-૧૫, પ્રત્યેક-૫, ત્રસ-૯ = ૨૯. પિંડ-૧૫ 1: દેવગતિ - પંચેન્દ્રિયજાતિ-વૈક્રીયશરીર-આહારકશરીર-વૈક્રીય અંગોપાંગ-આહારકઅંગોપાંગ-તૈજસશરીર-કાર્યણશરીર-સમચતુરસ્ત્રસંસ્થાનશુભવર્ણાદિ – ૪ – શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક - ૫ : પરાઘાત, ઊડ્વાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ. ત્રસ-૯ : ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-સ્થિર-શુભ-શુભગ-સુસ્વર તથા આદેય. ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપકશ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકના અંત સમયે (૧) શાતાવેદનીય (૨) ઊચ્ચગોત્ર (૩) યશનામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કરે. પ્રશ્ન ૭૭. દેવદ્રિકાદિ ૩૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે શાથી બંધાય ? દેવદ્રિકાદિ ૩૦ પ્રકૃતિઓ શુભ (પુણ્ય) હોવાથી પુણ્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ અતિ વિશુદ્ધિમાં જીવો હોય ત્યારે બંધાય છે. તે વિશુદ્ધિ પ્રકૃતિના બંધના અંત સમયે ક્ષપક જીવોને હોય છે. For Personal and Private Use Only ઉત્તર . ઉત્તર ૪ Jain Educationa International આઠમા Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રમ ૭૮. શાતા વેદનીય આદિ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ દશમા ગુણ સ્થાનકના અંતે શાથી બંધાય ? શાતા વેદનીય-ઉચ્ચગોત્ર-યશનામકર્મ આ ત્રણ પ્રકૃતિઓ શુભ (પુણ્ય) પ્રકૃતિઓ હોવાથી આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ અતિ વિશુદ્ધિમાં બંધાય છે. અને તે પ્રકૃતિઓની અતિ વિશુદ્ધિ ક્ષપકશ્રેણીવાળા જીવોને દશમા ગુણસ્થાનકના અંતે હોય છે. માટે ત્યાં બંધાય છે. પ્રશ્ન ૭૯. ઊદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે? ઉત્તર ઊદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ સાતમી નારકીનાં જીવો કરે છે. પ્રશ્ન ૮૦. ઊદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ સાતમી નારકી સિવાય બીજા જીવો શા કારણથી નહીં ? ઉત્તર ઊદ્યોત નામકર્મ પુણ્ય પ્રકૃતિ હોવાથી તેને ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિમાં બંધાય છે. ઊદ્યોત નામકર્મ પહેલાં તથા બીજા ગુણસ્થાનકે બંધાય છે. બીજા ગુણસ્થાનકવાળો જીવ પતિત પરિણામી હોય છે. તેના કારણે વિશુદ્ધિ ઘટતી નથી. એકથી છ નરકમાં પહેલા ગુણસ્થાનકે વિશુદ્ધિમાં રહેલ જીવો મનુષ્યગતિ પ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ કરતા હોવાથી ઊંધો બંધાય નહીં. તિર્યંચ તથા મનુષ્યમાં રહેલાં જીવો પહેલા ગુણસ્થાનકે વિશુદ્ધિમાં હોય ત્યારે દેવગતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોવાથી ઊત બંધાતી નથી. દેવતાઓ પહેલા ગુણસ્થાનકે વિશુદ્ધિનાં અધ્યવસાયમાં રહેલું હોય ત્યારે મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધ કરતા હોવાથી ઊત બંધાતી નથી. જ્યારે સાતમી નારકીમાં રહેલા જીવો પહેલા ગુણસ્થાનકના ચરમ સમય સુધી નિયમા તિર્યંચ ગતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોવાથી પહેલા ગુણસ્થાનકના ચરમ સમયે સમક્તિની સન્મુખ થયેલા જીવો તે વિશુદ્ધિમાં વિદ્યમાન ઊદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. પ્રમ ૮૧. મનુષ્યદ્ધિક-ઔદારિકદ્ધિક તથા પહેલા સંઘયણનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે ? ઉત્તર મનુષ્યદ્રિક-ઔદારિકદ્રિક તથા પહેલું સંઘયણ આ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સમદ્રષ્ટિ દેવતાઓ કરે છે. પ્રભ ૮૨. મનુષ્યદ્વિક આદિ પાંચ પ્રકૃતિઓ નારકી પણ બાંધે છે. તે ઉત્કૃષ્ટ રસ શા માટે ન બાંધે ? ઉત્તર મનુષ્યદ્રિક-ઔદારિકટ્રિક તથા પહેલું સંઘયણ આ પાંચ પ્રકૃતિઓને નારકીના જીવો પણ બાંધે છે. છતાં સમકિતી દેવતાઓને જેવી વિશુદ્ધિ હોય છે તેવી વિશુદ્ધિ ન હોવાથી તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધતા નથી. પ્રશ્ન ૮૩. સમકિતી મનુષ્યો તથા તિર્યંચો મનુષ્યદ્ધિક આદિ પાંચ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ રસબંધ શા માટે ન કરે ? સમકિતી મનુષ્યો તથા તિર્યંચો નિયમદેવગતિ પ્રાયોગ્ય બંધ કરતા હોવાથી મનુષ્યદ્રિક આદિ પાંચ પ્રકૃતિઓને બાંધતાં ન હોવાથી ઉત્કૃષ્ટ રસબંધ થતો નથી. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫ , , , કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૮૪. સફદ્રષ્ટિ દેવતા મનુષ્યદ્રિક આદિ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ શા માટે કરે છે? કઈ વિશુદ્ધિએ કરે ? ઉત્તર મનુષ્યદ્રિક આદિ પાંચ પ્રકૃતિને સમી દેવતા ઉત્કૃષ્ટ રસે બાંધે છે તેમાં દેવતાઓને નંદીશ્વરે ચૈત્યવંદન જિનકલ્યાણક મહોત્સવદિક જિનવાણીશ્રવણાદિક સમ્યક્વને ઊજવલતાનાં કારણ હોય છે. તે કારણથી ઉત્કૃષ્ટ રસબંધ કરી શકે છે. પ્રશ્ન ૮૫. દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે ? ઉત્તર દેવાયુનો ઉત્કૃષ્ટ સબંધ અપ્રમત્ત યતિ કરે છે. પ્રમ , દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ રસબંધ કઈ વિશુડિ.એ કરે છે ? ઉત્તર પ્રમયતિ જીવો દેવાયુના બંધ કરતાં કરતાં અપ્રમત ગુરથાનકને પ્રાપ્ત કરે ત્યારે દેવાયુની સ્થિતિ ૩૩ સાગરોપમની બાંધન જે વિશુદ્ધિ હોય છે. તે વિશુદિમાં ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. પ્રશ્ન ૮૭. ઉત્કૃષ્ટ રસભંવાળી કુલ પ્રકૃતિ ઓ કેટલી થઈ ? કઈ ? ઉત્તર ઉર પરના બંધવાળી કુલ ૬ પ્રકૃતિઓ થઈ તે આ પ્રમાણે : વેદનીય - ૧, આયુષ્ય, નામ ૫૦, ગોત્ર-૧ = ૫૬. વેદનીય-૧ શાતા વેદનીય, ગોત્ર-૧ ગૌત્ર, નામ-૫૦ તેમાં પિડ- ૨૯, પ્રત્યેક-૭, બસ-૧૦, સ્થાવર-૪ = ૫૦, પિંડ-૧૯ માં ૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, વજઋષભનારાય સંઘયણ, છેવટ્ટ સંઘયા, સમચતુરસ્ત્ર સંસ્થાન, શુભવાળંદ - ૪, શુભવાયોતિ, આનુપૂર્વી ૪ પ્રત્યેક-૭, ઊપઘાત નામકર્મ સિવાય, સ્થાવર-૪, સ્થાવર સૂમ, એપર્યાપ્ત, સાધારણ. પ્ર. ૮૮. ઉપર જણાવેલ ૫૬ પ્રકૃતિઓમાં શુભ (પુણ્યની કેટલી તથા અશુભ પ્રવૃતિઓ કેટલી હોય છે? કઈ? શુભ (પુણ્ય) પ્રકૃતિઓ દર હોય છે. અશુભ (પાપ) પ્રકૃતિઓ ૧૪ હોય છે. પુણ્યની ૪૨ પ્રકૃતિ વેદનીય-૧, આયુ-૩, નામ-૩૩, ગોત્ર-૧ = ૪૨ વેદનય-૧, શાતા વેદનીય, ગોત્ર-૧ ઊચ્ચ ગોત્ર. આધુ-૩, તિર્યંચ-મનુષ્યદેવાયુષ્ય, નામ-૩૭' તેમાં પિંડ-૨૦, પ્રત્યેક-૭, ત્રણ-૧૦ = . ૩૭. પિંડ-૨૦ તેમાં મનુષ્ય દેવગતિ પંચે જાતિ ૫ શરીર, ૩ અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ વર્ણાદિ-૪, શુભવિહાયોગતિમનુષ્યાનુપૂર્વી-દેવાનુપૂર્વી. અશુભ પ્રકૃતિઓ ૧૪ તે આ પ્રમાણે : આયુ-૧, નામ-૧૩, આયુ-૧માં નરકાયુષ્ય, નામ -૧૩માં પિંડ-૯, સ્થાવર-૪ = ૧૩. પિંડ-૯માં નરક, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ટે સંઘયણ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, સ્થાવર-૪માં સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ. પ્રમ ૮૯. ઉત્કૃષ્ટ રસે બંધમાં બાકીની પ્રવૃતિઓ કેટલી રહી ? કઈ કઈ? ઉત્તર ઉત્કૃષ્ટ રસે બંધના વર્ણનમાં ૬૮ પ્રકૃતિઓ બાકી રહેલ છે. એ આ મુજબ : - જ્ઞાનાવરણીય -૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૬, નામ-૨૧, ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રશ્ન ૯૦, ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ગોત્ર-૧, અંતરાય-૫ ૬૮ વેદનીય-૧, અશાતાવેદનીય, ગોત્ર-૧ નીચગોત્ર નામ-૨૧માં પિંડ-૧૪, પ્રત્યેક-૧, સ્થાવર-૬ = ૨૧. પિંડ -૧૪માં મધ્યમ-૪- સંઘયણ - પાંચ સંસ્થાન (૨ થી ૬) અશુભ ૪ વર્ણાદિ, અશુભ વિહાયોગતિ, પ્રત્યેક-૧ ઊપધાત સ્થાવર-૬, અસ્થિર અશુભ દુર્ભાગ દુસ્વર અનાદેય અયશ. ઉત્તર અડસઠ પ્રકૃતિઓમાં ધ્રુવબંધીની પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? અડસઠ પ્રકૃતિઓમાંથી ૪૩ પ્રકૃતિઓ ધ્રુવબંધીની છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, મોહનીય-૧૯, નામ-૫, અંતરાય-૫ જુગુપ્સા-મિથ્યાત્વ. નામ- ૫, ૪૩. મોહનીય-૧૯માં ૧૬ કષાય = = ઉત્તર અશુભ વર્ગાદિ-૪ ઉપઘાત. પ્રશ્ન ૯૧. અડસઠ પ્રકૃતિમાંથી અવબંધીની પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ કઈ ? . ભય = - અધ્રુવબંધીની ૨૫ પ્રકૃતિઓ હોય છે. વેદનીય-૧, મોહનીય-૭, નામ-૧૬, ગોત્ર ૧ = ૨૫. વેદનીય-૧માં અશાતાવેદનીય. ગોત્ર-૧માં નીચ ગોત્ર. મોહનીય -૭માં હાસ્ય રિત - અતિ શોક-૩ વેદ, નામ-૧૬માં પિંડ-૧૦, સ્થાવર-૬ ૧૬. પિંડ-૧૦મા મધ્યમ ૪ સંધયણ-છેલ્લાં પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, સ્થાવર-૬માં અસ્થિર અશુભ દુર્વ્યગ દુસ્વર અનાદેય અયશ. પ્રશ્ન ૯૨. અડસઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે ? ઉત્તર પ્રશ્ન ૯૩. અડસઠ પ્રકૃતિઓમાંથી તીવ્ર સંકલેશે ઉત્કૃષ્ટ રસબંધ કેટલી પ્રકૃતિઓનો થાય છે ? કઈ ? ઊપર જણાવેલ ૬૮ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. Jain Educationa International અડસઠ (૬૮) પ્રકૃતિમાંથી ૫૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો અતિ સંક્લેશ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે કરે છે. તે આ પ્રમાણે બંધાતી ધ્રુવબંધીની ૪૩ પ્રકૃતિઓ તથા અવબંધીની ૧૩ પ્રકૃતિઓ જાણવી. અવબંધીની -૧૩માં વેદનીય - ૧ અશાતાવેદનીય, ગોત્ર-૧. નીચગોત્ર, મોહનીય-૩માં અતિ-શોક-નપુંસક્વેદ, નામ-૮. હુડકસંસ્થાનઅશુભવિહાયોગતિ, અસ્થિર અશુભ દુર્ભાગ દુસ્વર અનાદેય અયશ. પ્રશ્ન ૯૪.૬૮માંથી બાકીની ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કયા અધ્યવસાયથી થાય છે ? કઈ ? ૫૬ પ્રકૃતિઓ સિવાયની બાકીની નીચે જણાવેલ ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ ચારે ગતિનાં સન્નીપર્યામા મિથ્યાદ્રષ્ટિ જીવો તપ્રાયોગ્ય સંક્લિષ્ટ For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ પ્રશ્ન ૯૫. આ બાર પ્રકૃતિઓમાંથી હાસ્ય-રતિનો ઉત્કૃષ્ટ રસબંધ તપ્રાયોગ્ય સંકલેશ અથવા મધ્યમ સંકલેશથી શા માટે બંધાય ? ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો અતિ સંક્લેશમાં વિદ્યમાન હોય ત્યારે અરિત શોકનો ઉત્કૃષ્ટ રસબંધ કરે તે કારણથી હાસ્ય-રતિનો બંધ થતો ન હોવાથી મધ્યમ સંક્લેશ લીધેલ છે. ઉત્તર ૧૭ અધ્યવસાયમાં કરે છે તે પ્રકૃતિઓ આ પ્રમાણે - મોહનીય-૪ હાસ્ય, રતિ, સ્ત્રીવેદ, પુરુષવેદ. નામ-૮ મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન. પ્રશ્ન ૯૬. ૧૨ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ-પુરુષવેદનો મધ્યમ સંકલેશ શા માટે ? ઉત્તર ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો અતિસંક્લેશમાં વિદ્યમાન હોય ત્યારે નપુંસક્વેદનો ઉત્કૃષ્ટ રસબંધ કરતાં હોવાથી સ્ત્રીવેદ પુરુષવેદનો ઉત્કૃષ્ટ રસબંધ કરતા નથી તેથી તત્પ્રાયોગ્ય સંકલેશ અથવા મધ્યમ સંક્લેશ હેલ છે. પ્રશ્ન ૯૭. મધ્યમ ૪ સંધયણ તથા સંસ્થાનો માટે તત્પ્રાયોગ્ય સંકલેશ શા માટે કહેલ છે ? ઉત્તર ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો અતિ સંકલેશ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે છેલ્લું સંઘયણ તથા સંસ્થાન બાંધતા હોવાથી આ પ્રકૃતિઓ બંધાતી નથી માટે તેઓનો ઉત્કૃષ્ટ રસબંધ થતો નથી તે કારણથી તેઓનો ઉત્કૃષ્ટ રસબંધ કરવા માટે તત્પ્રાયોગ્ય સંક્લેશ અથવા મધ્યમ સંધ્યેશ જોઈએ એમ જણાવેલ છે. આ રીતે ઉત્કૃષ્ટ રસબંધના સ્વામીનું વર્ણન સમાપ્ત. જઘન્ય રસબંધના સ્વામીનું વર્ણન થીગતિગં અણમિચ્છ મંદરસું સંજમુમ્મુહો મિો બિય તિય કસાય અવિરય દેસ પમત્તો અરઈ સોએ ૧૬૯ - ભાવાર્થ - થીણદ્ધીત્રિક અનંતા ૪ ક્યાય અને મિથ્યાત્વ આ આઠ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ સમ્યક્ત્વ સહિત ચારિત્રને પ્રાપ્ત કરતા મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. દેશવિરતિ ચારિત્રને સન્મુખ થયેલો અવિરતિ સમ્મદ્રષ્ટિ અપ્રત્યા-૪ કાયનો જધન્ય રસબંધ કરે છે. સર્વવિરતિ ચારિત્રની સન્મુખ થયેલો દેશવિરતિ પ્રત્યા-૪ કષાયનો જઘન્ય રસબંધ કરે છે. ૬૯ના અપમાઈ આહારગદુગં દુનિ‚ અસુહ વત્ન હાસરઈ કુચ્છા । ભયમુવધાય મyવ્યો અનિઅટ્ટી પુરિસ સંજલણે ||૩૦ના Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ભાવાર્થ - અપ્રમત્તયતિ આહારદ્ધિનો, બેનિદ્રા, અપ્રશસ્ત વર્ણાદિ -૪ હાસ્ય-રતિ, ભય, જુગુપ્સા અને ઊપઘાત. આ અગીઆર પ્રકૃતિઓનો અપૂર્વકરણ ગુણસ્થાનકવાળો, પુરુષવેદ તથા સંજવલન ૪ કષાય એ પાંચ પ્રકૃતિઓનો અનિવૃત્તિકરણ ગુણસ્થાનકવાળા જીવો જઘન્ય રસબંધ કરે છે. ૭૦ના વિગ્યાવરણે સુહુમો મણતિરિઆ સુહુમ વિગલ તિગ આઉT. વેઊવિ છક્ક મમરા નિરયાઊજજઅફરલ દુર્ગા ૭૧ ભાવાર્થ - પાંચ અંતરાય, જ્ઞાના. ૫, દર્શના ૪. આ ૧૪ પ્રકૃતિઓનો દશમા ગુણવાળા, મનુષ્યો તથા તિર્યંચો, સૂક્ષ્મત્રિક-વિકલત્રિક-ચારઆયુષ્ય-વૈક્રિય ષક આ ૧૬ પ્રકૃતિનો, દેવતા તથા નારીકી ઊત તથા ઔદારિકદ્ધિકનો જઘન્ય રસ બાંધે છે. ૭૧ તિરિદુગ નિયંતમતમાં જિણમ વિરય નિરય વિણિગ થાવરીયા આસુહમાયવ સો વ સાયથિર સુભ જસા સિએરા ૭રા ભાવાર્થ - તિર્યંચદ્ધિક તથા નીચગોત્રને સાતમી નારકીવાળા જીવો, અવિરતિ સમદ્રષ્ટિ મનુષ્ય જિનનામકર્મને, નારકી વિના બાકીના ત્રણ ગતિવાળા જીવો. એકેન્દ્રિય જાતિ તથા સ્થાવર નામકર્મનો, ઈશાન સુધીનાં દેવો આતપ નામકર્મનો, સમદ્રષ્ટિ અથવા મિથ્યાદ્રષ્ટિ જીવો શાતા વેદનીય સ્થિર-શુભ-યશ-અસ્થિર-અશુભ-અશ તથા અશાતા વેદનીયનો જધન્ય સબંધ કરે છે. I૭રા તસવન અ ચઉમણ ખગઈ દુગ પણિદિ સાસ પર સંઘયણ ગિઈ નપુથી સુભગી અરતિ મિચ્છ ચગઈ ૭૩. ભાવાર્થ - ત્રણ ચતુષ્ક-વર્ણ ચતુષ્ક-(શુભ) તૈજસ ચતુષ્ક-મનુષ્યદ્ધિક-ખગતિદ્વિક પંચેન્દ્રિય જાતિ-ઉચ્છવાસ-પરાઘાત-ઉચ્ચગોત્ર : ૬ સંધયણ-૬ સંસ્થાન-નપુંસક્વેદ, સ્ત્રીવેદ-સુભગત્રિક-દુર્ભગત્રિક આ ચાલીશ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ચારે ગતિવાળા મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. ઘ૭૩ પ્રશ્ન ૯૮. થીણદ્ધત્રિક આદિ આઠ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કોણ કરે ? કેવી રીતે ? ઉત્તર થીણક્ટીવિક-અનંતા - ૪ કષાય તથા મિથ્યાત્વ આ આઠ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ મિશ્રાદ્રષ્ટિ મનુષ્ય ગ્રંથભેદ કર્યા બાદ અનિવૃત્તિ-કરણના છેલ્લા સમયે સ ર્વ સહિત સંયમને એટલે છઠ્ઠા ગુણના પરિણામને પામતાં કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૯૯. સાસ્વાદન ગુણસ્થાનકે જઘન્ય રસ શાથી ન બંધાય ? ઉત્તર થીણબ્લીનિક આદિ આઠ પ્રકૃતિઓમાંથી સાત પ્રકૃતિઓ બીજા ગુણસ્થાનકના અંતે જાય છે. પણ બીજા ગુણસ્થાનકના પરિણામ ઉજજવળ છે. છતાં પતિત પરિણામી હોવાથી આ પ્રકૃતિઓનો જઘન્ય રસ બાંધતા નથી. પ્રશ્ન ૧૦૦થીણીરિક આદિ આઠ પ્રકૃતિઓનો રસ બીજા ગુણસ્થાનકકે કયા રસે બંધાય? શાથી? બીજા ગુણસ્થાનકે થીગથ્વીવિકા આદિ આઠ પ્રકૃતિઓ મધ્યમ રસે બંધાય છે. કારણકે આ આઠ પ્રકૃતિઓ અશુભ હોવાથી આ પ્રકૃતિઓનો જઘન્ય રસ જે વિશુદ્ધિથી બંધાય તેવી વિશુદ્ધિ બીજા ગુણસ્થાનકે ન હોવાથી ત્યાં મધ્યમ રસે બંધાય છે. પ્રમ ૧૦૧. અપ્રત્યાખ્યાની ચાર કષાયનો જઘન્ય રસબંધ કોણ કરે ? ઉત્તર અપ્રત્યાખ્યાની ચાર કષાયો જઘન્ય રસબંધ અવિરતિ સમદ્રષ્ટિ જીવો અવિરતિ ગુણસ્થાનકના અંત સમયે દેશ વિરતિની સન્મુખ થયેલા કરે છે. પ્રશ્ન ૧૦૨. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયનાં જધન્ય રસબંધમાં કોઈ મતાંતર છે ? કયો ? ઉત્તર મતાંતર છે તે આ પ્રમાણે : અવિરતિ ગુણસ્થાનકના છેલ્લા સમયે સર્વવિરતિની સન્મુખ થયેલા જીવો જઘન્ય રસબંધ કરે છે. તત્ત્વ કેવલી ભગવંતો જાણે. પ્રશ્ન ૧૦૩. અપ્રત્યાખ્યાનીય ૪ કવાયનાં જઘન્ય રસબંધમાં મતાંતર સાથે શું તફાવત જાણવો ? ઉત્તર જઘન્ય રસબંધમાં દેશવિરતિની સન્મુખવાળા જીવોને જે વિશુદ્ધિ હોય છે. તેનાથી સર્વવિરતિની સન્મુખવાળા જીવોને વિશુદ્ધિ વધારે હોય તે તફાવત જાણવો. પ્રશ્ન ૧૦૪. પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો જઘન્ય રસબંધ કોણ કરે ? ઉત્તર પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો જઘન્ય રસબંધ સર્વ વિરતિને સન્મુખ થયેલો દેશવિરતિ ગુણસ્થાનકના છેલ્લા સમયે વિદ્યમાન મનુષ્યો કરે છે. પ્રશ્ન ૧૦૫. પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો જઘન્ય રસબંધ અવિરતિ સમદ્રષ્ટિ જીવો કરી શકે ? શાથી? ઉત્તર અવિરતિ સમદ્રષ્ટિ જીવો પ્રત્યાખ્યાનીય કષાયને બાંધે છે. પણ જઘન્ય રસબંધ કરી શકે નહીં કારણ કે અવિરત સમદ્રષ્ટિ જીવો કરતાં દેશવિરત જીવોને અનંતગુણ વિશુદ્ધિ વધારે હોય છે. તે કારણથી અવિરતિ સમદ્રષ્ટિ જીવો જેટલો રસ બાંધે તેના કરતાં દેશવિરતિ જીવો મંદરસ બાંધે છે. પ્રશ્ન ૧૦૬.અરતિશોક મોહનીયનો જઘન્ય રસબંધ કોણ કરે ? ઉત્તર આ બે પ્રકૃતિનો જઘન્ય રસબંધ પ્રમત્ત સંયતથતિ અપ્રમત્તાભિમુખ થયેલા પોતાના ગુણસ્થાનકના અંત સમયે કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૧૦૭. બે પ્રકૃતિનો જઘન્ય રસબંધ પ્રમત્તયતિ શાથી ? બીજા જીવો કેમ નહીં ? અરતિ-શોક બે પ્રકૃતિઓને પહેલા ગુણથી છઠ્ઠા ગુણવાળા જીવો બાંધે છે. તેમાં પહેલા ગુણથી અપ્રમત્તાભિમુખ થયેલા જીવો કરતાં અવિરતિ સમદ્રષ્ટિ જીવો અપ્રમત્તાભિમુખ થયેલા હોય તથા તેના કરતાં દેશ વિરતિ જીવો અપ્રમત્તાભિમુખ થયેલ હોય તેઓની કમસર વિશુદ્ધિ અનંતગુણ વધારે હોય છે. તેનાથી પ્રમત્ત સંયત અપ્રમત્તાભિમુખ થાય તેની વિશુદ્ધી અનંતગુણ વધારે હોવાથી તે જીવો જઘન્ય રસબંધ કરે છે. બીજા નહીં પ્રશ્ન ૧૦૮. ઉપર જણાવેલ અઢાર પ્રકૃતિઓનાં જઘન્ય રસબંધમાં વિશુદ્ધિ શાથી ? ઉપર જણાવેલ અઢારેય પ્રકૃતિઓ અશુભ (પાપ) પ્રકૃતિઓ છે. પાપ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ વિશુદ્ધિથી થાય છે. તે કારણથી વિશુદ્ધિ જણાવેલ છે. પ્રશ્ન ૧૦. આહારકદ્ધિક આ બે પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કોણ કરે ? શાથી ? આહારદ્રિક, આ બે પ્રકૃતિનો અપ્રમત્તથતિ પ્રમત્તાભિમુખ થયેલો જઘન્ય રસબંધ કરે છે. કારણકે આ બે પ્રકૃતિઓ પુણ્ય (શુભ) છે. શુભ પ્રકૃતિનો જઘન્ય રસબંધ સંકલેશથી થાય છે. પ્રશ્ન ૧૧૦.નિદ્રાદ્ધિક આદિ ૧૧ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કોણ કરે? ઉત્તર નિદ્રાદ્રિક-અશુભવર્ણાદિ ચતુષ્ક-હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા અને ઊપઘાત આ અગિયાર પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ આઠમા ગુણસ્થાનકના પોતપોતાના બંધ વિચ્છેદ સમયે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૧૧૧.નિદ્રાદ્ધિક આદિ ૧૧ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ક્ષેપક શ્રેણીવાળા કરે ? બીજા શાથી નહીં? ક્ષપક શ્રેણીવાળા જીવોને જેટલી વિશુદ્ધિ હોય છે. તેનાથી ઉપશમ શ્રેણીવાળા જીવોને અનંતગુણહીન વિશુદ્ધિ હોય છે. તથા આ અગીઆરે પ્રકૃતિઓ અશુભ છે. તેથી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ જે જીવોને હોય તે જીવો મંદ રસ બંધ કરે છે. પ્રશ્ન ૧૧૨. પુરુષવેદ તથા સંજવલન ૪ કબાયનો જઘન્ય રસબંધ ક્યા ગુણ ઠાણે કયા જીવો કરે છે? શાથી ? ઉત્તર પુરુષવેદ આદિ પાંચ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ભપક શ્રેણીવાળા જીવો નવમા ગુણસ્થાનકે કરે છે. તે આ પ્રમાણે નવમા ગુણના પહેલા ભાગે પુરુષવેદનો જઘન્ય રસબંધ બીજા , સંજવલન ક્રોધનો જઘન્ય રસબંધ ઉત્તર ત્રીજા , For Personal and Private Use Only માનની Jain Educationa International Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ - ૨૧ , , ચોથા ઇ માયાનો , , , , પાંચમાં , , લોભનો , , આ પ્રકૃતિઓ અશુભ છે. તેનો ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં જઘન્ય રસબંધ થાય તે કારણથી ક્ષેપક શ્રેણીવાળા જીવ લીધેલ છે. પ્રશ્ન ૧૧૩. જ્ઞાના. ૫, દર્શના ૪, અંત. ૫ - આ ચૌદ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કયા ગુણ. કે થાય ? કયા જીવો કરે ? ઉત્તર ઉપર જણાવેલ ૧૪ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ દશમાં ગુણ.ના છેલ્લા સમયે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૧૧૪.સૂક્ષ્મત્રિક વિકલેન્દ્રિયત્રિક-વૈક્રીયપર્ક તથા ચારઆયુ. આ ૧૬ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ કયા કયા જીવો કરે છે? સૂકમત્રિક (સૂકમ-અપર્યાપ્ત-સાધારણ) વિકલેન્દ્રિયત્રિક (બેઈ. તેઈ. ચકરીન્દ્રિય જાતિ) વૈકીયષર્ક (નરકગતિ નરકાનુપૂર્વી દેવગતિ દેવાનુપૂર્વી વૈકીયશરીર-વૈક્રીય અંગોપાંગ) તથા ચારઆયુષ્ય આ ૧૬ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ મનુષ્યો તથા તિર્યંચો કરે છે. પ્રશ્ન ૧૧૫. સોળ પ્રકૃતિઓમાં પુણ્ય પ્રકૃતિઓ કેટલી હોય ? કઈ ? ઉત્તર ઉપર જણાવેલ સોળ પ્રકૃતિઓમાં ૭ પ્રકૃતિઓ પુણ્ય પ્રકૃતિઓ હોય છે. આયુ.૩-દેવાયુ-મનુગાયુ-તિર્યંચાયુનામ- દેવગતિ દેવાનું પૂર્વી વૈકીયશરીર-અંગોપાંગ. પ્રશ્ન ૧૧૬. દેવત્રિક આદિ ૭ પ્રકૃતિનો જu. રસબંધ કયા અધ્યવસાયથી કરે ? શાથી ? દેવત્રિક-વૈક્રીયદ્રિક મનુબાયુષ્ય તથા તિર્યંચાયુષ્ય - આ ૭ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ત~ાયોગ્ય અતિ સક્લિષ્ટ અધ્યવસાયથી થાય છે. કારણકે આ ૭ પ્રકૃતિઓ તે પુણ્ય પ્રકૃતિઓ હોય છે. શુભ પ્રકૃતિનો જઘન્ય રસ સંક્લિષ્ટ અધ્યવસાયથી થાય. પ્રશ્ન ૧૧૭. સોળ પ્રકૃતિઓમાં અશુભ (પાપ) પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ ? ઉત્તર સોળમાં ૯ પ્રકૃતિઓ અશુભ (પાપ) પ્રકૃતિઓ હોય છે. તે આ પ્રમાણે - આયુ, ૧ - (નરકાયુ)નામ- ૮ (નરકગતિ-નરકાનુપૂર્વી -બેઈ. તે ઈ.-૨ઊ.-જાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્ત સાધારણ.) પ્રશ્ન ૧૧૮. ઉપર જણાવેલ નવ પ્રકૃતિઓનો જઘ. રસ કયા અધ્યવસાયથી થાય ? શાથી? નરકત્રિક આદિ નવ પ્રકૃતિઓનો જઘ. રસ પોતપોતાના બંધ અધ્યવસાય સ્થાનકને વિષે જ્યારે વિશુદ્ધિવાળા અધ્યવસાય હોય ત્યારે બાંધે છે. કારણ અશુભ પ્રકૃતિઓનો અંદરસ તે તે પ્રકારની વિશુદ્ધિ વડે બંધાય. પ્રશ્ન ૧૧૯.ઓદારિકટ્રિક તથા ઊદ્યોત નામકર્મનો સંદરસ કોણ બાંધે ? ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ઉત્તર ફિર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ઉત્તર દારિક શરીર-દારિક અંગોપાંગ તથા ઊત નામકર્મ - આ ત્રણ પ્રકૃતિઓનો પંદરસ મિશ્રાદ્રષ્ટિ દેવતા તથા નારકીનાં જીવો બાંધે છે. પ્રશ્ન ૧૨૦. ઉપર જણાવેલ ત્રણ પ્રકૃતિઓનો પંદરસ કયારે તથા કયા અધ્યવસાયથી કરે ? ઔદારિક શરીર આદિ ૩ પ્રકૃતિઓ શુભ છે. તેના કારણે તિર્યંચગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતાં સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન જીવો દેવતા-નારકી) હોય ત્યારે થાય છે. પ્ર ૧૨૧. ઔદા.શરીર આદિ ૩ પ્રકૃતિઓને મનુષ્યો તથા તિર્યંચો જા. રસે શાથી ન બાંધે ? દા.શરીર આદિ ૩ પ્રકૃતિઓને બાંધતા જેવા સંક્લિષ્ટ પરિણામ હોય તેવા મનુષ્યો તથા તિર્યંચોને હોય તો તેઓ નરકગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરે છે. તે વખતે વૈક્રીય શરીર બંધાતા ઔદારિક શરીર આદિ બંધાય નહીં પ્રલ ૧૨ ૨. આંદારિક શરીર આદિ ત્રણ પ્રકૃતિઓનો પંદરસ કયા કયા દેવતાઓ કરે ? શાથી? દારિક શરીર તથા ઊદ્યોત નામકર્મનો ભવનપતિ બંતર જ્યોતિષી તથા વૈમાનિકના પહેલા બીજા દેવલોકમાં રહેલા દેવતાઓ એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતા હોય ત્યારે મંદરસે બાંધે છે. તે વખતે ઔઘરિક અપાંગ બંધાય નહી ઔદારિક અંગોપાંગને ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધીનાં દેવતાઓ તિર્યંચગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતા હોય ત્યારે મંદિર બંધાય છે. પ્ર. ૧૨૩.તિર્યંચદ્રિક તથા નીચગોત્રને જઘન્ય રસબંધ કોણ કરે ? શાથી ? તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી તથા નીચગોત્રનો સાતમી નારકના જીવો સમત્વને અભિમુખ થયેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના છેલ્લા સમયે વિદ્યમાન મંદરસે બાંધે છે. કારણકે અશુભ પ્રકૃતિઓ હોવાથી અતિ વિશુદ્ધ પરિણામમાં બંધાય છે. પ્રશ્ન ૧૨૪.તિર્યંચગતિ આદિ ત્રણ પ્રકૃતિઓનો પંદરસ સાતમી નારકી પિવાયનાં જીવો શાથી ન જણાવ્યા ? ઉત્તર આ પ્રકૃતિઓ અશુભ હોવાથી વિશુદ્ધિમાં બંધાતી હોવાથી તેવી વિશુદ્ધિ વખતે બીજા જીવોને મનુષ્યગતિ મનુષ્યાનુપૂર્વી ઉચ્ચગોત્ર બંધાય છે. આ પ્રકૃતિઓનો બંધ હોતો નથી તેથી બંધાતી નથી. તે આ પ્રમાણે જાણવું-૧ થી છ નારકીનાં જીવો પહેલાં ગુણ. કે તિર્યંચગતિ તથા મનુષ્યગતિ પ્રાયોગ્ય For Personal and Private Use Only Jain Educationa International Page #30 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ૨૩ પ્રકૃતિઓ બાંધે છે. તેમાંય સમક્વાભિમુખ મિથ્યાત્વના છેલ્લા સમયે નિયમા મનુષ્યગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધ તેથી ન બંધાય. દેવતાઓ પણ સમ્યકત્વાભિમુખ હોય ત્યારે મિથ્યાત્વના છેલ્લા સમયે મનુષ્યગતિ આદિ પ્રકૃતિઓ બાંધે તે માટે કહ્યા નથી. મનુષ્યો તથા તિર્યંચો સર્વાભિમુખ પહેલાં ગુણના છેલ્લા સમયે નિયમા દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા હોવાથી તે પ્રકૃતિઓ બાંધે નહીં માટે એક સાતમી નારકીનાં જીવો જ એવા પ્રકારના હોય છે, કે તેઓને પહેલા ગુણસ્થાનકનાં છેલ્લાં સમય સુધી નિયમો તિર્યંચગતિ, પ્રાયોગ્ય જે પ્રકૃતિઓનો બંધ હોય છે. તે કારણથી તેઓ જ જણાવ્યા છે. પ્રમ ૧૨૫.નિનામકર્મનો મંદરસ કયા જીવો કરે ? શાથી? ઉત્તર જિનનામકર્મ શુભ પ્રકૃતિ હોવાથી તેને પંદરસે બાંધવા સંક્લિષ્ટ પરિણામ જોઈએ તે કારણથી નીચે જણાવેલ જીવો બાંધે છે. અવિરતિ સમદ્રષ્ટિ યોપશમ સમકિતી કે જે જીવોએ પહેલા ગુણ. કે સ ત્ત્વ પામતાં પહેલાં નરકનું આયુષ્ય બાંધેલ છે. તેઓ નરકગતિમાં જતાં પહેલાં છેલ્લાં અંતમુહૂર્ત મિથ્યાત્વ ગુણ.ને પામશે તે વખતે અવિરતિ સમદ્રષ્ટિ ગુણસ્થાનકના છેલ્લા સમયે સંક્લિષ્ટ પરિણામનાં કારણે મંદરસે બાંધે છે. પ્રમ ૧૨૬. એકેન્દ્રિય તથા આપ નામકર્મનો સંદરસ કયા જીવો બાંધે ? શાથી ? ઉત્તર એકેન્દ્રિય તથા સ્થાવર નામકર્મને નરકગતિ સિવાયનાં ત્રણેય ગતિનાં જીવો પંચે.જાતિ બાંધ્યા પછી સ્થાવર નામકર્મ બાંધતા મંદરસે બાંધે છે. પ્રમ ૧૨૭.નારકીનાં જીવો શાથી ન બાંધે ? ઉત્તર નારકનાં જીવો ભવ પ્રત્યયથી એકેન્દ્રિય જાતિ તથા સ્થાવર નામકર્મ બાંધતા જે નથી. પ્રશ્ન ૧૨૮.આપ નામકર્મનો સંદરસ કયા જીવો કરે? શાથી? આપ નામકર્મનો ભવનપતિ-બંતર-જ્યોતિષી તથા વૈમાનિકના પહેલા તથા બીજા દેવલોકવાળા જીવો અતિ સક્લિષ્ટ પરિણામી હોય ત્યારે મંદરસે બાંધે છે. પ્રમ ૧૨૯. આત૫ નામકર્મનો સંદરસ મનુષ્ય તથા તિર્યંચો શા માટે ન કરે ? આપ નામકર્મ શુભ પ્રકૃતિ છે. તેને મંદરસે બાંધતા અતિસંક્લિષ્ટ પરિણામ જોઈએ. તેવા પરિણામમાં મનુષ્ય તથા તિર્યંચો હોય તો નિયમાનરકગતિ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતા હોવાથી તે વખતે આ પ્રકૃતિનો બંધ હોતો નથી તે કારણથી ન બાંધે. પ્રશ્ન ૧૩૦. શાતા આદિ આઠ પ્રકૃતિનો પંદરસ કોણ કરે ? ઉત્તર, ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉત્તર ઉત્તર પ્રશ્ન ૧૩૧ શાતાદિ આઠ પ્રકૃતિનો મંદરસ કેટલા ગુણસ્થાનક સુધી કરી શકે ? શાથી ? ઉત્તર પ્રશ્ન ૧૩૩. ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ શાતાવેદનીય -અશાતાવેદનીય-સ્થિર-અસ્થિર૨-શુભ-અશુભ-યશ તથા અયશ નામકર્મ આ આઠ પ્રકૃતિઓનો મંદરસ સમ્યદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિ જીવો ઘોલનાં પરિણામે વર્તતા હોય ત્યારે બાંધે છે. - પ્રશ્ન ૧૩૨,શાતાવેદનીય તથા અશાતાવેદનીયનો મંદરસ જીવો કઈ રીતે કરે છે ? ૪ ઉત્તર શાનાદિ આઠેય પ્રકૃતિઓ પ્રતિપક્ષી હોય છે અને તેનો બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. તે કારણથી એથી છ ગુણસ્થાનમાં જીવોને ધોલના પરિણામથી જઘન્ય રસ થઈ શકે છે. ઉત્તર પ્રશ્ન ૧૩૪.૬ઠ્ઠા ગુણ થી આગળ કેટલા ગુણ સુધી શાતાવેદનીય મંદરસે ન બંધાય ? પ્રમત્તથી મિથ્યાત્વ ગુણસ્થાનક સુધી પચવર્તમાન મધ્યમ પરિણામે અંત:કોડાકોડી સાગરોપમી પંદર કોડાકોડી સાગરોપમ સુધીનાં સ્થિતિ બંધના અધ્યવસાયે વર્તતા શાતા-અશાતા અંતર મુહૂર્તો અંતર મુહૂર્તે પરાવર્તે મંદરસે બાંધે છે. પંદર કોટાકોટીની ઉપરની સ્થિતિ મંદરસે શા માટે ન બંધાય ? પંદર કોટાકોટીની સાગરોપમની ઉપરની સ્થિતિથી ૩૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ સુધી એક અશાતા વેદનીય બંધાતી હોવાથી મંદરસે બંનેમાંથી એક પણ પ્રકૃતિ બંધાતી નથી. પ્રમત્તગુણથી દશમા ગુણ. સુધી કેવલ શાતાવેદનીય જ બંધાય તે બાર મુહર્તના જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાય બાંધે ત્યાં પણ જધન્ય રસબંધ ન હોય. પ્રશ્ન ૧૩૫,શાતા-અશાતા મંદરસે બંધાય તેનો ફલિતાર્થ શું ? ઉત્તર શાતા-અશાતા બંને જ્યાં સુધી પરાવર્તમાનરૂપે બંધાય તેમાં મંદરસે બંધાય આ તેનો ફલિતાર્થ છે. પ્રશ્ન ૧૩૬.સ્થિરાસ્થિર-શુભાશુભ-યશાયશ પ્રકૃતિઓ સ્થિતિબંધના કયા અધ્યવસાય સુધી મંદરસે બંધાય ? પ્રમત્ત ગુણ થી મિથ્યાત્વ ગુણ સુધી દશ કોડાકોડી સાગરોપમના સ્થિતિ બંધના અધ્યવસાય સુધી પરાવર્તમાન મધ્યમ પરિણામે સ્થિરસ્થિર-શુભાશુભ તથા યશાયશ અંતરમુહૂર્તો અંતરમુહૂર્તે પરાવર્તે મંદરસે બાંધે (બંધાય). પ્રશ્ન ૧૩૭.દશ કોડાકોડી સાગરોપમ પછીનાં અધ્યવસાયમાં કયા રસે બંધાય ? આ છ માંથી કઈ પ્રકૃતિઓ બંધાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ઉત્તર દશ કોડાકોડી સાગરોપમ પછી વીસ કોડાકોડી સાગરોપમ સુધી સ્થિતિ બંધના અધ્યવસાયે કેવલ અસ્થિર-અશુભ અને અયશ પ્રકૃતિઓ જ બાંધે પણ તે મંદરસે ન બંધાય. પ્રશ્ન ૧૩૮.પ્રમત્ત ગુણ થી આગળના ગુણ.માં કઈ પ્રકૃતિઓ કેટલા રસે બંધાય ? ઉત્તર પ્રમત્ત ગુણ થી આગળ ૭ તથા આઠમાં ગુણ.ના છઠ્ઠા ભાગ સુધી સ્થિર શુભ પ્રકૃતિઓ અંત: કોટાકોટીની સ્થિતિ સુધીનાં અધ્યવસાયે બંધાય તથા યશનામકર્મ અંત: કોડાકોડી સાગરોપમના સ્થિતિ બંધના અધ્યવસાયથી દશમા ગુણ. સુધી આઠ મુહૂર્તના સ્થિતિ બંધના અધ્યવસાય સુધી બંધાય છે. પણ તે વખતે મંદિર બંધાતો નથી. પ્રમ ૧૩૯ સ્થિરાસ્થિર પ્રકૃતિઓ છનો મંદરસ તાત્પર્યાયથી કયા પરિણામથી બંધાય ? ઉત્તર સ્થિરાસ્થિર શુભાશુભ-યશાયશ-સપ્રતિપક્ષ પ્રકૃતિઓનો પરાવર્તમાન મધ્યમ પરિણામે જ મંદરસ બંધાય છે. પણ અવસ્થિત પરિણામે નહીં એમ ફલિતાર્થ થાય છે. પ્રમ ૧૪૦. ત્રણ ચતુષ્ક આદિ બાકીની ૪૦ પ્રકૃતિનો પંદરસ કયા જીવો કરે ? ત્રણ ચતુષ્ક-વર્ણચતુષ્ક તૈજસ-કાર્પણ-અગુરુલઘુ નિર્માણ મનુબદ્રિક, ૨ વિહાયોગતિ-પંચેન્દ્રિય જાતિ-ઉચ્છવાસ-પરાઘાત-ઊચ્ચત્ર-દસંઘયણ-૬ સંસ્થાન નપુંસવેદ -સ્ત્રીવેદ-સુભગત્રિક તથા દુર્ભત્રિક આ ૪૦ પ્રકૃતિ ઓનો મંદરસ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો બાંધે છે. પ્રમ ૧૪૧.પંચે.જાતિ આદિ ૧૫ પ્રકૃતિનો પંદરસ કયા અધ્યવસાયથી થાય ? પંચે.જાતિ-તૈજસ-કાશ્મણશરીર-શુભવદિ-૪ પરાઘાત -ઉચ્છવાસઅગુરુલઘુ-નિર્માણ-નસ-બાદર-પર્યાપ-પ્રત્યેક આ ૧૫ પ્રકૃતિનો પંદરસ ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તમાન ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. પ્રથમ ૧૪૨. નપુંસકવેદ ત્રીવેદનો પંદરસ કયા અધ્યવસાયથી જીવો કરે ઉત્તર ઉત્તર ઉત્તર નપુંસકવેદ સ્ત્રીવેદને મંદરસ તપ્રાયોગ્ય વિશુદ્ધિમાં વિદ્યમાન ચારેગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. તે પ્રશ્ન ૧૪૩. ચાલીસમાંથી બાકીની ત્રેવીસ પ્રકૃતિઓ પંદરસે કયા અધ્યવસાયથી બંધાય છે ? ઉત્તર ઉપર જણાવેલ સત્તર સિવાયની બાકીની ત્રેવીસ પ્રકૃતિઓનો પંદરસ મધ્યમ પરિણામી એટલે પરાવર્તમાન પરિણામે બંધાય છે. તે ત્રેવીસ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી : Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રશ્ન ૧૪૪.મનુષ્યદ્રિકનો ઉત્તર ગોત્ર-૧ પિંડ-૧૬ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ ઉત્તર ઊચ્ચગોત્ર સ્થાવર-૩ ૪ નામ-૨૨ નામ- ૨ ૨ સ-૩ પિંડ-૧૬ (મનુષ્યગતિ-મનુષ્યાનુપૂર્વી-૬સંધયણ-૬સંસ્થાન- ૨ વિહાયોગતિ) ત્રસ ૩ (સુભગ-સુસ્વર-આદેય) સ્થાવર-૩ (દુર્ભગ-દુસ્વર-અનાદેય) કા પ્રકારની સ્થિતિ બંધના મંદરસ અધ્યવસાય સાથે બંધાય ? પ્રશ્ન ૧૪૫. શુભવિહાયોગતિ આદિ ૭ પ્રકૃતિઓનો મંદરસ કયા સ્થિતિ બંધના અધ્યવસાય સ્થાનકને વિષે બંધાય ? મિથ્યાત્વ ગુણસ્થાનકે અંત:કોડાકોડી સાગરોપમની સ્થિતબંધના અધ્યવસાય સ્થાનથી મનુષ્યગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે ત્યાં સુધીનાં સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન સાથે અંતરમુહૂર્તો અંતરમુહૂર્તે પરાવર્તમાન મધ્યમ પરિણામે બંધાય છે. શુભવિહાયોગતિ, સુભગ, સુસ્વર, આદેય, ઊચ્ચગોત્ર, પહેલું સંઘયણ, તથા પહેલું સંસ્થાન- આ સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દશ કોડાકોડી સાગરોપમ છે. આ શુભ પ્રકૃતિઓનો મંદરસ પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભીને પ્રતિપક્ષી પ્રકૃતિઓની સાથે તેઓની જઘન્ય સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ સુધીનાં સ્થિતિબંધના અધ્યવસાય સુધી પરાવર્તમાન મધ્યમ પરિણામે બંધાય છે. પ્રશ્ન ૧૪૬.બીજું સંઘષણ તથા બીજા સંસ્થાનનો મંદરસ કેવી રીતે બંધાય ? આ સંઘયણ તથા સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બાર કોડાકોડી સાગરોપમ છે. તે કારણથી પહેલું સંઘયણ તથા પહેલું સંસ્થાન પરાવર્તમાને બંધાય ત્યારે મધ્યમ પરિણામે પરાવૃત્તિથી આ બે પ્રકૃતિઓનો મંદરસબંધાય તેના જઘન્ય સ્થિતિબંધના સ્થાન સુધીમાં જાણવું. પ્રશ્ન ૧૪૭.ત્રીજું સંઘયણ તથા ત્રીજા સંસ્થાનનો મંદરસ ક્યારે બંધાય ? ઉત્તર ત્રીજું સંઘયણ તથા ત્રીજા સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ કોડાકોડી સાગરોપમ હોવાથી જ્યારે પરાવર્તમાને બીજું સંઘયણ તથા બીજા સંસ્થાનની સાથે જધન્ય સ્થિતિસ્થાન સુધીનાં સ્થાનકો સુધીમાં મધ્યમ પરિણામે મંદરસબંધાય છે. ઉત્તર પ્રશ્ન ૧૪૮. ચોથું સંઘયણ તથા ચોથા સંસ્થાનનો મંદરસ ક્યારે બંધાય ? ત્રીજા સંઘયણ તથા ત્રીજા સંસ્થાનની સાથે ચોથું સંઘયણ તથા ચોથું સંસ્થાન પરાવર્તમાનરૂપે બંધાય ત્યારે મધ્યમ પરિણામ પ્રવૃત્તિએ તેનો મંદરસબંધાય છે. પ્રશ્ન ૧૪૯. પાંચમું સંઘયણ તથા પાંચમા સંસ્થાનનો મંદરસ ક્યારે થાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ ૨૭ ઉત્તર ચોથા સંઘયણ તથા ચોથા સંસ્થાનની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. ત્યાંથી તેની જધન્ય સ્થિતિબંધના અધ્યવસાય સાથે પાંચમું સંઘયણ તથા પાંચમું સંસ્થાન પરાવૃતિએ બંધાય ત્યારે તેના મધ્યમ પરિણામે મંદરસે બંધાય છે. પ્રશ્ન ૧૫૦.હુંડક સંસ્થાન તથા સેવાતે સંધયણનો મંદરસ ક્યારે કયા પરિણામે થાય ? ઉત્તર . હૂંડક સંસ્થાન તથા સેવાર્તા સંઘયણનો વામન સંસ્થાન તથા િિલકા સંઘયણ સાથે પોતપોતાની જધન્ય સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન સુધી પરાવૃતિએ મધ્યમ પરિણામે બંધાય છે. પ્રશ્ન ૧૫૧.દુર્ભગ ત્રિકનો મંદરસ ક્યારે બંધાય ? ઉત્તર દુર્વ્યગ ત્રિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. તે કારણથી તેની પ્રતિપક્ષી પ્રકૃતિઓ જ્યાં લગી બંધાય ત્યાં સુધીનાં સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન લગે જધન્ય સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનથી પરાવૃતિએ મંદ પરિણામે બંધાય છે. રસબંધના ભાંગાઓનું વર્ણન ઊતેઅ વન્ન વેઅણિઅ નામણુકોસ સેસ ધ્રુવ બંધી । ઘાઈાં અજહન્નો ગોએ દુવિહો ઈમો ચઊહા || ૭૪ || સેસંમિદુહા । ભાવાર્થ - તૈજસચતુષ્ક-શુભવર્ણચતુષ્ક-વૈદનીયકર્મ તથા નામકર્મનો અનુત્કૃષ્ટ રસબંધ તથા બાકીની (૪૩) ધ્રુવબંધી પ્રકૃતિઓ અને ઘાતી પ્રકૃતિનો અજધન્ય રસબંધ અને ગોત્ર કર્મના અજઘન્ય તથા અનુત્કૃષ્ટ બંને રસબંધો એ સઘળાંય ચાર પ્રકારે (સાદી-અવાદિ) છે. 1198 11 બાકીની પ્રકૃતિઓ અને બાકીનાં ત્રણ પ્રકારનાં રસબંધોને વિષે બે પ્રકારે (સાદિ-અધ્રુવ) બંધ હોય છે. પ્રશ્ન ૧૫૨.જઘન્ય રસબંધ કોને કહેવાય ? ઉત્તર જે જે પ્રકૃતિઓનો તથા મૂળકર્મનો સૌથી ઓછામાં ઓછો જે રસ જણાવેલો છે. તે જધન્ય રસ કહેવાય છે. પ્રશ્ન ૧૫૩, અજધન્ય રસબંધ કોને કહેવાય ? ઉત્તર જઘન્ય રસબંધના સ્થાનથી અધિક રસબંધ કરતાં કરતાં યાવત્ ઉત્કૃષ્ટ રસબંધના અધ્યવસાય સ્થાનકો તે સઘળાં અજધન્ય રસબંધના સ્થાનો કહેવાય છે. પ્રશ્ન ૧૫૪. ઉત્કૃષ્ટ રસબંધ કોને કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉત્તર પ્રશ્ન ૧૫૫.અનુત્કૃષ્ટ રસબંધ કોને કહેવાય ? ઉત્તર એક વાર ઉત્કૃષ્ટ રસબંધ થયા પછી જે ઓછો રસબંધાય તે અધ્યવસાય સ્થાનથી જધન્ય રસબંધના અધ્યવસાય સ્થાનકોને અનુત્કૃષ્ટ રસબંધ કહેવાય છે. પ્રશ્ન ૧૫૬, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય આ ત્રણ કર્મનો મંદરસ કયા જીવો કયા ગુણસ્થાનકે કરે ? જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મનો જધન્ય રસબંધ ક્ષપક શ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે કરે છે. ઉત્તર પ્રશ્ન ૧૫૭. જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મનો ઉપશમ શ્રેણીવાળા જીવો કેટલો રસ બાંધે ? ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ જે જે પ્રકૃતિઓનો તથા મૂળ કર્મનો જે ઉત્કૃષ્ટ રસબંધ જણાવેલો છે તે ઉત્કૃષ્ટ રસબંધ કહેવાય છે. ઉત્તર પ્રશ્ન ૧૫૮.વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કયા જીવો કયા ગુણસ્થાનકે કરે ? જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મનો ઊપશમ શ્રેણીવાળા જીવો, મંદરસ જેટલો બંધાય છે. તેનાથી ડબલ બાંધે છે એટલે કે દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે અજધન્ય બંધ કરે છે. ઉત્તર પ્રશ્ન ૧૫૯. વેદનીય કર્મનો ઉપશમ શ્રેણીવાળા જીવો કેટલો રસબંધ કરે ? વેદનીય કર્મનો ઉપશમ શ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે અનુત્કૃષ્ટ રસબંધ કરે છે. ઉત્તર વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપક શ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે કરે છે. પ્રશ્ન ૧૬૦.મોહનીય કર્મનો જધન્ય રસબંધ કયા ગુણસ્થાનકે કયા જીવો કરે ? ઉત્તર મોહનીય કર્મનો જઘન્ય રસબંધ નવમા ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૧૬૧.મોહનીય કર્મનો ઉપશમ શ્રેણીવાળા જીવો રસબંધ કેટલો કરે ? ઉપશમ શ્રેણીવાળા જીવો નવમા ગુણસ્થાનકના છેલ્લા સમયે મોહનીય કર્મનો અજધન્ય રસબંધ કરે છે. પ્રશ્ન ૧૬૨.નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કયા ગુણઠાણે કયા જીવો કરે ? નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ દશમા ગુણસ્થાનના છેલ્લા સમયે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે. ઉત્તર પ્રશ્ન ૧૬૩.નામકર્મનો ઉપશમ શ્રેણીવાળા જીવો કયો બંધ કરે ? Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ૨૯ ઉત્તર ઉપશમ શ્રેણીવાળા જીવો દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે અનુત્કૃષ્ટ રસબંધ કરે છે. પ્રલ ૧૬૪.ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કયા ગુણસ્થાનકે કયા જીવો કરે ? ઉત્તર ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે લપક શ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૧૬૫. ઉપશમ શ્રેણીવાળા જીવો ગોત્રકર્મનો કયો રસબંધ કરે? ઉત્તર ઉપશમ શ્રેણીવાળા દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે અનુષ્ટ રસબંધ કરે ઉત્તર પ્રશ્ન ૧૬૬. ગોત્રકર્મનો જઘન્ય રસબંધ કયા ગુણસ્થાનકે કયા જીવો કરે ? ઉત્તર ગોત્રકર્મનો જઘન્ય રસબંધ સાતમી નારકીનાં જીવો સમજ્વાભિમુખ થયેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના અનિવૃત્તિકરણના ચરમ સમયે કરે છે. પ્રથમ ૧૬૭. ગોત્રકર્મનો અજઘન્ય રસબંધ કયા જીવો કરે ? ઉત્તર સાતમી નારકી સિવાયના જીવો અજઘન્ય રસબંધ કરે છે. (સઘળાંય જીવો કરી શકે છે.) પ્રમ ૧૬૮.તૈજસ ચતુષ્ક તથા શુભવર્ણ ચતુષ્કનો ઉત્કૃષ્ટ રસબંધ કયા જીવો કયા ગુણઠાણે કરે ? તૈજસ શરીર, કાર્પણ શરીર, અગુરુલઘુ નિર્માણ તથા શુભવર્ણાદિ-૪ એ આઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંત સમયે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે. પ્રશ્ન ૧૬૯. સાદિ રસબંધ કોને કહેવાય? જે રસબંધન એક્વાર અબંધ થયા પછી ફરી (નવેસર)થી રસબંધ થાય તે સાદિ રસબંધ કહેવાય છે. પ્રશ્ન ૧૭૦.અનાદિ રસબંધ કોને કહેવાય ? જે રસબંધનો હજી સુધી અંત થયેલ નથી પણ બંધમાં ચાલુ જ હોય તે અનાદિ રસબંધ કહેવાય છે. પ્રમ ૧૭૧.ધ્રુવ રસબંધ કોને કહેવાય ? જે રસબંધનો હજી સુધી અંત થયેલ નથી અને સદા માટે ચાલુ જ રહેવાનો હોય એટલે કે કોઈ કાળે તે રસબંધનો અંત થવાનો ન હોય તે ધ્રુવ રસબંધ કહેવાય છે. પ્રભ ૧૭૨.અધુર રસબંધ કોને કહેવાય ? જે રસબંધ થયા પછી (અર્થા) બાંધ્યા પછી બીજો રસબંધ થાય તેનો અભાવ થાય પાછો ફરીથી બંધાય અભાવ થાય તે અધ્રુવ રસબંધ કહેવાય દાર ઉત્તર ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ 30 ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૧૭૩. જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અજઘન્ય રસબંધ કેટલા પ્રકારે હોય ? કયા કયો ? જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મને અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કહેલ છે : (૧) સાદિ રસબંધ (૨) અનાદિ રસબંધ (૩) ધ્રુવ રસબંધ (૪) અધુવ રસબંધ પ્રશ્ન ૧૭૪. જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અજઘન્ય રસબંધ ચારેય પ્રકારે શી રીતે જાણવા ? જે ભવ્ય જીવો ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી દશમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે અજઘન્ય રસબંધ બાંધી અગીઆરમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાંથી પતન પામી દશમાં ગુણસ્થાનકે આવે અથવા કાળ કરી ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત થાય ત્યારે નવેસરથી અજઘન્ય રસબંધ ચાલુ કરે તે સાદિ કહેવાય છે. તે સ્થાન હજી સુધી જે ભવ્ય જીવો પામ્યા નથી તેઓને અનાદિ કહેવાય છે. આગળ જે ભવ્ય જીવો તે સ્થાનને પામશે તેવા જીવોને અધૂવ કહેવાય છે. અભવ્ય જીવો કદી એ સ્થાનને પ્રાપ્ત કરવાના ન હોવાથી ધુવરસબંધ કહેવાય છે. પ્રશ્ન ૧૭૫. જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનાં જઘન્ય અનુત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ બંધ કેટલા કેટલા પ્રકારે હોય ? કયા ? જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનાં જઘન્ય રસબંધ બે પ્રકારે સાદિ. અધુવ અનુત્કૃષ્ટ રસબંધ બે પ્રકારે સાદિ-અધૃવરૂપે હોય છે. પ્રશ્ન ૧૭૬.વેદનીય કર્મનો અનુત્કૃષ્ટ રસબંધ કેટલા પ્રકારે હોય? કયા ? ઉત્તર વેદનીય કર્મનો અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે હોય છે : (૧) સાદિ રસબંધ (૨) અનાદિ રસબંધ (૩) અધુર રસબંધ (૪) ધ્રુવ રસબંધ. પ્રભ ૧૭૭. વેદનીય કર્મનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? જે ભવ્ય જીવો ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી દશમા ગુણસ્થાનકના અંત સમયે અનુષ્ટ બંધ કરી અગિયારમા ગુણસ્થાનકે જાય ત્યારે વેદનીય કર્મના રસબંધનો અભાવ એટલે બંધ વિચ્છેદ થાય છે ત્યાંથી પડી દશમા ગુણસ્થાનકે આવે ત્યારે ફરીથી અનુષ્ટ રસબંધ કરે ત્યારે તે સાદિબંધ કહેવાય. અભવ્ય જીવો તે સ્થાન પામવાના નથી માટે ધ્રુવ બંધ જે ભવ્ય જીવો તે સ્થાનને પામ્યા નથી તેઓને અનાદિ અને બંધ વિચ્છેદ થશે માટે અધુવ ગણાય છે. પ્રશ્ન ૧૭૮.જઘન્યાદિ બંધ કેટલા પ્રકારે વેદનીયનો હોય ? ક્યા ? ઉત્તર વેદનીય કર્મનો જઘન્ય-અજઘન્ય તથા ઉત્કૃષ્ટ બંધ બબ્બે પ્રકારે હોય છે. પ્રશ્ન ૧૭૯.જધન્યાદિબંધ બે પ્રકારે કઈ રીતે જણાય ? ઉત્તર વેદનીય કર્મના ત્રણ બંધ આ પ્રમાણે જયારે આવો જઘન્ય રસબંધ કરે ત્યારે સાદિ તેમાંથી અજઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ કરે જઘન્ય બંધ. અધુર અજઘન્ય ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૩૧ કે ઉત્કૃષ્ટ બંધ કરે ત્યારે સાદિ તેમાંથી બન્નેનો એક નવો શરૂ કરે ત્યારે અધ્રુવ એમ દરેકમાં જાણવું. મોહનીય કર્મનો અજઘન્ય બંધ કેટલા પ્રકારે હોય ? કયા ? ચાર પ્રકારે ૧. અજઘન્ય અનાદિ ૨. અજઘન્ય સાદિ ૩. અજઘન્ય ધ્રુવ ૪. અજઘન્ય અવબંધ જાણવા. પ્રશ્ન ૧૮૧.મોહનીય કર્મનો અઘન્ય રસબંધ ચાર પ્રકારે શી રીતે પ્રશ્ન ૧૮૦. ઉત્તર - ૪ ઉત્તર જાણવો ? નવમા ગુણસ્થાનકના અંત સમયે મોહનીયના બંધ વિચ્છેદ સમયે ક્ષેપક શ્રેણીવાળા જીવો જઘન્ય રસબંધ કરે ઉપશમ શ્રેણીવાળા અજઘન્ય રસબંધ કરે છે. તો દશમા ગુણસ્થાનકે જાય ત્યારે બંધનો અભાવ થાય ત્યાંથી પડી નવમાના પાંચમા ભાગે બંધની શરૂઆત કરે તે અજઘન્ય બંધની સાદિ તે સ્થાન અપ્રાપ્તને અનાદિ અભવ્યને ધ્રુવ ભવ્યને અધ્રુવ બંધ ગણાય છે. પ્રશ્ન ૧૮૨.મોહનીય કર્મના જઘન્યાદિ બંધો કેટલા પ્રકારે હોય ? કયા ? ઉત્તર જઘન્ય અનુત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ રસબંધ બબ્બે પ્રકારે હોય છે : ૧. સાદિ ૨. અધ્રુવ. બંધાય ત્યારે સાદિ બંધ વિચ્છેદે અધ્રુવ ગણાય છે. પ્રશ્ન ૧૮૩.આયુષ્ય કર્મના ચારે પ્રકારના રસબંધ કેટલા કેટલા ભેદવાળા હોય ? કયા કયા ? ઉત્તર બે પ્રકારે હોય ૧. સાદિ ૨. અધ્રુવ. પ્રશ્ન ૧૮૪, નામકર્મનો અનુત્કૃષ્ટ બંધ કેટલા પ્રકારે હોય ? કયા ? અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે ૧. અનાદિ બંધ રે. સાદિ બંધ ૩. ધ્રુવ બંધ ૪, અધ્રુવ બંધ. ઉત્તર ઉત્તર પ્રશ્ન ૧૮૫૮નામકર્મનો અનુત્કૃષ્ટ બંધ ચારે પ્રકારે શી રીતે જણાય ? તે આ રીતે. ઉપશમ શ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકના અંતે અનુત્કૃષ્ટ રસબંધ કરી અગિયારે બંધ અભાવ થાય ત્યાંથી પડી દશમા ગુણસ્થાનકે નવો રસબંધ ચાલુ કરે તે સાદિબંધ. તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યોને ધ્રુવ ભવ્યને અધ્રુવ રસબંધ જાણવો. પ્રશ્ન ૧૮૬,નામકર્મનાં જધન્યાદિ બંધના કેટલા ભાંગા હોય ? ઉત્તર જઘન્ય -અજધન્ય-ઉત્કૃષ્ટ બંધના બબ્બે ભાંગા હોય ૧. સાદિ બંધ ૨. અધ્રુવ બંધ. પ્રશ્ન ૧૮૭.ગોત્રકર્મનો અજઘન્ય બંધ કેટલા પ્રકારે હોય ? કયા ? ઉત્તર ગોત્રકર્મનો અજધન્ય રસબંધ ચાર પ્રકારે ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધ્રુવ. Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ * ૩૨ પ્રશ્ન ૧૮૮,ગોત્રકર્મનો અજધન્ય રસબંધ ચારે પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર તે આ રીતે. ગોત્ર કર્મનો જધન્ય રસ સાતમી નારકીના જીવો અનિવૃત્તિકરણના છેલ્લા સમયે કરે ત્યાર બાદ સમક્તિ પામતાં અજઘન્ય બંધની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ. ગોત્રકર્મનો અનુત્કૃષ્ટ રસબંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર ચારે પ્રકારે ૧. અનાદિ ૨. સાદિ ૩. ધ્રુવ ૪. અધ્રુવ. પ્રશ્ન ૧૮૯. ઉત્તર પ્રશ્ન ૧૯૦. ગોત્રકર્મનો અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપકશ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકે કરે ઉપશમશ્રેણીવાળા અગિયારમા ગુણસ્થાનકે અબંધક થઈ પડી આવે ત્યારે અનુષ્ટ રસબંધની સાદિ કરે તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ જાણવો. પ્રશ્ન ૧૯૧.ગોત્રકર્મનાં જઘન્ય બંધાદિ કેટલા પ્રકારે હોય ? ઉત્તર જઘન્ય-ઉત્કૃષ્ટ રસબંધ બબ્બે પ્રકારે હોય- ૧. સાદિ ૨. અધ્રુવ. પ્રશ્ન ૧૯૨.અંતરાય કર્મનો અજઘન્ય રસબંધ કેટલા પ્રકારે હોય ? કયા ? ઉત્તર ચાર પ્રકારે - ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધ્રુવ ઉત્તર પ્રશ્ન ૧૯૩. અંતરાય કર્મનો અજધન્ય રસબંધ ચાર પ્રકારે શી રીતે જાણવો ? તે આ રીતે. દશમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો જઘન્ય રસબંધ કરે ઉપશમ શ્રેણીવાળા જીવો અગિયારમે અંતરાય કર્મનો અબંધક થઈ પડી દશમા ગુણસ્થાનકે અજઘન્ય રસબંધ કરે ત્યારે સાદિ બંધ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ રસબંધ ગણાય છે. પ્રશ્ન ૧૯૪.આઠે કર્મના રસબંધના કુલ ભાંગા કેટલા થાય ? કયા ? તે ૮૦ ભાંગા થાય આ પ્રમાણે - ઉત્તર જ્ઞાનાવરણીય-૧૦ અજઘન્યનાં-૪ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૨ ઉત્કૃષ્ટ-૨ દર્શનાવરણીય-૧૦ અજધન્યનાં-૪ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૨ ઉત્કૃષ્ટ-૨ અજઘન્યનાં-૨ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૪ ઉત્કૃષ્ટ-૨ અજધન્યનાં-૪ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૨ ઉત્કૃષ્ટ-૨ અજધન્યનાં-૨ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૨ ઉત્કૃષ્ટ-૨ અજઘન્યનાં-૨ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૪ ઉત્કૃષ્ટ -૨ અજઘન્યનાં-૪ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૪ ઉત્કૃષ્ટ-૨ વેદનીય-૧૦ મોહનીય-૧૦ આયુષ્ય-૮ નામ-૧૦ ગોત્ર-૧૨ અંતરાય-૧૦ અજઘન્યનાં-૪ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૨ ઉત્કૃષ્ટ-૨ પ્રશ્ન ૧૯૫.આઠે કર્મોમાં જધન્યાદિ બંધના કેટલા કેટલા ભાંગા થાય ? ઉત્તર આઠે કર્મોમાં જધન્ય બંધના ૧૬ ભાંગા, અજધન્ય બંધના -૨૬, અનુત્કૃષ્ટ બંધના -૨૨, ઉત્કૃષ્ટ રસબંધના ૧૬ કુલ ૮૦ ભાંગા થાય. For Personal and Private Use Only Jain Educationa International = Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૧૯૬. આઠે કર્મોમાં સાદિ આદિબંધના ભાંગા કેટલા કેટલા થાય ? ઉત્તર, આઠે કર્મોમાં સાદિ બંધના ૩૨, અનાદિ બંધના ૮, ધ્રુવ બંધના ૮ તથા અધુવ બંધના ૩૨ = ૮૦ થાય. પ્રશ્ન ૧૯૭.વર્ણાદિ ૪, આદિ પ્રકૃતિઓનો કયો રસબંધ કેટલા પ્રકારે હોય ? ક્યા કયા ? ઉત્તર વર્ણાદિ ૪, તૈજસ શરીર કાર્મણશરીર, અગુરુ લઘુ, નિર્માણ આ આઠ પ્રકૃતિ ઓનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે હોય ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધ્રુવ પ્રમ ૧૯૮.વર્ણાદિ ચારનો અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? શુભ વર્ણાદિ -૪, તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ આ આઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે બંધ વિચ્છેદ સમયે બંધાય. ઉપશમ શ્રેણીવાળા અગિયારમાંથી પડી આઠમાના છઠ્ઠા ભાગે બંધ શરૂ કરે તે અનુત્કૃષ્ટ રસબંધની સાદિ તે સ્થાન અપાતને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધૃવ ગણાય છે. પ્રશ્ન ૧૯૯. શુભ વર્ણાદિ આદિ આઠ પ્રકૃતિઓના બાકીના રસબંધ કેટલા પ્રકારે હોય? કયા કયા? શુભ વર્ણ આઠ પ્રકૃતિઓનાં જઘન્ય-અજઘન્ય-અને ઉત્કૃષ્ટ આ ત્રણ પ્રકારનાં રસબંધ બબ્બે પ્રકારે હોય ૧. સાદિ બંધ ૨. અધુવબંધ. પ્રશ્ન ૨૦૦. ધ્રુવબંધિની બાકીની પ્રકૃતિઓનો કયો રસબંધ કેટલા પ્રકારે હોય ? કયા કયા ? ઉત્તર ધુવબંધિની બાકીની ૪૩ પ્રકૃતિઓનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે હોય- ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધુવ તે ૪૩ પ્રકૃતિઓ આ પ્રમાણે - જ્ઞાનાવરણીય -૫, દર્શનાવરણીય -૯, મોહનીય -૧૯, નામ -૫, અંતરાય -૫ = ૪૩. મોહનીય - ૧૯, (૧૬ કષાય, ય, જુગુપ્સા, મિથ્યાત્વ) નામ - ૫ (અશુભ વર્ણાદિ-૪, ઉપઘાત) પ્રમ ૨૦૧. જ્ઞાનાવરણીયાદિ ચૌદ પ્રકૃતિઓનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય ૫ આ ચૌદ પ્રકૃતિનો જઘન્ય રસબંધ ક્ષપકશ્રેણીવાળા જીવો દશમાં ગુણસ્થાનકના અંત સમયે કરે છે ત્યારે ઉપશમ શ્રેણીવાળા જીવો આનો અજઘન્ય બંધ કરે ત્યાંથી અગિયારે જાય ત્યારે બંધનો અભાવ થાય ત્યાંથી પડી દશમે ફરીથી રસબંધ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધુવ હોય. ઉત્તર Jain Educationa International För Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૦૨.સંજવલન લોભનો અજધન્ય રસબંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ક્ષપકશ્રેણીવાળા જીવો નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે સંજવલન લોભનો જઘન્ય રસબંધ કરે ઉપશમ શ્રેણીવાળા અજઘન્ય રસબંધ કરી દશમેઅગિયારમે જાય ત્યારે અબંધક થાય ત્યાંથી પડી નવમાના પાંચમા ભાગે ફરીથી બંધ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ હોય. પ્રશ્ન ૨૦૩,સંજ્વલન માયાનો અજધન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જાણવો ? ઉત્તર ઉત્તર ક્ષપક શ્રેણીવાળા જીવો નવમાના ચોથા ભાગે જઘન્ય રસબંધ કરે ત્યારે ઉપશમ શ્રેણીવાળા અજઘન્ય રસબંધ કરે છે ત્યાંથી અગિયારે જઈ પડી નવમાના ચોથા ભાગે આવી ફરીથી બંધ શરૂ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ ભવ્યને અધ્રુવ. પ્રશ્ન ૨૦૪.સંજવલન માનનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? ઉત્તર ક્ષપક શ્રેણીવાળા જીવો નવમાના ત્રીજા ભાગે સંજવલન માનનો જધન્ય રસબંધ કરે ઉપશમ શ્રેણીવાળા અજધન્ય રસબંધ કરે અગિયારમે બંધનો અભાવ કરી ત્યાંથી પતન પામી નવમાના ત્રીજા ભાગે અજઘન્ય રસબંધની સાદિ કરે, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ તથા ભવ્યને અધ્રુવ જાણવો. પ્રશ્ન ૨૦૫.સંજવલન ક્રોધનો અજધન્ય સબંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ઉપામ શ્રેણીવાળા જીવો અજધન્ય બંધ કરી નવમાના ત્રીજા ભાગથી અગિયારમા ગુણસ્થાનક સુધી બંધ વિચ્છેદ એટલે બંધ કરતા નથી ત્યાંથી પડી નવમાના બીજા ભાગે નવો બંધ શરૂ કરે ત્યારે અજઘન્ય બંધની સાદિ તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ બંધ ગણાય છે. પ્રશ્ન ૨૦૬. ભય-જુગુપ્સાનો અજધન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? ઉત્તર ઉત્તર ભય, જુગુપ્સા આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધ વિચ્છેદ થતાં ઉપશમ શ્રેણીવાળા જીવો અજઘન્ય રસબંધ કરી અગિયારમા ગુણસ્થાનક સુધી તેનો બંધ અભાવ પામે છે. ત્યાંથી પતન પામી આઠમાના સાતમા ભાગે ફરીથી બંધ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ હોય. For Personal and Private Use Only Jain Educationa International Page #42 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ ૩૫ પ્રશ્ન ૨૦૭,અપ્રશસ્ત વર્ણાદિનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? કયાં થાય ? ઉત્તર પ્રશ્ન ૨૦૮, નિદ્રા અને પ્રચલાનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કેવી રીતે જાણવો ? ઉત્તર નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિઓ આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ઉપશમ શ્રેણીવાળા અજઘન્ય રસબંધ કરી આગળના ગુણસ્થાનકને પામે ત્યારે બંધ વિચ્છેદ એટલે બંધ કરતા નથી ત્યાંથી પડી આઠમાના પહેલા ભાગે ફરીથી બંધ કરે ત્યારે અજધન્ય રસબંધની સાદિ તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ હોય છે. પ્રશ્ન ૨૦૯.પ્રત્યાખ્યાનીય ચાર કષાયનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જાણવો ? પાંચમા ગુણસ્થાનકે સંયમ અભિમુખ એટલે કે અપ્રમત્ત સંયમ અભિમુખ એવા જીવને પાંચમા ગુણસ્થાનકના અંત સમયે અત્યંત વિશુદ્ધિ હોય છે. તે વિશુદ્ધિમાં આ ચાર કષાયનો જન્મ રસબંધ કરે છે. આનાથી ઓછા વિશુદ્ધિવાળા જીવો અજઘન્ય રસબંધ કરે ત્યાંથી એટલે કે સંયમથી પણ પાંચમે આવે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, અને ભવ્યને અધ્રુવબંધ હોય છે. ,અપ્રત્યાખ્યાનીય ચાર કષાયનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? કોને હોય ? ઉત્તર પ્રશ્ન ૨૧૦, - ઉત્તર અપ્રશસ્ત વર્ણાદિ ૪ અને ઉપઘાત આ પાંચ પ્રકૃતિનો અજઘન્ય રસબંધ ઉપશમ શ્રેણીવાળા જીવો આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે કરે ત્યાંથી આગળ વધી નવથી અગિયાર ગુણસ્થાનકમાં બંધ કરતા નથી, ત્યાંથી પડી આઠમાના છઠ્ઠા ભાગે આ પાંચ પ્રકૃતિનો બંધ કરે ત્યારે અજધન્યની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ. ઉત્તર અવિરતિ સમ્મદ્રષ્ટિ જીવો, ક્ષાયિક સમકીત પામેલા તથા અપ્રમત્ત સંયમને અભિમુખ થયેલા જીવો અત્યંત વિશુદ્ધિ હોય તે વિશુદ્ધિમાં ચોથાના અંતે આ ચાર કષાયનો જઘન્ય રસબંધ કરે છે. આનાથી ઓછા વિશુદ્ધિવાળા જીવો અજઘન્ય રસબંધ કરે છે. સંયમથી પડી ચોથા ગુણસ્થાનકે ફરીથી બંધ ચાલુ કરે ત્યારે અજધન્ય રસબંધની સાદિ તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ. પ્રશ્ન ૨૧૧.મિથ્યાત્વાદિ આઠ પ્રકૃતિનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? કોણે કરે ? મિથ્યાત્વ-અનંતાનુબંધી ૪ કષાય-થીણદ્ધિત્રીક આ આઠ પ્રકૃતિનો અજધન્ય રસબંધ પહેલાં ગુણસ્થાનકે અનિવૃત્તિકરણના છેલ્લા સમયે વિદ્યમાન સંયમ For Personal and Private Use Only Jain Educationa International Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ અભિમુખ થયેલ જીવો એટલે સમકિતની સાથે સંયમને પામવાના અધ્યવસાયવાળા જીવો જઘન્ય રસબંધ કરે છે. તે સિવાયના દેશવિરતિ કે સમકિતની અભિમુખવાળા જીવો અજઘન્ય રસબંધ કરે છે કારણ તેવી વિશુદ્ધિ નથી માટે સંયમથી પડી પહેલે આવી ફરીથી બંધ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ હોય. પ્રશ્ન ૨ ૧૨. ધ્રુવબંધિ પ્રવૃતિઓનો જઘન્ય રસબંધાદિ કેટલા કેટલા પ્રકારે હોય ? કયા ? ઉત્તર ધુવબંધની ૪૩ પ્રકૃતિઓને જઘન્ય અટ-ઉત્કૃષ્ટ આ ત્રણ પ્રકારના બંધ બબ્બે પ્રકારે હોય છે ૧. સાદિ ૨. અધુવ. જ્યારે બંધાય ત્યારે સાદિ, - બંધનો અભાવ થાય ત્યારે અધુવ ગણાય છે. પ્રશ્ન ૧૩. યુવબંધિ પ્રવૃતિઓને વિશે દરેકના કેટલા કેટલા ભાંગા થાય ? કયા કયા ? યુવબંધિની ૪૭ પ્રકૃતિઓને વિશે દરેકના એક એકને ૧૦-૧૦ ભાંગા થાય તે આ પ્રમાણે - તેજસ કાર્પણ અગુરુલઘુ નિર્માણ આ ચારના જઘન્ય ૨. અજઘન્ય ૨, અનુષ્ટ -૪, ઉત્કૃષ્ટ-૨ = ૧૦ -૧૦ થાય. બાકીની ૪૩ પ્રકૃતિઓને વિષે જઘન્ય - ૨, અજઘન્ય -૪, અનુત્કૃષ્ટ - ૨, ઉષ્ટ -૨ = ૧૦-૧૦ ભાંગા થાય અને કુલ ૪૦ X ૧૦ = ૪૭૦ ભાંગા થાય છે. પ્રશ્ન ૨ ૧૪.અધુવબંધિની પ્રકૃતિઓને વિષે ચારે પ્રકારના રસબંધ કેટલા પ્રકારે હોય ? કયા ? ઉત્તર અધુવબંધની ૭૩ પ્રકૃતિઓ (વેદનીય-૨, આયુષ્ય, મોહનીય-૩, નામ-૫૮ (પિંડ- ૩૩, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર ૧૦) ગોત્ર-૨ = ૭૩)ને વિષે જઘન્ય - અજઘન્ય અનુત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ એ ચારેય પ્રકારનાં બંધ બબ્બે પ્રકારે હોય : ૧. સાદિ ૨. અધુવ બંધ જાણવો. જયારે જે બંધ બંધાય ત્યારે સાદિ અને તે બંધનો અભાવ એટલે વિચ્છેદ થાય ત્યારે અધુવ ગણાય છે. પ્રશ્ન ૨ ૧૫.અધુવબંધિ પ્રકૃતિનાં બંધ ભાંગા કેટલા થાય ? અધુવબંધિની ૭૩ પ્રકૃતિમાં દરેકનાં એક એકના આઠ-આઠ ભાંગા ગણતા ૭૩ X ૮ = ૫૮૪ ભાંગા થાય છે. પ્રમ ર૧૬. બંધાતી એકસોવીસ પ્રકૃતિનાં જઘન્યાદિ બંધના ભાંગા કેટલા થાય? યુવબંઘી ૪૭ પ્રકૃતિઓના ૪૭૦ ભાંગા .. અધુવબંધી ૭૩ પ્રકૃતિઓના ૫૮૪ ભાંગા કુલ ૧૦૫૪ ભાંગા ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ ૩૦ પ્રશ્ન ૨૧૭.મુલ કર્મ અને ઉત્તર પ્રકૃતિનાં થઈને કુલ કેટલા ભાંગા થાય ? ઉત્તર આઠ મૂલ કર્મના જધન્યાદિ બંધના ૧૨૦ ઉત્તર પ્રકૃતિના જઘન્યાદિ બંધના કુલ ૮૦ ભાંગા ૧૦૫૪ ભાંગા ૧૧૩૪ ભાંગા પ્રશ્ન ૨૧૮. કુલ ભાંગામાં જઘન્ય બંધના ભાંગા કેટલા થાય ? ઉત્તર મૂલ આઠ કર્મો તથા ઉત્તર પ્રકૃતિઓ ૧૨૦ એમ કુલ ૧૨૮ પ્રકૃતિઓમાં બબ્બે ભાંગા જઘન્યનાં થાય સાદિ-અધ્રુવ ૧૨૮ X ૨ = ૨૫૬ જન્ય બંધના માંગા થાય. પ્રશ્ન ૨૧૯.અજઘન્ય બંધના કુલ બાંગા કેટલા થાય ? કયા ? ઉત્તર ૪૮ × ૪ મુલ કર્મ-૫ (જ્ઞાના-દર્શના-મોહનીય-અંતરાય-ગોત્ર) તથા ધ્રુવબંધિની ૪૩ પ્રકૃતિઓ એમ ૫ + ૪૩ = ૪૮ પ્રકૃતિઓમાં અજઘન્યના ચાર ચાર ભાંગા ૧૯૨ થાય. તથા મૂલ કર્મ બાકીના ૩ તથા ધ્રુવબંધિની ૪ પ્રકૃતિઓ અને અધ્રુવબંધીની ૭૩ = ૮૦ પ્રકૃતિઓમાં અજઘન્યનાં બબ્બે ભાંગા ગણતાં ૮૦ X ૨ = ૧૬૦ થાય. આ રીતે ૧૯૨ + ૧૬૦ = ૩૫૨ અજઘન્યબંધના ભાંગા થાય. = પ્રશ્ન ૨ ૨૦. અનુત્કૃષ્ટ બંધના કુલ ભાંગા કેટલા હોય ? કયા ? ઉત્તર મુલ કર્મના-૩ (વેદનીય-નામ-ગોત્ર) તથા ધ્રુવબંધીની ચાર પ્રકૃતિઓ સાથે સાતમાં ચાર ચાર ભાંગા ૭ X ૪ = ૨૮ થાય તથા તે સિવાય મૂલ કર્મ -૫ અને ઉત્તર પ્રકૃતિઓ ૧૧૬ એમ ૧૨૧ પ્રકૃતિઓમાં બબ્બે ભાંગા ગણતા ૧૨૧ X ૨ = ૨૪૨ થાય. આ રીતે ૨૮ + ૨૪૨ = ૨૭૦ ભાંગા થાય. પ્રશ્ન ૨૨૧. ઉત્કૃષ્ટ બંધના કુલ કેટલા ભાંગ થાય ? કયા ? મૂલ કર્મ ઉત્તર -૮ + ઉત્તર પ્રકૃતિઓ ૧૨૦ = ૧૨૮ પ્રકૃતિઓમાં બબ્બે ભાંગા ગણતા ૧૨૮ X ૨ ૨૫૬ ભાંગા થાય છે. પ્રશ્ન ૨ ૨ ૨. ચારેય બંધના કુલ ભાંગા કેટલા થાય ? ઉત્તર જઘન્ય બંધના ૨૫૬ + અજઘન્ય બંધના ૩૫૨ + અનુત્કૃષ્ટ બંધના ૨૭૦ + ઉત્કૃષ્ટબંધના ૨૫૬ = ૧૧૩૪ થાય છે. ઉત્તર પ્રશ્ન ૨ ૨૩. બધાય ભાંગામાં સાદિબંધના ભાંગા કેટલા થાય ? કયા કયા ? મુલ કર્મનાં ૮ + ઉત્તર પ્રકૃતિના ૧૨૦ = ૧૨૮ પ્રકૃતિઓને વિષે જઘન્યાદિ ચારે બંધમાં સાદિ ભાંગા હોય છે. તેથી ૧૨૮ X ૪ = ૫૧૨ સાદિબંધના ભાંગા થાય છે. ઉત્તર પ્રશ્ન ૨૨૪,બધાય ભાંગામાં અનાદિ બંધના ભાંગા કેટલા થાય ? કયા ? મુલ કર્મ ૭ના (આયુષ્ય સિવાયના) ૮ ભાંગા (ગોત્રના બે ભાંગા થાય છે તથા ધ્રુવબંધિની ૪૭ પ્રકૃતિઓમાં એક એક ભાંગો એમ ૮ + ૪૭ - ૫૫ અનાદિ બંધના ભાંગા થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨ ૨૫. બધા ભાંગામાં યુવબંધના ભાંગા કેટલા થાય ? કયા ? ઉત્તર મુલ કર્મ ૭ના આઠ ભાંગા (ગોત્ર કર્મના બે ભાંગા થાય છે) તથા યુવબંધિની -૪૭ પ્રકૃતિઓના ૪૭ એમ ૮ + ૪૭ = ૫૫ ધુવબંધના ભાંગા થાય છે. પ્રશ્ન ૨૨૬.બધા ભાંગામાં અધુવ બંધના ભાંગા કેટલા થાય? કયા ? ઉત્તર ભૂલ કર્મોનાં ૮ + ઉત્તર પ્રવૃતિઓને ૧૨૦ = ૧૨૮ પ્રકૃતિઓને વિષે જઘન્યાદિ ચારેય બંધના એક એક ભાંગા થતા હોવાથી ૧૨ ૮ X ૪ = ૫૧૨ અgવ બંધના ભાંગા થાય છે. પ્રથમ ૨૨૭. સાદિ આદિ બંધના કુલ ભાંગા કેટલા થાય ? કયા ? સાદિ બંધના ૫૧૨ + અનાદિ બંધના ૫૫ + યુવબંધના ૫૫ + અધુવા બંધના ૫૧૨ = ૧૧૩૪ ભાંગા થાય છે. પ્રદેશ બંધ અધિકાર ઈગ દુગ...મુગાઈ જા અભવસંત ગુણિયાળુ ! ખંધા ઉરલ ચિય વગૂણા ઉ તહ અગહામંતરિયા | ઉપ 1 ભાવાર્થ - એકાણુક-બેઅમુક (બયનુક)થી માંડીને વાવત અભવ્ય જીવો કરતાં અનંત ગુણા પરમાણુઓવાળા સ્કંધોની બનેલી ઔદારિક આદિ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ થાય છે તેમજ એક એક પરમાણુઓની વૃદ્ધિએ ગ્રહણયોગ્ય વર્ગણાના અંતરે અગ્રહણ યોગ્ય વગા હોય છે. ૭૫ . પ્રભ ૨૨૮. એક એક પરમાણુવાળી વગર્ણાઓ કેટલી હોય ? ઉત્તર એક એક છુટા છુટા પરમાણુઓવાળી સજાતીય વર્ગણાઓ જગતમાં એટલે સમસ્ત લોકને વિષે અનતી હોય છે. પ્રમ ૨૨૯.Mયણુક કોને કહેવાય ? તેની વર્ગણાઓ કેટલી હોય? ઉત્તર બે પરમાણુઓની બનેલી જે વણાઓ હોય તે વૈવણુક કહેવાય છે. બે પરમાણુઓની બનેલી વર્ગણાઓ જગતમાં અનંતી હોય છે. પન્મ ૨૩૦. ત્રણ પરમાણુઓની બનેલી વર્ગણાઓ (કંધો) કેટલી હોય ? ઉત્તર ત્રણ પરમાણુઓની બનેલી વર્ગણાઓ સર્વલોકમાં થઈને અનતી હોય છે. પ્રશ્ન ૨૩૧.સંખ્યાતા પરમાણુઓના બનેલા સ્કંધો જગતમાં કેટલા હોય ? ઉત્તર સંખ્યાતા પરમાણુઓના બનેલા સ્કંધો સર્વલોકમાં સજાતીય વર્ગણારૂપે અનંતા હોય છે. પ્રમ ૨૩૨. અસંખ્યાત પ્રદેશ સ્કંધો કેટલા હોય? ઉત્તર સમસ્ત લોકમાં અસંખ્યાત પરમાણુઓના બનેલા સ્કંધો અસંખ્યાતા પ્રદેશી અનંતા હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૯. કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૩૩. અનંતા પ્રદેશી ઢંધો જગતમાં કેટલા હોય ? ઉત્તર એ અસંખ્યાત સ્કંધોથી એક એક પરમાણુ અધિક કરતાં કરતાં અનંતા પરમાણુઓવાળા અનંત પ્રદેશી ઢંધો જગતમાં અનંતા હોય છે. પ્રશ્ન ૨૩૪. આ વર્ગણાઓમાંથી ગ્રહણયોગ્ય વર્ગણા ક્યારે બને? ઉત્તર આ રીતે અનંત પ્રદેશી ઢંધો પણ એક એક પરમાણુથી અધિક થતાં જાય તો પણ જીવોને ઔદારિક અગ્રહણ યોગ્ય ગણાય છે, તે અભવ્ય જીવોથી અનંતગુણ અથવા સિદ્ધનાં જીવોથી અનંતમા ભાગ જેટલા અધિક પરમાણુ ઓવાળા સ્કંધો થાય ત્યારે ગ્રહણ યોગ્ય બને છે. એમેવ વિવાહાર તે આ ભાસાનુપાણ પણ કમે ! સુહુમાં કમાવગાહો ઉમંગુલ અસંખસો ૩૬ ભાવાર્થ - એ પૂર્વોક્ત પ્રકારે જ વૈકીય, આહારક, તેજસ ભાષા શ્વાસોચ્છવાસ મન અને કર્ષણ વર્ગણા હોય એ ઔદારિક આદિ વર્ગણા અનુક્રમે સુકમ જાણવી અને તેની અવગાહના ઓછામાં ઓછી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે ૭૬ II પ્રશ્ન ૨૩૫. ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણા ક્યાં સુધી જાણવી ? ઉત્તર ઉદાર-સ્થૂળ સ્કંધ વડે નિષ્પન્ન તે ઔદારિક શરીર. તેની વર્ગણા તે સજાતીય પુદ્ગલનો સમુહ. એ ઔદારિકની જધન્ય વર્ગણા. તે પછી એક એક પરમાણુની વૃદ્ધિ એ મધ્યમ ગ્રહણ યોગ્ય વર્ગણા ત્યાં લગે જાણવી કે જ્યાં લગી ઉત્કૃષ્ટ થાય. પ્રમ ૨૩૬. ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણા જઘન્ય ક્યારે થાય ? ઉત્તર ઔદારિક ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક વર્ગના તે ઔદારિક માટે જઘન્ય અગ્રહણ યોગ્ય વર્ગગા થાય છે. તે પ્રભ ૨૩૭. ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણા શાથી ગણાય ? ઉત્તર કારણકે ઔદારિકને ગ્રહણ કરવા યોગ્ય પુદ્ગલ સ્કંધો કરતાં અધિક પુદ્ગલ થાય છે. તથા સ્થલ વર્ગગાને બદલે સુક્ષ્મ થતી હોવાથી ઔદારિક માટે અગ્રહણ યોગ્ય ગણાય છે. પ્રશ્ન ૨૩૮. ઔદારિક અગ્રહણ યોગ્ય વૈકીય માટે કેવી ગણાય ? શાથી ? જે ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણા છે તે વૈકીય માટે પણ અગ્રહણ યોગ્ય ગણાય છે કારણ તેમાં પુદગલો ઓછા છે અને તેની અવગાહના મ્યુલરૂપે થાય છે માટે અગ્રહણ યોગ્ય બને છે. પ્રશ્ન ૨૩૯.આ ઔદારિક અગ્રહણ યોગ્ય વૈક્રિય અગ્રહણયોગ્ય કયાં સુધીની ગણવી ? ઉત્તર આ અગ્રહણયોગ્ય વર્ગણા જઘન્ય વર્ગણાથી એક એક પરમાણુના સમુદાય વાળી અધિક કરતાં કરતાં ઉત્કૃષ્ટથી અનંતી વર્ગણાઓ થાય એ- - For Personal and Private Use Only ઉત્તર Jain Educationa International Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો મા ! - ૪ અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધથી અનંતમાભાગ જેટલી ન થાય ત્યાં સુધીની અગ્રહણ યોગ્યરૂપે ગણાય છે. પ્રમ ૨૪૦.વૈક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણા ક્યારે થાય ? ગણાય? ઉત્તર ઔદારિક અગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક જે વર્ગણા ન તે વૈદીય શરીર માટે ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. પ્રભ ૨૪૧. ક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કેટલી કેટલી હોય ? દરેક ગ્રહણ યોગ્ય વર્ગણામાં જે જઘન્ય વર્ગણાઓ હોય છે તેના અનંતમાં ભાગ જેટલી બીજી ગ્રહણ યોગ્ય વર્ગણાઓ થાય ત્યારે ઉત્કૃષ્ટી વર્ગના ગ્રહણ યોગ થાય ત્યાં સુધી બધી ગ્રહણ યોગ્ય વર્ગણાઓ બને છે. પ્રશ્ન ૨૪૨.વૈક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કેટલી હોય ? ઉત્તર વૈકીય જધન્ય ગ્રહણ યોગ્ય વર્ગણાઓ જે હોય છે તેનાથી અનંતગુણી બીજી ગ્રહણ યોગ્ય વર્ગનાઓ હોય છે. પ્રમ ૨૪૩.વૈકીય ગ્રહણ યોગ્ય વર્ગણા બાદ કઈ વર્ગણા બને ? ઉત્તર વૈકીય ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગના પૂર્ણ થયે એક પરમાણુ અધિક જે વર્ગણાઓ આવે તે વૈકીય અગ્રહણ યોગ્ય તથા આહારક અગ્રહણ યોગ્ય વર્ગણા બને છે. પ્રશ્ન ૨૪૪.વૈકીય આહારકને અગ્રહણ યોગ્ય શા કારણથી ? વૈકીય શરીર માટે જે પુગલો જોઈએ તેનાથી અધિક પુદ્ગલો થતાં અને સુમ પરિણામવાળી બનતી હોવાથી વૈકીય માટે અગ્રહણ યોગ્ય થાય તેમજ આહારક માટે પુદ્ગલો ઓછા બનતાં હોવાથી અને સ્યુલરૂપે રહેવાથી (હોવાથી) અગ્રહણ યોગ્ય ગણાય છે. પ્રશ્ન ૨૪૫.આ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કેટલી હોય ? ઉત્તર વૈકીય ગ્રહણ યોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક થતાં થતાં અનંતી વર્ગણાઓ એટલે અનંતા પરમાણુઓવાળી ઉત્કૃષ્ટ વર્ગણાઓ જે બને તે અગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય છે. પ્રભ ૨૪૬.આહારક ગ્રહણ યોગ્ય વર્ગણા ક્યારે બને? કેટલી હોય? આહારક અગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિકવાળી એટલે કે અભવ્યથી અનંતગુણ અથવા સિધ્ધથી અનંતમા ભાગ જેટલા પરમાણુવાળી વર્ગના બને તે આહારક ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. ત્યાર બાદ એક પરમાણુ આદિ અધિક કરતાં કરતાં ઉત્કૃષ્ટ વર્ગણા બને ત્યાં સુધી ગ્રહણ યોગ્ય ગણાય છે. ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રમ ર૪૭. આહારક વર્ગવ્યા બાદ કઈ વર્ગમા આવે ? કયાં સુધીની તે ગણાય છે ? આહારક ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક વર્ગણાઓ જે બને તે આહારક માટે અગ્રહણ યોગ્ય તથા તૈજસ શરીરને અગ્રહણ યોગ્ય વર્ગણા બને છે તે અનંતા પરમાણુની વૃદ્ધિએ અનંતા સ્કંધો સુધી જાણવી. પ્રશ્ન ૨૪૮.આહારક તૈજસને અગ્રહણ યોગ્ય શાથી ગણાય ? ઉત્તર આહારકના સ્કંધો કરતાં પરમાણુ યુગલો અધિક થાય છે અને સુક્ષ્મ બનતી હોવાથી અગ્રહણ યોગ્ય ગણાય તથા તૈજસ માટે પુદગલો ઓછા અને સ્કુલ ગણાતા હોવાથી તૈજસ માટે અગ્રહણ યોગ્ય ગણાય છે. પ્રશ્ન ૨૪૯. તૈજસ ગ્રહણ યોગ્ય વર્ગણા કોને કહેવાય ? કેટલી હોય ? ઉત્તર તૈજસ અગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિકના સમુદાયરૂપ કંધોને તૈજસ ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા કહેવાય છે. એમ ક્રમસર એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય વર્ગણાથી અનંતમા ભાગ જેટલી વર્ગનાઓ બને તે તૈજસ ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા થાય છે. પ્રશ્ન ૨૫૦.તૈજસ ઉત્કૃષ્ટ ગ્રહણ યોગ્ય વગણા પછી કઈ વર્ગણા આવે ? તે ક્યા પ્રકારની ગણાય છે ? તેજસ ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિકવાળી વર્ગણાઓ જે આવે (બને) તે તૈજસ અગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય તથા ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય છે. પ્રમ ૨૫૧.તૈજસ-ભાષા-અગ્રહણ યોગ્ય વર્ગણા શાથી ગણાય ? તૈજસ ગ્રહણ માટે જે પુદ્ગલો જોઇએ તેનાથી અધિક પુદગલોવાળી થાય છે તથા સુક્ષ્મ અવગાહનાવાળી બને છે. માટે તૈજસ અગ્રહણ યોગ્ય ગણાય તથા ભાષા માટે સુક્ષ્મ પુદ્ગલો એટલે અધિક પુદ્ગલો જોઇએ તેનાથી ઓછા પુલોવાળી અને સ્થલ હોવાથી ભાષા અગ્રહણ યોગ્ય બને છે. પ્રશ્ન ૨૫૨. ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણા કયારે થાય ? કેટલી હોય ? ઉત્તર ભાષા અગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક્કાળી જે વર્ગણાઓ બને તે ભાષા ગ્રહણ યોગ્ય જધન્ય વર્ગગા ગણાય છે ત્યાંથી એક એક પરમાણુ અધિકવાળી અનંતી વર્ગણાઓના સ્કંધો સુધી ગ્રહણ યોગ્ય એટલે ભાષા ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાઓ ગણાય છે. પ્રભ ૨૫૩. ભાષા ગ્રહણ યોગ્ય વણા બાદ કઈ વર્ગણા હોય ? કેટલી હોય ? ભાષા ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા બાદ એક પરમાણુ આદિ અધિકવાળી વર્ગણાઓ ભાષા માટે તથા શ્વાસોચ્છવાસ માટે અગ્રહણ યોગ્ય વર્ગણારૂપે બને છે તે અનંતી વર્ગણાઓ હોય છે. ઉત્તર ઉત્તર તેજસ , ઉતાર Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૫૪. ભાષા-શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય શાથી ગણાય ? ઉત્તર ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક થતાં તે સ્થલ તથા સુક્ષ્મ અવગાહનાવાળી થતાં અગ્રહણ યોગ્ય ભાષાને થાય તેમ જ શ્વાસોચ્છવાસને પુગલો ઓછા તથા સ્થલ અવગાહનાવાળી હોવાથી તેને અગ્રહણ યોગ્ય બને છે. પ્રભ ૨૫૫. શ્વાસોશ્વાસ ગ્રહણ યોગ્ય વર્ગણા કયારે બને? કેટલી હોય? ઉત્તર શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય અનંતી વર્ગણાઓ ઉત્કૃષ્ટ બને ત્યારબાદ એક પરમાણુ અધિકવાળી વર્ગણા તે શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણા થાય છે તે એક એક પરમાણુ અધિક થતાં અનંતી વર્ગનાઓ ગ્રહણ યોગ્ય બને છે. પ્રમ ૨૫૬. શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગના બાદ કઈ વર્ગણા આવે ? તે કેવી ગણાય છે ? ઉત્તર શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટી વર્ગણા બાદ એક પરમાણુ અધિવાળી વર્ગણા તે શ્વાસોચ્છવાસ અને મન અગ્રહણ યોગ્ય વર્ગણા બને છે. પ્રમ ૨૫૭. શ્વાસોશ્વાસ મન અગ્રહણ યોગ્ય શી રીતે જણાય ? ઉત્તર એક પરમાણુ અધિક થતાં પુદ્ગલો અધિક બનવાથી અને અવગાહના સુક્ષ્મ થવાથી શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય થાય તથા મન વર્ગણા માટે પગલો ઓછા અને સ્કુલ અવગાહનાવાળી હોવાથી અગ્રહણ યોગ્ય ગણાય છે. પ્રશ્ન ૨૫૮.મનગ્રહણ યોગ્ય વર્ગણા કયારે બને ? તે કેટલી હોય ? ઉત્તર * મન અગ્રહણ યોગ્યની ઉત્કૃષ્ટી અનંતી વર્ગણાઓ થયા બાદ એક પરમાણુ અધિકવાળી જે વર્ગણા શરૂ થાય તે મન ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા થાય તે એક એક પરમાણુ અધિક થતાં અનંતી વર્ગણાઓ ગ્રહણ યોગ્ય થાય છે. પ્રમ ૨૫૯.મન ગ્રહણ યોગ્ય વર્ગણા બાદ કઈ વર્ગણા પ્રાપ્ત થાય? મન ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગમાથી એક પરમાણુ અધિકવાળી વર્ગણ મન અગ્રહણ યોગ્ય તથા કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગના બને છે. પ્રમ ૨૬૦.મન અને કાર્પણ અગ્રહણ યોગ્ય શાથી ગણાય? કેટલી હોય ? ઉત્તર મન ગ્રહણ યોગ્ય ઉષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક થતાં પગલો અધિક અને અવગાહના સુક્ષ્મ હોવાથી અગ્રહણ યોગ્ય થાય છે તથા કાર્પણ માટે પુદ્ગલો ઓછા અને સ્થલ અવગાહનાવાળી હોવાથી અગ્રહણયોગ્ય ગણાય છે. આ એક એક પરમાણુ અધિક્કાળી અનંતી વર્ગણા હોય છે. પ્રમ ર૬૧.કર્મણ ગ્રહણ યોગ્ય વર્ગણા ક્યારે બને? કેટલી હોય? કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિકવાળી જે વર્ગણા આવે તે કાર્મણ ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા બને છે અને તે એક એક પરમાણુ અધિવાળી એવી અનંતી વર્ગણા કાર્પણ ગ્રહણ યોગ્ય બને છે. ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ હિર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૬૨.અગ્રહણ યોગ્ય વર્ગણાઓ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલી કેટલી હોય ? ઉત્તર જઘન્ય અગ્રહણ યોગ્ય વર્ગણાના પરમાણુની સંખ્યાને અભવ્ય જીવોની સંખ્યાએ ગુણતાં જે સંખ્યા આવે તે સંખ્યા જેટલી અધિક પરમાણુઓની બનેલી વર્ગણા તે ઉત્કૃષ્ટ વર્ગણાઓ ગણાય છે. અર્થાત્ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ જાણવી ઈક્કિ ક્ક હિઆ સિદ્ધા તંસા અંતરે સુ અગ્રહણ ! સવ્વસ્થ જહનુચિઆ નિઅણત સાહિઆ જિઠ | ૭૭ 1 ભાવાર્થ - એક એક પરમાણુઓ વડે અધિક સિદ્ધોના અનંતમે ભાગે ઔદરિકાદિ વર્ગણાના મધ્ય અગ્રહણ યોગ્ય વર્ગના હોય સર્વ વર્ગણાને વિષે જઘન્ય ગ્રહણ યોગ્ય વર્ગણાથી પોતાના અનંતમે ભાગે અધિક ઉત્કૃષ્ટ વર્ગના હોય છે ૭૭ પ્રશ્ન ર૬૩.આવી સજાતીય વર્ગણાઓ કેટલી હોય ? ક્યાં વ્યાપેલી હોય છે ? તેની અવગાહના કેટલી હોય છે ? આઠેય સજાતીય સઘળી વર્ગણાઓ અનંતાનંત છે, સર્વલોકમાં વ્યાપેલી હોય છે અને એક એક વર્ગણાની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હોય છે. પ્રશ્ન ૨૬૪.દરેક વર્ગણાઓ કેટલા પરમાણુઓની બનેલી હોય છે ? દરેક કેટલા પરમાણુઓની બનેલી હોય ? દરેક વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધનાં અનંતમા ભાગ જેટલા પરમાણુઓની બનેલી હોય છે. ક્રમસર વર્ગણાઓ અનંતગુણા અનંત ગુણા પરમાણુઓની બનેલી છે. પ્રશ્ન ૨૬૫.દરેક વર્ગમાઓ ક્રમસર કેટલી અવગાહનાવાળી હોય ? ઉત્તર દરેક વર્ગણાઓ કમસર અસંખ્યાતમા-અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળી હોય છે એટલે કે સુક્ષ્મ હોય છે. પ્રશ્ન ૨૬૬ સુક્ષ્મતાના કારણે વર્ગણાઓમાં શું બને ? કમસર અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળી હોય છે તેના કારણે ઔદારિક વર્ગણાની અવગાહનાના ક્ષેત્રમાં વૈકીયની અસંખ્ય વર્ગણાઓ સમાઈ શકે છે. આ રીતે દરેક વર્ગણામાં આ પ્રમાણે ક્રમસર જાણવું. પ્રમ ૨૬૭. અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાના કારણે વર્ગખાઓ કઈ રીતે જાણી શકાય ? તે આ રીતે. ઔદરિક અગ્રહણ યોગ્ય સુક્ષ્મ તેનાથી ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણા સુક્ષ્મ તેનાથી વૈકીય અગ્રહણ યોગ્ય વર્ગના સુક્ષ્મ તેનાથી વૈક્રીય ઉત્તર ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ४४ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ગ્રહણ યોગ્ય સુક્ષ્મ તેનાથી આહારક અગ્રહણ યોગ્ય સુક્ષ્મ એમ ક્રમસર દરેક વર્ગણાઓ સુક્ષ્મ બનતાં બનતાં છેલ્લી કાર્પણ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ સુક્ષ્મતર હોય છે. પ્રશ્ન ૨૬૮ આ રીતે અવગાહના સુક્ષ્મ થવાનું કારણ શું ? ઉત્તર શાસ્ત્રોમાં જણાવેલ છે કે પુદ્ગલ દ્રવ્યોમાં જેમ જેમ પરમાણુઓ અધિક અધિક પ્રાપ્ત થાય તેમ તેમ તે દ્રવ્યોનો સુક્ષ્મ સુક્ષ્મત્તર પરિણામ પ્રાપ્ત થાય છે એટલે કે જેમાં પરમાણુઓ અધિક તેમ તેને રહેવાની જગ્યા ઓછી જોઇએ માટે સુમ કહેવાય છે. પ્રભ ૨૬૯. ગ્રહણ યોગ્ય વર્ગણા સિવાયની બીજી વર્ગણાઓ કેટલી હોય? કઈ ? ઉત્તર ગ્રહણ યોગ્ય વર્ગણાઓ સિવાયની સોળ વર્ગણાઓ બાદ બીજી દશ વર્ગણાઓ હોય છે તે આ પ્રમાણે ... ૧. ધ્રુવ અચિત વર્ગણા ર. અધુવ અચિત વર્ગણા ૩. શૂન્ય વર્ગણા ૪. પ્રત્યેક શરીર આશ્રિત વર્ગણા ૫. શૂન્ય વર્ગણા ૬, બાદર નિગોદ આશ્રિત વર્ગના ૭. શુન્ય વર્ગણા ૮. સુક્ષ્મ નિગોદ આશ્રિત વર્ગણા ૯. શુન્ય વર્ગણા ૧૦. અચિત્ત મહાત્કંધની વર્ગણાઓ હોય. પ્રશ્ન ૨૭૦. પહેલી ત્રણ વર્ગણાઓ કેટલા પરમાણુઓવાળી હોય ? ઉત્તર પહેલી ત્રણ વર્ગણામાં જે જઘન્ય વર્ગણાની સંખ્યાને સર્વ જીવોની (આઠમા અનંતાની સંખ્યાએ ગુણીએ અને જે સંખ્યા આવે તેટલા અધિક પરમાણુ ઓની બનેલી વર્ગણા તે ઉત્કૃષ્ટ વર્ગણાઓ જાણવી. પ્રશ્ન ૨૭૧.છેલ્લી સાત વર્ગણાઓ કેટલા પરમાણુઓવાળી હોય ? ઉત્તર છેલ્લી સાત વર્ગણામાં જઘન્યની વર્ગણાથી અસંખ્ય ગુણ પરમાણુઓ અધિકની વર્ગણા ઉત્કૃષ્ટ વર્ગના જાણવી. પ્રશ્ન ૨૭૨. આ દશે વર્ગમાઓની અવગાહના કેટલી હોય ? ઉત્તર દશેય વર્ગણાઓની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. પ્રશ્ન ૨૭૩. ધ્રુવ આદિ વર્ગણાઓ કઈ રીતે હોય ? ઉત્તર ધ્રુવ વણાઓ કાયમી હોય છે. અધુર વર્ગગાઓ ભજનાએ હોય છે એટલે કે હોય અથવા ન પણ હોય. શૂન્ય વર્ગગાઓ હોય જ નહિ. પ્રશ્ન ૨૭૪. અચિત મહાત્કંધની વર્ગણાઓ ક્યાં હોય? ક્યારે જ્યારે હોય? ઉત્તર અચિત્ત મહાત્કંધની વર્ગણાઓ જ્યારે જીવો ઓછા હોય ત્યારે વધારે હોય અને જીવો વધારે હોય તો વર્ગણાઓ ઓછી હોય પર્વતો અને શિખરોને આશ્રિતે રહેલી હોય છે. પ્રશ્ન ૨૭૫. કર્મપ્રકૃતિ ચૂર્ણમાં વર્ગણાઓમાં શું ફેરફાર છે ? ઉત્તર કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં ઔદારિક અને વૈકીયની વચલી તથા વૈક્રીય અને ' અહારકની વચલી એ બે અગ્રહણ યોગ્ય વર્ગનાઓ માની નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૫. ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૭૬.વિશેષાવશ્યકમાં કાર્મણ પછીની વર્ગાઓમાં કઈ રીતે જણાવેલ છે ? વિશેષાવથકમાં કાર્પણ ગ્રહણ યોગ્ય વર્ગણા પછીની વર્ગણાઓ આ પ્રમાણે જણાવેલી છે. ૧. કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણા ૨. ધુવા ચિત્ત વર્ગણા તે અનંતી છે. ૩. અધુવ અનંતી વર્ગણાઓ ૪. શૂન્ય વર્ગણા ૫. અશૂન્ય અનંતી વર્ગણા આ ક્રમસર એક એકની વૃદ્ધિએ ન હોય પણ કમ રહિત વૃદ્ધિએ હોય ત્યાર પછી ચાર ધુવ અતર વર્ગણાઓ હોય છે. પછી ચાર તનવર્ગણા ઓ છે ત્યાર પછી અચિત્ત મહાત્કંધની વર્ગણાઓ કહેલી છે. પ્રશ્ન ૨૭૭. ચાર ધ્રુવ અત્તર વર્ગણાઓ કઈ રીતે જાણવી ? ઉત્તર પહેલી ધુવ અનતર વર્ગગાની પછી આંતરું પડે છે, પછી બીજી ધ્રુવ અંતર વર્ગના આવે ત્યાર બાદ આંતરું પછી ત્રીજી યુવ અંતર વર્ગણા પછી આંતરું પછી ચોથી ધ્રુવ આંતર વણા હોય છે. પ્ર૧ ૨૭૮. ચાર તનુ (શરીર) વર્ગણાઓ કેવા પ્રકારની કોના યોગ્ય હોય? ઉત્તર ચાર તનુ વર્ગણ તે ભેદ-અભેદ પરિણામવાળી હોવાથી દારિક યોગ્ય બાદર પરિણામી હોવાથી યોગ્યત્ત્વની અભિમુખ હોવાથી તેનું વર્ગણા અથવા અભિમુખ વગણા મિશ્રરૂંધ કહેવાય છે. પ્રશ્ન ૨૭૯.અચિત્ત મહાકંધની અવગાહના કેટલી થઈ શકે ? કોઈ વખતે અચિત્ત મહારૂંધની વર્ગણા ચૌદ રાજલોક વ્યાપી થાય છે અને તે કેવલી સમુદ્રઘાતની જેમ આઠ સમયની હોય છે. ચાર સમયમાં આખા લોકને પુરે છે અને ચાર સમયમાં સહરે છે. અંતિમ ચઉફાસ દુગંધ પંચવન રસ કમ્મ ખંધ દલ ! સબ જિઅનંત ગુણરસ અણુજા મહંય પએસ / ૭૮ || એગ પએસો ગાઢ નિએ સવ પએસઓ ગહેઈ જિઓ થોવો આઉ તબંસો નામે ગોએ સમો અહિઓ | ૭૯ || ભાવાર્થ : છેવટના ચાર સ્પર્શ, બે ગંધ, પાંચ વર્ણ અને પાંચ રસવાળા કર્મસ્કંધોને સર્વ જીવો કરતાં અનંતગુણ રસવાળા અણુઓ વડે યુક્ત અનંત પ્રદેશોવાળાને એક પ્રદેશને વિશે અવગાહી રહેલ ને પોતાના સર્વ પ્રદેશો વડે જીવ ગ્રહણ કરે છે તેનો સર્વ થોડો ભાગ આયુષ્ય કર્મરૂપે પરિણમે નામ અને ગોત્ર કર્મને વિષે સરખો અને આયુષ્ય કરતાં અધિક ભાગ પરિણમે છે. / ૭૮ / I ૭૯ / ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કમગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૮૦. ઔદારિક આદિ ત્રણ વર્ગણાઓ કેટલા સ્પર્શી હોય ? શાથી ? ઉત્તર પ્રશ્ન ૨૮૦.બાકીની વર્ગણાઓ કયા પ્રકારની અને કેવી હોય ? શાથી ? બાકીની પાંચ વર્ગણાઓ ચાર સ્પર્શી અને અગુરુલઘુ હોવાથી સમુહ ભેગો થાય તો પણ (આત્માની જેમ) વજન થતું નથી. ઉત્તર ઔદારિક-વૈક્રીય -આહારક આ ત્રણ વર્ગણાઓ આઠ સ્પર્શી અને ગુરુલઘુ છે. જેથી સમુદાયનું કાંઈક વજન થાય છે. પ્રશ્ન ૨૮૧. પુદ્ગલોમાં સ્નેહ સ્વાભાવિક કયા પ્રકારનાં હોય ? તેનાથી શું કાર્ય થાય ? ઉત્તર ઉત્તર પુદ્ગલોમાં ચીકાસ તેમજ રૂક્ષતા સ્વાભાવિક હોય છે. પુદ્ગલોનો પરસ્પર સંબંધ સ્નેહથી (ચીકાસથી) થાય છે. ચીકાસ અને રૂક્ષતાના ગુણથી જ પુદ્ગલો પરસ્પર જોડાય છે. સ્નેહની વધઘટ પણ પુદ્ગલ સ્વભાવથી જ થાય છે. પ્રશ્ન ૨૮૩.પુદ્ગલ પરમાણુઓ જગતમાં કેટલી રીતે જોડાયા છે ? કયા ? પુદ્ગલ પરમાણુઓ જગતમાં ત્રણ રીતે જોડાય છે. ૧. સ્નેહ પ્રત્યય સ્પર્ધકો લોકમાં રહેલા સઘળા પરમાણુ પુદ્ગલો ૨. નામ પ્રત્યય સ્પર્ધકો-બંધન નામ કર્મના ઉદયથી બદ્ધ થયેલ શરીરના પુદ્ગલો ૩. પ્રયોગ પ્રત્યય સ્પર્ધકો-યોગરૂપ હેતુથી ગ્રહણ કરાયેલ પુદ્ગલો. પ્રશ્ન ૨૮૪.પુદ્ગલ દ્રવ્યોના કેટલા ભેદો હોય ? કયા ? ઉત્તર છ ભેદો હોય. ૧. બાદર બાદરપુદ્ગલ ૨. બાદર પુદ્ગલ ૩. બાદર સૂક્ષ્મ પુદ્ગલ ૪. સૂક્ષ્મ બાદર પુદ્ગલ ૫. સૂક્ષ્મ પુદ્ગલ ૬. સૂક્ષ્મ સૂક્ષ્મ પુદ્ગલો હોય છે. પ્રશ્ન ૨૮૫.બાદર બાદર પુદ્ગલ કોને કહેવાય ? કયા હોય ? ઉત્તર જે પુદ્ગલોના ટુકડા થયા બાદ બંને ભેગા ન થઈ શકે એવા જે પુદ્ગલો તે બાદર બાદર પુદ્ગલ જેમ કે પથ્થર, લાકડું, ઘાસ વિ. પ્રશ્ન ૨૮૬.બાદર પુદ્ગલ કોને કહેવાય ? કયા કયા ગણાય ? ઉત્તર જે પુદ્ગલોનાં ટુકડા થયા બાદ ભેગા થઈ જાય એટલે સંધાઈને આખા થઈ જાય જેમ કે જલ, ઘી, તેલ વિ. પ્રશ્ન ૨૮૭.બાદર સૂક્ષ્મ પુદ્ગલો કોને કહેવાય ? કયા ગણાય ? ઉત્તર જે પુદ્ગલો દેખી શકાય પણ ગ્રહણ કરવા જતાં ગ્રહણ ન થાય તે જેમ કે છાયા, તડકો, ચાંદનીનું અજવાળું વિ. For Personal and Private Use Only Jain Educationa International Page #54 -------------------------------------------------------------------------- ________________ ४७ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રબ ૨૮૮. સૂક્ષ્મ બાદર પુદ્ગલો કોને કહેવાય? ઉત્તર આંખના વિષય સિવાયના ચારે ઈન્દ્રિયના વિધ્યરૂપ થતાં જે પુગલો હોય છે. તે જેમ કે ગંધ, રસ, સ્પર્શ, શબ્દ વગેરે. પ્રશ્ન ૨૮૯. સૂમ પુલો કોને કહેવાય ? ઉત્તર કર્મ વર્ગુણાદિ અનંતાનંત વર્ગણા મળવા છતાં એકે ઈન્દ્રિયનો વિષય બની શકતી નથી એવી વર્ગણાઓના પુદગલો હોય તે. પ્રશ્ન ૨૯૦. સૂક્ષ્મ સૂકમ પગલો કોને કહેવાય ? ઉત્તર જે પુગલોનો ભેદ થઈ શકે નહિ અને કોઈપણ ઈન્દ્રિયના વિષયમાં ન આવે તેવા પુદ્ગલો જાણવા. પ્રશ્ન ર૦૧.પરમાણુમાંથી બનેલા સ્કંધો સ્કંધરૂપે કેટલા કાળ સુધી રહી શકે ? ઉત્તર બે પરમાણુ આદિથી બનેલા સ્કંધો યાવત્ અનંતા પરમાણુવાળા ધો તે કંધો રૂપે જગતમાં વધારેમાં વધારે અસંખ્ય કાળ સુધી રહી શકે છે, પછી વિખરાઈ જાય છે. તેથી તેઓની સ્થિતિ સાદિશાંત કહેવાય છે. પ્રમ ર૯૨. સકંધો કેટલા સ્પર્શથી યુક્ત હોય ? કયા? ઉત્તર દરેક કર્મ સ્કંધોના પુદ્ગલો નિયમ ચાર સ્પર્શવાળા હોય છે. શીત, ઉગ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શવાળા હોય. પ્રબ ૨૯૩. આ ચાર સ્પર્શ કઈ રીતે હોય ? ઉત્તર આ ચાર સ્પર્શમાંથી કોઈ પણ અવિરુદ્ધ પ્રતિપક્ષી બે સ્પર્શથી દરેક પરમાણુઓ યુક્ત હોય છે તે આ પ્રમાણે - ૧. સ્નિગ્ધ- ઉપગ સ્પર્શ ૨. રૂક્ષ-શીત સ્પર્શ ૩. સ્નિગ્ધ શીત સ્પર્શ ૪. રૂક્ષ અને ઉપગ સ્પર્શવાળા પરમાણુઓ હોય. પ્રલ ૨૯૪.બૃહન્શતકની ટીકામાં કયા સ્પર્શે મિયત કહ્યા છે? કેટલા ? ઉત્તર બૃહતકની ટીકામાં મહાપુરુષોએ મૃદુ અને લઘુ આ બે સ્પર્શે દરેક પરમાણુઓમાં (પુદ્ગલ સ્કંધોમાં) નિયત કહેલા છે. પ્રલ ૨૯૫.એક સમયે એક પરમાણુ કેટલા સ્પર્શવાળા હોય? ઉત્તર આથી એક સમયે એક પરમાણુ ચાર સ્પર્શવાળો ગણાય છે. બે સ્પર્શ મૂદુ-લધુ નિયત બાકીના બે ઉપર જણાવ્યામાંથી કોઈપણ બે હોય છે. પ્રમ ૨૯૬.ચાર અને છ સ્પર્શ પરમાણુમાં કયા ભાવોથી હોય ? ઉત્તર ચાર સ્પર્શી વ્યક્ત ભાવે અને છ સ્પર્શ યોગ્યતા ભાવે હોય છે એમ માની શકાય પરંતુ બહુમતે પરમાણુ ચાર સ્પર્શવાળા ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪૮ પ્રશ્ન ૨૯૭. ભાષા આદિ ચાર વર્ગણાઓ કેટલા સ્પર્શી પરિણામવાળી હોય ? ઉત્તર ભાષા-મન-શ્વાસોચ્છ્વાસ અને કાર્યણ આ ચાર વર્ગણાઓ ચાર સ્પર્શવાળી-અગુરુ- લઘુ પર્યાયવાળી તથા સૂક્ષ્મ પરિણામી હોય છે. પ્રશ્ન ૨૯૮.પંચસંગ્રહના મતે આઠ વર્ગણાઓમાં કેટલા કેટલા સ્પર્શવાળી તથા પર્યાયવાળી જણાવેલ છે ? કઈ ? પંચસંગ્રહમાં ઔદારિક વૈક્રીય આહારક આ ત્રણ વર્ગણાઓ ગુરુ-લઘુ પર્યાયવાળી અને આઠ સ્પર્શી કહેલી છે અને બાકીની પાંચ તૈજસ-ભાષામન-શ્વાસોચ્છવાસ અને કાર્પણ અગુરુ લઘુ પર્યાયવાળી તથા ચાર સ્પર્શી જણાવેલ છે. ઉત્તર ઉત્તર પ્રશ્ન ૨૯૯. આ પરમાણુ પુદ્ગલ સ્કંધો વર્ણ-ગંધ-રસ કેટલા કેટલાથી યુક્ત હોય ? ૪ કયા . પરમાણુ પુદ્ગલ સ્કંધો સુગંધ-દુર્ગંધ બેગંધથી યુક્ત કાળો-લીલોલાલ-પીળો સફેદ પાંચ વર્ણથી યુક્ત તથા ડવો-તીખો-તૂરો-ખાટો અને મીઠો એ પાંચ રસથી યુક્ત હોય છે. પ્રશ્ન ૩૦૦.જીવો કયા સ્પર્શવાળા સ્કંધો ગ્રહણ કરે છે ? ઉત્તર તાત્પર્યાર્થ એટલે કે શરીર યોગ્ય સ્કંધો જીવો જે ગ્રહણ કરે છે તે આઠ સ્પર્શવાળા સ્કંધો જ ગ્રહણ કરે છે. તેમજ તૈજસ આદિ ગ્રહણ યોગ્ય વર્ગણાના સ્કંધો જે ગ્રહણ કરે છે તે ચાર સ્પર્શવાળા જ ગ્રહણ કરે છે. પ્રશ્ન ૩૦૧,રસાણુઓ કોને કહેવાય ? ઉત્તર પ્રશ્ન ૩૦૨,રસાણુઓનાં પર્યાયવાચી શબ્દો કયા કયા ? ઉત્તર ઉત્તર વિપાકથી અનુભવાય એવા રસનાં અણુઓ કે જે નાનામાં નાનો અંશ કે કેવળજ્ઞાનીઓ પણ જેના એકના બે ભાગ ન કરી શકે એવા અણુઓ તે રસાણુઓ કહેવાય છે. પ્રશ્ન ૩૦૩.આવા રસાણુઓ કર્મ સ્કંધોને વિષે કેટલા છે ? ઉત્તર રસાણુઓ-રસ વિભાગ-રસપરિચ્છેદ તથા ભાવઅણુ એ બધા પર્યાયવાચી શબ્દો ગણાય છે. આવા રસાળુઓ કર્મના એક એક સ્કંધોના પરમાણુઓને વિષે સર્વ જીવો કરતાં અનંતગુણ અધિક હોય છે. પ્રશ્ન ૩૦૪.જીવો કયા રસાણુઓવાળા પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરે છે ? Jain Educationa International આવા સ્કંધોના પ્રતિ એટલે દરેક પરમાણુને વિષે સર્વ જીવો કરતાં અનંતગુણા અધિક રસાણુઓ રહેલા છે તેવા સ્કંધોને સમયે સમયે જીવો ગ્રહણ કરે છે. For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ४८ પ્રશ્ન ૩૦૫. અનંત પ્રદેશ સ્કંધો એટલે કેટલા અનંતા જાણવા ? ઉત્તર એ સ્કંધો અભવ્યથી અનંતગુણ અને સિદ્ધથી અનંતમાભાગ જેટલા પરમાણુઓથી બનેલી વર્ગણારૂપ સ્કંધોને એટલે એવા એક એક કંધો હોય તેવા સ્કંધો અભવ્યથી અનંતગુણા અને સિદ્ધના અનંતમાભાગ જેટલા પ્રતિ સમયે ગ્રહણ કરે છે. પ્રમ ૩૦૬.જીવ કયાં રહેલા પ્રદેશોને ગ્રહણ કરે છે? ઉત્તર જીવજે આકાશપ્રદેશને અવગાહીને રહેલો હોય છે ત્યાં રહેલા એટલે તે આકાશપ્રદેશ પર રહેલા કાશ્મણ વર્ગગાના પુદ્ગલોને જીવો ગ્રહણ કરે છે. પ્રમ ૩૦૭. શા કારણથી પુદ્ગલ દ્રવ્ય લાગે છે? ઉત્તર આત્મા રાગાદિ સ્નેહ ગુણના યોગવાળો હોવાથી તે કાર્મણ વર્ગણાના પગલા દ્રવ્યો તરત જ લાગી જાય છે. પ્રશ્ન ૩૦૮. અનાર પછીના પરસ્પર પ્રદેશ અવગાઢમાં રહેલા પુગલોને કેમ ગ્રહણ કરતો નથી ? શાથી ? ભિન્ન દેશમાં રહેલા કર્મ પુદગલ દ્રવ્યને ગ્રહણ કરવાના પરિણામનો અભાવ હોવાથી ગ્રહણ કરતો નથી. જેમ અગ્નિ જે પ્રદેશમાં હોય તે પ્રદેશના યોગ્ય પુદ્ગલોને જ પરિણામ પમાડે છે તેમ જીવ પણ સ્વક્ષેત્રમાં જ રહેલાં દ્રવ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે પણ અનંતર પરંપર ક્ષેત્રના નહિ. પ્રશ્ન ૩૦૯. જીવ એક આત્મપ્રદેશ વડે પુદગલ ગ્રહણ કરે ? કે બધાય પ્રદેશો વડે ગ્રહણ કરે ? ઉત્તર જીવ એક આત્મપ્રદેશ વડે બે આદિ આત્મપ્રદેશો વડે ગ્રહણ કરતો નથી પણ સર્વ આત્મપ્રદેશો વડે તે સ્થાનમાં રહેલા તે તે પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરે છે. પ્રશ્ન ૩૧૦. એક અધ્યવસાયથી ગ્રહણ કરેલા દલીકોના કર્મરૂપે કેટલા કેટલા ભાગ થાય ? ઉત્તર એક અધ્યવસાયથી ગ્રહણ કરેલ દલીકનાં જો આઠ કર્મ બાંધતો હોય તો આઠ ભાગ થાય, સાત કર્મ બાંધતા સાત ભાગ થાય, છ કર્મ બાંધતા છે ભાગ થાય અને એક કર્મ બાંધતા એક ભાગ થાય છે. પ્રમ ૩૧૧.આઠ કર્મમાં સૌથી ઓછા દલિકો કયા કર્મને મળે ? શાથી? ઉત્તર આયુષ્ય કર્મને સૌથી ઓછા દલિકો મળે કારણકે મૂળ કર્મોમાં આઠ કર્મના બંધના કારણે સૌથી ઓછા એના ભાગે દલિકો આવે. પ્રમ ૩૧૨.આયુષ્ય કર્મ બાદ કયા કર્મોને કેટલા દલિતો મળે? શાથી? ' ઉત્તર નામ અને ગોત્ર કર્મને દલિકો બંનેને સરખા પણ આયુષ્ય કર્મ કરતાં અધિક મળે છે. કારણ કે સાત કર્મ બાંધતા એક કર્મ ઓછું બંધાય તેના કારણે જ દલિકો અધિક મળે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રશ્ન ૩૧૩.નામ ગોત્રને સરખા ભાગે શા કારણથી કહેવાય ? ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ નામ અને ગોત્ર બંને કર્મની સ્થિતિ સરખી હોવાથી તે બંનેને કર્મના દલીકો સરખા મળે છે. (હોય છે.) વિગ્યાવરણે મોહે સલ્વોવરિ વેયણીયે જેણપે | તસ્સ કુડં-તં ન હવઈ ઠિઈ વિશેસેણ સેસાણું ॥ ૮૦ || ભાવાર્થ : અંતરાય-જ્ઞાનાવરણીય દર્શનાવરણીયને વિશે લિકો અધિક અને મહેમાહે સરખા મોહનીય કર્મને વિશે તેથી અધિક અને વેદનીય કર્મને વિષે સૌથી અધિક દલિકોનો ભાગ મળે છે. કારણ કે થોડા લિક છતે વેદનીયનો સ્પષ્ટ રીતે અનુભવ ન થાય અને બાકીના કર્મોનો સ્થિતિ વિશેષે કરીને હીનાધિક દલિકોનો ભાગ હોય છે | ૮૦ | પ્રશ્ન ૩૧૪, નામ-ગોત્ર કરતા કયા કર્મોને દલિકો અધિક મળે ? ઉત્તર નામ-ગોત્ર કરતાં અંતરાય-જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય આ ત્રણે કર્મને “સરખા પણ નામ કરતાં વિશેષાધિક દલિકો મળે છે. પ્રશ્ન ૩૧૫,મોહનીય કર્મને દલિકો કોના કરતાં કેટલા મળે ? ઉત્તર અંતરાય - જ્ઞાનાવરણીય -દર્શનાવરણીયકર્મ કરતાં મોહનીયકર્મને દલિકો વિશેષાધિક મળે છે. પ્રશ્ન ૩૧૬, મોહનીય કર્મ કરતાં કયા કર્મને કેટલા દલિકો મળે ? ઉત્તર મોહનીય કર્મ કરતાં વેદનીય કર્મને દલિકો વિશેષાધિક મળે છે. પ્રશ્ન ૩૧૭,અંતરાયાદિને અધિક દલિકો શાથી મળે ? ઉત્તર ઉત્તર મોહનીય કર્મના બંધનો વિચ્છેદ થતાં તેના લિંકો છે મહેતા અતદિ ત્રણ કર્મોને એટલાં દિલકો અધિક મળતા હોવાથી અધિક ટેલિકો ગણાય છે. પ્રશ્ન ૩૧૮.વેદનીય કર્મને સૌથી અધિક દલિકો હોય તેનું શું કારણ ? વેદનીય કર્મમાં આયકદલ ન હોય તો સુખ-દુ:ખની અનુભૂતિ થઈ ન શકે. સુખ અને દુ:ખની અનુભૂતિ વ્યક્ત રીતે પ્રાપ્ત થાય માટે વેદનીય કર્મને દલિકો અધિક મળે છે. જેમ અશનાદિનાં ઘણાં છતાં કૃમિ લક્ષણ કાર્યને કરી શકે છે અને સ્વાદિમનાં પુદ્ગલો થોડા છતાં સ્વકાર્યને કરી શકે છે તેમ વેદનીય અને બાકીના સાત કર્મોમાં પણ જાણવું. પ્રશ્ન ૩૧૯,બાકીના કર્મોમાં દલિકોનો ભાગ હીન શા માટે છે ? ઉત્તર બાકીના કર્મોમાં દલિકોનો ભાગ હીન જણાવેલ છે તેમાં સ્થિતિવિશેષ જ મુખ્ય કારણ કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૨૦.સ્થિતિ વિશેષ કારણ શાથી જણાવાય? સર્વજ્ઞ વચન પ્રમાણરૂપ જ છે એમ માની જાણવું. કારણ અતીન્દ્રીય જીવોએ કહેલું તે સત્ય જ છે તેથી જીવના પરિણામની ધારાની વિચિત્ર શક્તિ હોવાથી, તે રીતે જાણવું યોગ્ય છે. જીવ વિના પણ અજીવાદિ મેઘધનુષ્ય વગેરેનાં પુલો પણ તે તેના પરિણામની વિચિત્રતાથી થાય છે તો જીવે ગ્રહણ કરેલ પુલોમાં તો સ્વાભાવિક જ થાય તેમાં શું આશ્ચર્ય ? નિય જાઈ લદ્ધ દલિયા સંતે સો હોઈ સવાઈHI બજઝંતીણ વિભ જજઈ સેસ સેસાણ પઈ સમય ૮૧ || ભાવાર્થ : પોતાની મૂળ પ્રકૃતિરૂપ જાતિ વડે પ્રાપ્ત કરેલ દલિકનો અનંત ભાગ સર્વાતિ પ્રકૃતિને ભાગે આવે અને બાકી રહેલ પ્રદેશાગ્ર બાકીની બંધાતી પ્રકૃતિને સમયે સમયે વહેંચાય છે | ૮૧ || પ્રશ્ન ૩૨ ૧.મૂળ પ્રકૃતિને પ્રાપ્ત થયેલ દલિકોની વહેંચણીમાં શી રીતે થાય છે? કોને કેટલા ભાગના દલિકો મળે ? મૂળ પ્રકૃતિઓને ભાગે આવેલ જે દલિકો હોય તેનો અનંતમો ભાગ સર્વઘાતી રસયુક્ત સર્વઘાતી પ્રકૃતિઓને મળે છે અને બાકીનાં દલિકો સર્વઘાતી સિવાય બંધાતી પ્રકૃતિઓમાં વહેંચણી થાય છે. પ્રમ ૩૨૨. સર્વઘાતી પ્રકૃતિઓને અનંતમા ભાગ જેટલા જ દલિકો શા માટે મળે છે ? અધિક કેમ નહિ ? સર્વાતી રસવાળા દલિકો બંધાતી મૂળ પ્રકૃતિમાં અનંતમા ભાગ જેટલા જ હોય છે માટે તેટલા જ તેઓને મળે છે. પ્રશ્ન ૩૨૩.મૂળ જ્ઞાનાવરણીય કર્મના દલિકોમાં શી રીતે જાણવું? ઉત્તર જ્ઞાનાવરણીયના ભાગે આવેલા દલિકોમાં કેવલજ્ઞાનાવરણીયને અનંતમાં ભાગ જેટલા દલિકો મળે બાકીની બંધાતી ચાર પ્રકૃતિઓમાં જાય. . પ્રમ ૩૨૪.દર્શનાવરણીય કર્મના દલિકોમાં શી રીતે જાણવું? દર્શનાવરણીય કર્મના ભાગે જે દલિકો આવે તેમાં અનંતમાં ભાગ જેટલા દલિકો સર્વઘાતી રસવાળા હોવાથી સર્વઘાતી પ્રકૃતિઓને જાય અને બાકીના દલિકોન દેશઘાતીરૂપ બંધાતી પ્રકૃતિઓના ભાગ પડે. પ્રશ્ન ૩૨૫.દર્શનાવરણીયના સર્વઘાતી દલિતોના કેટલા ભાગ પડે ? શાથી ? ઉત્તર છ ભાગ પડે સર્વઘાતી પ્રકૃતિઓ છે છે માટે કેવળદર્શનાવરણીય અને પાંચ નિદ્રાનો એક એક. ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૨ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૨૬.દર્શનાવરણીયના બીજા દલિતોના કેટલા ભાગ થાય ? કયા ? ઉત્તર ત્રણ ભાગ પડે છે બાકીની ત્રણ પ્રકૃતિનાં ચક્ષુ-અશુ અવધિ દર્શનાવરણીય રૂપે જાણવા. પ્રશ્ન ૩૨૭. વેદનીય કર્મના દલિતોની વહેંચણી શી રીતે થાય ? ઉત્તર વેદનીયની બે પ્રકૃતિઓમાંથી કોઈપણ એક બંધાય છે જ્યારે શાતા બંધાય ત્યારે શાતાને દલિકો મળે અને અશાતા બંધાય ત્યારે અશાતાને દલકો મળે છે. પ્રશ્ન ૩૨૮.મોહનીય કર્મના સર્વઘાતી દલિકોની વહેંચણી શી રીતે ? ઉત્તર સર્વઘાતી દલિકોના બે ભાગ રૂપે વહેંચણી થાય. અનંતમા ભાગ જેટલા આવેલ દલિકોના બે ભાગ પડે. ૧. દર્શન મોહનીયરૂપે ૨. ચારિત્ર મોહનીયરૂપે. પ્રશ્ન ૩૨૯. સર્વધાતીમાં બે ભાગના કેટલા ભાગ પડે ? ઉત્તર દર્શન મોહનીયરૂપે ભાગના દલિકો બંધાતી એક મિથ્યાત્વ મોહનીયને જ મળે છે. જ્યારે ચારિત્ર મોહનીયના ભાગના દલિકોના બાર ભાગ પડે છે. પ્રમ ૩૩૦.સર્વઘાતી સિવાયના દલિતોના કેટલા ભાગ પડે? કયા ? ઉત્તર સર્વઘાતી સિવાયના મોહનીય કર્મના બાકીના દલિકોના બે ભાગ પડે. ૧. કમાય મોહનીયરૂપે ૨. નોકપાય મોહનીયરૂપે. પ્રશ્ન ૩૩૧.કપાય મોહનીયરૂપે દલિકોનાં કેટલા ભાગ પડે ? ઉત્તર કપાય મોહનીયના દલિકોનાં ચાર કષાયરૂપે ચાર ભાગ પડે છે. પ્રશ્ન ૩૩૨.નો કમાય મોહનીયના દલિકોનાં કેટલા ભાગ પડે? શાથી ? ઉત્તર પાંચ ભાગ પડે છે. હાસ્ય-રતિ અથવા અરત શોક એક યુગલનાં તથા ભય, જગુપ્તા અને એક વેદનો એમ પાંચ ભાગ થાય છે. કારાગ નવ પ્રકૃતિઓ સાથે બંધાતી નથી કોઈ પણ પાંચ ભાગ પડે છે, પ્રશ્ન ૩૩૩.આયુષ્ય કર્મના દલિકો શી રીતે હોય છે ? ઉત્તર જ્યારે જે આયુષ્ય બાંધતો હોય ત્યારે તે જ બંધાતું હોવાથી તે બંધાતા દલિકો તે જ આયુષ્યને મળે છે. પ્રમ ૩૩૪.ગોત્રકર્મના દલિકોની વહેંચણી શી રીતે થાય છે ? ઉત્તર ગોત્ર કર્મની બંને પ્રકૃતિઓ પ્રતિપક્ષી હોવાથી એક બંધ થાય ત્યારે ગોત્ર કર્મનાં દલિકો સઘળાંય તે બંધાતી પ્રકૃતિને મળે છે. પ્રશ્ન ૩૩૫. નામકર્મની પ્રકૃતિમાં દલિતોની વહેંચણી શી રીતે હોય ? મૂળ ભાગ પ્રકૃતિનાં કેટલા થાય ? મૂળ ભાગ ૩૨ કે ૩૧ થાય છે. તે આ પ્રમાણે ગતિ-જાતિ-શરીરઅંગોપાંગ-બંધન-સંઘાતન-સંઘયણ-સંસ્થાન-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-વિહાયોગ ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ તિ-આનુપૂર્વી અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત-પરાઘાત -ઉચ્છવાસ-આપ વસદસ અથવા સ્થાવરદસમાંથી પ્રતિપક્ષી = ૩૦ થાય છે. જિનનામ સાથે ગણીએ તો ૩૧ ભાગ થાય. પ્રથમ ૩૩૬. વર્ણાદિને જે દલિકો મળે તેમાં શી રીતે વહેચણી હોય ? ઉત્તર વર્ણ-ગંધ-રસ અને સ્પર્શના ભાગે જે દલિકો આવે તે સર્વ તેના અવાનર ભેદોથી વિભાગ કરી કરીને આવે છે. પ્રશ્ન ૩૩૭. શરીરનાં પુગલોની વહેંચણી શી રીતે હોય ? શરીર રૂપે સમુદાય ગત જે દલિકો આવેલ હોય તેના ત્રણ અથવા ચાર શરીરને આશ્રયીને તેટલા ભાગ કરે અને તે વિભાગ રૂપે દરેકને વહેંચણી કરે છે. પ્રમ ૩૩૮.શરીર પુદ્ગલોનાં ત્રણ અથવા ચાર શરીર કયા કયા ? ઉત્તર ભાર શરીર ઔદારિક-તૈજસ-કાશ્મણ અથવા વૈકીય-તૈજસ-કાર્પણ શરીર અથવા આહારક વૈક્રીય તૈજસ અને કાર્પણ એ ચાર શરીર જાણવા. પ્રશ્ન ૩૩૯. ત્રણ શરીરને જે ભાગ આવે તેના કેટલા ભાગ કરે ? કયા? ઉત્તર ત્રણ શરીરના ભાગે જે દલિકો આવે તેના સાત ભાગ કરે ૧. ઔદારિક ઔદારિક ર. ઔદારિક તૈજસ ૩. ઔદારિક કાર્પણ ૪. ઔદારિક તૈજસ કાર્પણ ૫. તૈજસ તૈજસ ૬. કાર્પણ કાર્પણ અને ૭. તૈજસ કાર્પણ જાણવા. વૈકીય શરીરની સાથે પહેલાં ચાર વૈકીય શરીરને નામવાળા જાણવા. . પ્રશ્ન ૩૪૦.ચાર શરીરના બંધ વખતે જે દલિકો આવે તેના કેટલા થાય ? કયા ? વૈકીય-આહારક-તૈજસ-કાશ્મણ ચાર શરીર બંધાય ત્યારે અગિયાર ભાગ થાય છે. વૈક્રીય ચાર બંધન-આહારક ચાર બંધન અને તૈજસ કાર્પણના ત્રણ બંધન=૧૧ ભાગ થાય. પ્રશ્ન ૩૪૧.અંતરાય કર્મના દલિકની વહેંચણી કઈ રીતે થાય ? ઉત્તર અંતરાય કર્મના ભાગે જે દલિકો આવે તેના પાંચ ભાગ સરખા થઈ પરસ્પર વહેંચાઈ જાય છે. ' પ્રશ્ન ૩૪૨. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓને વિષે દલિકો કોને ઓછા અધિક કઈ રીતે મળે છે? જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિમાં આ પ્રમાણે જાણવું. કેવળ જ્ઞાનાવરણીય સૌથી થોડા દલિકો મળે તેનાથી મન: પર્યવ જ્ઞાનાવરણીયને અનંતગુણ દલિકો મળે તેનાથી અવધિ જ્ઞાનાવરણીયને વિશેષાધિક દલિકો મળે તેનાથી શ્રુત જ્ઞાનાવરણીયને વિશેષાધિક દલિકો મળે તેનાથી મતિ જ્ઞાનાવરણીયને વિશેષાધિક દલિકો મળે. ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ - પ્રશ્ન ૩૪૩. દર્શનાવરણીય કર્મને વિષે કઈ કઈ પ્રકૃતિઓને ઓછા-અધિક દલિકો મળે? ઉત્તર પ્રચલા દર્શનાવરણીયને સૌથી થોડા દલિકો તેનાથી નિદ્રા દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી પ્રચલા-પ્રચલા દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી નિદ્રા નિદ્રા દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી થીણવધ્ધી દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી કેવળ દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી અવધિ દર્શનાવરણીયને અનંતગુણા દલિકો તેનાથી અચલુ દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો તેનાથી વધુ દર્શનાવરણીયને વિશેષાધિક દલિકો હોય છે. પ્રમ ૩૪૪. વેદનીય કર્મમાં ઓછા વત્તા દલિકો કોના કોના હોય? ઉત્તર અશાતા વેદનીયના દુલિકો સૌથી થોડા તેનાથી શાતા વેદનીયના દલિકો વિશેષાધિક હોય છે. પ્રમ ૩૪૫. મોહનીય કર્મમાં સર્વધાતી પ્રકૃતિઓમાં કઈ પ્રકૃતિમાં કોના કરતા ઓછા વત્તા કેટલા કેટલા દલિકો હોય? કિંજર મોહનીય કર્મમાં સર્વઘાતી પ્રકૃતિઓને વિષે અપ્રત્યાખ્યાનીય માનને વિષે સૌથી ઓછા દલિકો તેનાથી અપ્રત્યાખ્યાનીય ક્રોધને વિષે વિશેષાધિક દલિ તેનાથી અપ્રત્યાખ્યાની માયાને વિષે વિશેષાધિક દલિકો તેનાથી અપ્રત્યાખ્યાનીય લોભને વિષે વિશેષાધિક દલિકો તેનાથી પ્રત્યાખ્યાનીય માનને વિષે વિશેષાધિક દલિકો તેનાથી પ્રત્યાખ્યાનીય ક્રોધને વિશે વિશેષાધિક દલિકે તેનાથી પ્રત્યાખ્યાની માયાને વિષે વિશેષાધિક દલિકો તેનાથી પ્રત્યાખ્યાનીય લોભને વિષે વિશેષાધિક દલિકો હોય છે. પ્રશ્ન ૩૪૬. મોહનીય કર્મમાં દેશઘાતી પ્રકૃતિઓને વિષે દલિકોની વહેંચણી કઈ રીતે કોણ કોનાથી અધિક ઓછા હોય? મિથ્યાત્વ મોહનીયના દલિકો કરતાં તેનાથી જુગુપ્સા મોહનીયના દલિકો અનંતગુણા અધિક તેનાથી ભય મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી હાસ્ય-શેક મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી અરતિ-રતિ મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી સ્ત્રી-નપુંસક વેદ મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી સંજવલન ક્રોધ મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી સંજવલન માન મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી પુરુષવેદ મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી સંજવલન માયા મોહનીયના દલિકો વિશેષાધિક તેનાથી સંજવલન લોભના દલિકો અસંખ્ય ગુણાધિક જાણવા. પ્રશ્ન ૩૪૭. આયુષ્ય કર્મને વિષે દલિકો કઈ રીતે હોય ? ઉત્તર આયુષ્ય કર્મમાં ચારે આયુષ્યમાં સરખા દલિકો જાણવા. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ પ્રશ્ન ૩૪૮,નામ કર્મમાં ગતિ નામ કર્મનાં દલિકો કઈ રીતે હોય ? ઉત્તર ૫૫ દેવગતિ-નરકગતિમાં પરસ્પર તુલ્ય અને ગતિ અપેક્ષાએ સૌથી થોડા હોય તેનાથી મનુષ્યગતિનાં દલિકો વિશેષાધિક તેનાથી તિર્યંચગતિમા વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૪૯,જાતિ નામ કર્મને વિષે દિલકો કઈ રીતે હોય ? ઉત્તર બેઈન્દ્રિય-તૈઈન્દ્રિય-ચઉરીન્દ્રીય-પંચેન્દ્રીય જાતિના દલિકો પરસ્પર સરખાં હોય છે અને સૌથી થોડા તેનાથી એકેન્દ્રિય જાતિના દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૫૦.પાંચ શરીરમાં દલિકોની વહેંચણી કરી રીતે હોય ઉત્તર આહારક શરીરનાં દલિકો સૌથી થોડા, તેનાથી વૈક્રીય શરીરનાં દલિકો વિશેષાધિક, તેનાથી ઔદારિક શરીરનાં દલિકો વિશેષાધિક, તેનાથી તૈજસ શરીરના દલિકો વિશેષાધિક, તેનાથી કાર્યણ શરીરનાં દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૫૧.સંઘાતન નામ કર્મમાં દલિકોની વહેંચણી શી રીતે હોય ? આહારક સંઘાતનનાં દૃલિકો સૌથી થોડા, તેનાથી વૈક્રીય સંધાતનનાં દલિકો વિશેષાધિક, તેનાથી ઔદારિક સંધાતનના દલિકો વિશેષાધિક, તેનાથી તૈજસ સંઘાતનનાં દલિકો વિશેષાધિક, તેનાથી કાર્યણ સંઘાતનનાં દલિકો વિશેષાધિક જાણવા. ઉત્તર ઉત્તર પ્રશ્ન ૩૫૨,બંધન નામ કર્મને વિષે દલિકોની વહેંચણી શી રીતે હોય ? આહારક આહારક બંધનનાં દિલકો સૌથી થોડા તેનાથી આહારક તૈજસ બંધનનાં દૃલિકો વિશેષાધિક તેનાથી આહારક કાર્પણ બંધનનાં દૃલિકો વિશેષાધિક તેનાથી આહારક-તૈજસ-કાર્યણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી વૈક્રીય વૈક્રીય બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી વૈક્રીય તૈજસ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી વૈક્રીય કાર્યણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી વૈક્રીય - તેજસ - કાર્મણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી ઔદારિક ઔદારિક બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી ઔદારિક તૈજસ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી ઔદારિક કાર્યણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી ઔદારિક-તૈજસ-કાર્યણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી તૈજસ તૈજસ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી તૈજસ કાર્મણ બંધનનાં દલિકો વિશેષાધિક તેનાથી કાર્યણ કાર્યણ બંધનનાં દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૫૩.અંગોપાંગ નામ કર્મમાં દલિકો કઈ રીતે હોય ? ઉત્તર આહારક અંગોપાંગના દલિકો થોડા તેનાથી વૈક્રીય અંગોપાંગના દલિકો વિશેષાધિક તેનાથી ઔદારિક અંગોપાંગના દલિકો વિશેષાધિક જાણવા. For Personal and Private Use Only Jain Educationa International Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પ્રશ્ન ૩૫૪. સંઘયણને વિષે દલિકો કઈ રીતે હોય ? ઉત્તર પ્રશ્ન ૩૫૫.સંસ્થાનને વિષે દલિકો કઈ રીતે હોય ? ઉત્તર પહેલા પાંચ સંઘયણોને વિષે દલિકો પરસ્પર સરખા હોય તેનાથી સેવાર્ત અથવા છેવટ્ટા સંઘયણના દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૫૬.વર્ણનામ કર્મમાં દલિકો કઈ રીતે હોય ? ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ પહેલા અને છેલ્લા બે સંસ્થાન છોડીને બાકીના મધ્યમ ચાર સં દલિકો પરસ્પર સરખા અને સૌથી થોડા હોય તેનાથી પહેલા સમન્ય સંસ્થાનનાં દલિકો વિશેષાધિક તેનાથી હુંડક સંસ્થાનનાં દલિકો વિવિદ હોય છે. પ્રશ્ન ૩૫૭.ગંધ નામ કર્મના દલિકો કઈ રીતે હોય ? ઉત્તર ૪ કૃષ્ણ વર્ણના દલિકો સૌથી થોડા, તેનાથી નીલ વર્ણના દલિકો વિશેષાધિક, તેનાથી લાલ વર્ણના દલિકો વિશેષાધિક, તેનાથી પીત વર્ણના દલિકો વિશેષાધિક, તેનાથી શુકલ વર્ણના દલિકો વિશેષાધિક જાણવા. ઉત્તર સુરભિગંધના દલિકો સૌથી થોડા તેનાથી દુરભિગંધના દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૫૮.રસનામ કર્મના દલિકો કઈ રીતે હોય ? ઉત્તર ઢુ રસના દિલકો સૌથી થોડા, તેનાથી તિક્ત રસના દલિકો વિશેષાધિક, તેનાથી ક્યાય રસના દલિકો વિશેષાધિક, તેનાથી આમ્લ રસના દલિકો વિશેષાધિક, તેનાથી મધુર રસના દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૫૯,સ્પર્શને વિષે દલિકો કઈ રીતે હોય ? ઉત્તર પ્રશ્ન ૩૬૦,આનુપૂર્વી નામ કર્મમાં દલિકો કઈ રીતે હોય ? ઉત્તર કર્કશ ગુરુ સ્પર્શના દલિકો સૌથી થોડા હોય, તેનાથી મૃદુ લઘુ સ્પર્શના દલિકો વિશેષાધિક‚ તેનાથી રૂક્ષ શીત સ્પર્શના દલિકો વિશેષાધિક, તેનાથી સ્નિગ્ધ ઉષ્ણ સ્પર્શના દલિકો વિશેષાધિક જાણવા. દેવાનુપૂર્વી-નરકાનુપૂર્વીનાં દિલકો સૌથી થોડા, તેનાથી મનુષ્યાનુપૂર્વીના દલિકો વિશેષાધિક, તેનાથી તિર્યંચાનુપૂર્વીના દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૬૧.વિહાયોગતિ નામ કર્મના દલિકો કઈ રીતે હોય ? ઉત્તર શુભ વિહાયોગતિના દલિકો સૌથી થોડા તેનાથી અશુભ વિહાયોગતિના દલિકો વિશેષાધિક જાણવા. પ્રશ્ન ૩૬૨. ત્રસદશક સ્થાવર દશકની પ્રકૃતિઓમાં દલિક વહેંચણી શી રીતે હોય ? Jain Educationa International ત્રસ દશક અને સ્થાવર દશક પ્રતિપક્ષી પ્રકૃતિ હોવાથી ત્રસ નામ કર્મનાં દલિકો સૌથી થોડા, તેનાથી સ્થાવર નામકર્મનાં દલિકો વિશેષાધિક એમ For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ બાદર-સૂક્ષ્મ-પર્યાય-અપર્યાપ્ત-પ્રત્યેક-સાધારણ-સ્થિર-અસ્થિર-શુભ-અશુભસુભગ-દુર્ભાગ-સુસ્વર-દુ૧ર આય- અનાદેય-યશ-અયશમાં જાણવું. પ્રશ્ન ૩૬૩.આતપ ઉદ્યોતને વિષે દિલકો કઈ રીતે હોય ? ઉત્તર આતપ ઉદ્યોતમાં પરસ્પર તુલ્ય દલિકો અને સર્વથી થોડા હોય છે. પ્રશ્ન ૩૬૪.નિર્માણ આદિ નામકર્મને વિષે દિલકોની વહેંચણી શી રીતે ? નિર્માણ - પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-જિનનામ અને ઉપઘાત આ છ પ્રકૃતિને વિષે દલિકોનું અલ્પબહુત્વ હોતું નથી માટે જણાવેલ નથી. પ્રશ્ન ૩૬૫,ગોત્ર કમને વિષે દલિકોની વહેંચણી શી રીતે થાય ? ઉત્તર ઉત્તર નીચ ગોત્રના દલિકો સૌથી થોડા તેનાથી ઉચ્ચ ગોત્રના દલિકો વિશેષાધિક ૫૭ જાણવા. પ્રશ્ન ૩૬૬.અંતરાયકર્મની પ્રકૃતિઓમાં દલિકોની વહેંચણી શી રીતે ? ઉત્તર દાનાન્તરાય કર્મનાં દલિકો સૌથી થોડા, તેનાથી લાભાંતરાય કર્મનાં દલિકો વિશેષાધિક, તેનાથી ભોગાંતરાય કર્મનાં દલિકો વિશેષાધિક, તેનાથી ઉપભોગાંતરાય કર્મનાં દલિકો વિશેષાધિક તેનાથી વીર્યંતરાય કર્મનાં દલિકો વિશેષાધિક જાણવા. ઉત્તર પ્રશ્ન ૩૬૭,આયુષ્ય કર્મમાં ધનપદે દલિકો રચના કઈ રીતે હોય ? જઘન્ય પદે તિર્યંચાયુ-મનુષ્યાયુષ્યનાં સ્વસ્થાને પરસ્પર તુલ્ય પણ સૌથી થોડા તેનાથી દેવાયુષ્ય અને નરકાયુષ્યનાં દલિકો અસંખ્યાત ગુણા સ્વસ્થાને પરસ્પર સરખા જાણવા. પ્રશ્ન ૩૬૮,ગતિનામ કર્મમાં જધન્યપદે દલિકો કઈ રીતે હોય ? ઉત્તર જધન્યપદથી તિર્યંચગતિના દલિકો સૌથી થોડા, તેનાથી મનુષ્ય ગતિના દલિકો વિશેષાધિક, તેનાથી દેવગતિનાં દલિકો વિશેષાધિક, તેનાથી નરકતિનાં દલિકો વિશેષાધિક જાણવા. ઉત્તર પ્રશ્ન ૩૬૯.શરીર નામકર્મમાં જધન્યપદથી દલિકો શી રીતે હોય ? જઘન્ય પદથી ઔદારિક શરીરનાં દલિકો સૌથી થોડા, તેનાથી તૈજસ શરીરનાં દલિકો વિશેષાધિ, તેનાથી કાર્મણ શરીરનાં દલિકો વિશેષાધિક‚ તેનાથી વૈક્રીય શરીરનાં દલિકો વિશેષાધિક, તેનાથી આહારક શરીરનાં દલિકો અસંખ્યગુણ જાણવા. ઉત્તર પ્રશ્ન ૩૭૦. સંઘાતન નામકર્મમાં જઘન્યપદથી દલીકો કઈ રીતે હોય ? જઘન્યપદથી ઔદારિક સંધાતનનાં દલિકો સૌથી થોડા, તેનાથી તૈજસ સંઘાતનનાં દલિકો વિશેષાધિક‚ તેનાથી કાર્પણ સંઘાતનનાં દલિકો વિશેષાધિક, તેનાથી વૌક્રિય સંઘાતનનાં દલિકો અસંખ્યગુણ, તેનાથી આહારક સંઘાતનનાં દલિકો અસંખ્યગુણ જાણવા. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રસ્ત ૩૯ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૭૧.અંગોપાંગ નામ કર્મને વિશે જઘન્યપદથી દલિ કો કઈ રીતે ? જઘન્ય પદથી ઔદારિક અંગોપાંગને વિષે સૌથી થોડા, તેનાથી વૈકીય અંગોપાંગને વિષે અસંખ્યગુણ, તેનાથી આહારક અંગોપાંગને વિષે અસંખ્યગુણ જાણવા. પ્રશ્ન ૩૭૨. આનુપૂર્વાને વિષે જઘન્યપદથી દલિકો કઈ રીતે હોય ? ઉત્તર જઘન્યપદથી નરકાનુપૂર્વી - દેવાનુપૂર્વીને દલિકો પરસ્પર સરખા પણ સૌથી થોડા, તેનાથી મનુષ્યાનુપૂર્વીના વિશેષાધિક, તેનાથી તિર્યંચાનુપૂર્વીના દલિકો વિશેષાધિક જાણવા. પ્રમ ૩૭૩. બાકીની પ્રકૃતિનાં જઘન્યપદથી દલિતોની વહેંચણી શી રીતે હોય? ઉત્તર બાકીની પ્રકૃતિના દલિકોની વહેંચણી જઘન્યપદથી જે જણાવવાની છે તે ઉત્કૃષ્ટ પદથી જે આગળ જણાવેલ છે તે મુજબ જાણવી. ગુણશ્રેણીનું સ્વરૂપ સમ્મદર સવ્ય વિરઈ અણ વિસંજોય દંસ ખવગે યા મોહ સમ સંત નવગે ખીણ સજોગિયર ગુણસેઢી ! ૮૨ | ગુણ સેઢી દલ રયાણાયુસમય મુદયાદ સંખ ગુણણાએ ! એય ગુણાપણ કમસો અસંખ્યગુણ નિજજરા જીવા ! ૮૩ / ભાવાર્થ :- સમ્યકત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-અનંતાનુબંધી વિસંયોજના - દર્શનમોહનીય ક્ષપક-ચારિત્ર મોહનીય ઉપશામક-ઉપશાંત મોહ-ક્ષપક-ક્ષીણમોહ-સયોગિકેવલી અને અયોગીકેવલી એમ અગિયાર ગુણશ્રેણી ગુણાકારે પ્રદેશની રચના હોય છે ૮૨ ઉપરની સ્થિતિ થકી ઉતારેલ પ્રદેશાગ્રની પ્રત્યેક સમયે ઉદય ક્ષીણ કરતાં અસંખ્ય ગુણનાએ રચના તે ગુણશ્રેણી જાણવી. વળી એ પૂર્વોક્ત ગુણવાળા જીવો અનુક્રમે અસંખ્યાત ગુણ નિર્જરાવાળા હોય છે. પ ૮૩ I પ્રશ્ન ૩૭૪.ગુણશ્રેણી કોને કહેવાય? જેમ જેમ જીવોનો અતિવિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્ત થાય તેમ તેમ કાળ ઓછો થતો જાય અને દલિકો ઘણાં ગોઠવાતા જાય અને ખપતા જાય તે દલિકોની ગોઠવણ તે ગુણશ્રેણી કહેવાય છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ૫૯ પ્રશ્ન ૩૭૫. ગુણશ્રેણી કેટલી હોય? કઈ કઈ? અગિયાર ૧. સમ્યકત્વ ર. દેશવિરતિ ૩. સર્વવિરતિ ૪. અનંતાનુબંધી વિસંયોજના ૫. દર્શનમોહનીય ક્ષય ૬. ચારિત્ર મોહનીય ઉપશમક ૭. ઉપશાંત મોહ ૮. ચારિત્ર મોહનીય ક્ષેપક ૯. ક્ષીણ મોહ ૧૦. સયોગી કેવળી ૧૧. અયોગી કેવલી ગુણશ્રેણી કહેવાય છે. પ્રમ ૩૭૬. સમ્યકત્વ ગુણશ્રેણી કોને કહેવાય ? કયારે હોય અને કેટલા કાળની હોય ? શાથી ? ઉત્તર સમ્યકત્વની પ્રાપ્તિકાળ સમયે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના અધ્યવસાયથી મંદ વિશુદ્ધિવાળા જીવોને મોટા અંતમુહૂર્ત સુધી દલિકોનું વેદન થાય તે રીતે અલ્પઅલ્પ દલિકોની રચના વિશેષજે કરાયતે સમ્યકત્વ ગુણશ્રેણી કહેવાય છે. પછી ઉપરના ભાગમાં ગુણશ્રેણી વધતી નથી. પ્રમ ૩૭૭.દેશવિરતિ ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? ક્યારે હોય ? શાથી ? દેશવિરતિની પ્રાપ્તિ કાળે સંખ્યાત ગુણહીન અંતરમુહૂર્ત પ્રમાણ વેદાતી અસંખ્યગુણ અસંખ્યગુણ દલિકોની રચના વિશેષવાળી રચના વિશેષ તથા દેશવિરતિ ગુણ પ્રાપ્તિ વિશેષ તે દેશવિરતિ ગુણશ્રેણી કહેવાય છે. પ્રમ ૩૭૮. સર્વવિરતિ ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? ક્યારે હોય? શાથી? સર્વવિરતિ ગુણની પ્રાપ્તિના કાળમાં સંખ્યાત ગુણહીન અંતરમુહૂર્ત પ્રમાણ વેદનવાળી અસંખ્યગુણ અસંખ્યગુણ દલિકોની રચના વિશેષ કે જેનાથી જીવોને સર્વવિરતિ ધર્મના ગુણોની પ્રાપ્તિ થાય તે સર્વવિરતિ ગુણશ્રેણી કહેવાય. પ્રશ્ન ૩૭૯. અનંતાનુબંધિ વિસંયોજના ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? જ્યારે હોય ? શાથી ? ક્ષયોપશમ સમીતી ચારથી સાત ગુણસ્થાનકમાં રહેલા જીવો અત્યંત વિશુદ્ધિ એટલે તપ્રાયોગ્ય વિશુદ્ધિના કારણે અનંતાનુબંધી ચાર કષાયના ક્ષય કરવાના સમયે એટલે તે ચાર કષાયની વિસંયોજના કરવાના અધ્યવસાયે સંખ્યાત ગુણહીન અંતરમુહૂર્ત દવા લાયક દલિકોને અસંખ્યગુણ અસંખ્યગુણના કામે ગોઠવવાની જે રચના વિશેષ તે અનંતાનુબંધી વિસંયોજના ગુણશ્રેણી કહેવાય. પ્રમ ૩૮૦. દર્શન મોહનીય ક્ષેપક ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? ક્યારે ય ? શાથી ? કાળની છાલ * * ચારથી સાત ગુણસ્થાનકમાં રહેલા ક્ષયોપશમ સમકિતી જીવો અનંતાનુબંધ ચાર કલાકનો ક્ષય કર્યા બાદ વિશુદ્ધ પરિણામ વડે દર્શનમોહનીય ત્રણ ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રકૃતિઓનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરે ત્યારે સંખ્યાતગુણ ગુણહીન અંતમુહૂર્ત જેટલા સમયોને વેદવા એટલે ભોગવવા માટે અસંખ્ય ગુણ -અસંખ્ય ગુણ દલિકોની જે રચના વિશેષની તૈયારી કરે તે દર્શન મોહનીય ક્ષેપક ગુણશ્રેણી કહેવાય. તે દર્શન મોહનીયનો ક્ષય થતા ક્ષાયિક સમક્તિની જીવને પ્રાપ્તિ થાય ઉત્તર પ્રશ્ન ૩૮ ૧.મોહશમક ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? જ્યારે હોય ? શાથી ? , ઉત્તર ચારથી સાત ગુણસ્થાનકમાં રહીને અનંતાનુબંધ ચાર કષાયની વિસંયોજના કર્યા બાદ અથવા ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કર્યા બાદ ચારિત્ર મોહનીય કર્મની એકવીસ પ્રકૃતિઓને ઉપશમાવવા માટે આઠમા ગુણસ્થાનકથી તૈયારી કરી નવમાં દશમા ગુણસ્થાનકમાં ઉપશમાવવા પ્રયત્ન કરે ત્યારે સંખ્યાત ગુણહીન અંતમુહૂર્ત દવા લાયક સમયોમાં અસંખ્ય ગુણ અસંખ્યગુણ કમ વડે દલિકોની રચના વિશેષ કરે તે ઉપશામક (મોહશમક) ગુણશ્રેણી કહેવાય છે. પ્રશ્ન ૩૮૨. ઉપશાંતમોહ ગુણશ્રેણી કોને કહેવાય ? ક્યારે અને કેટલા કાળની હોય ? અગિયારમા ગુણસ્થાનકે મોહનીય કર્મનો સર્વથા ઉપશમ રૂપ જે કાળ કે જેમાં સંખ્યાત ગુણહીન અંતમુહૂર્તસુધી અસંખ્ય ગુણ પ્રદેશોની રચના વિશેષ તે ઉપશાંત મોહગુણશ્રેણી કહેવાય છે. પ્રશ્ન ૩૮૩.ક્ષીણ મોહનીય ગુણશ્રેણી કોને કહેવાય? તે ક્યારે હોય? ઉત્તર બારમા ગુણસ્થાનકે જીવો સંખ્યાત ગુણહીન અંતમૂર્હત અસંખ્ય ગુણની દલિકોની રચના વિશેષ કરે તે ક્ષીણ મોહ ગુણશ્રેણી કહેવાય છે. પ્રશ્ન ૩૮૪. સયોગીકેવલી ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? તેરમા ગુણસ્થાનકે અઘાતી કર્મોને ખપાવવા માટે સંખ્યાત ગુણહીન અંતમુહૂર્ત સુધી દલિકોની અસંખ્યગુણ અસંખ્યગુણરૂપ રચના વિશેષ તે યોગી કેવલી ગુણશ્રેણી કહેવાય. પ્રશ્ન ૩૮૫. અયોગી કેવળી ગુણશ્રેણી કોને કહેવાય ? ઉત્તર કેવલી ભગવન્ત પરમ વિશુદ્ધિથી યુક્ત સંખ્યાતગુણ હીન અંતમુહૂર્ત અસંખ્ય અસંખ્યગુણ દલિકોની રચના વિશેષ જે કરે તે અયોગી કેવલી ગુણશ્રેણી કહેવાય. પ્રશ્ન ૩૮૬.આ ગુગ શ્રેણીમાં કાંઈ વિશેષ છે? તે ક્યાંથી જાણવું ? ઉત્તર આ ગુણશ્રેણીમાં કાંઈક વિશેષતા પણ છે તે કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણી ઉત્તર લેવું. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ પ્રશ્ન ૩૮૭.આ ગુણશ્રેણીથી જીવોને શું લાભ થાય ? ઉત્તર ઉત્તર પ્રશ્ન ૩૮૮.આ ગુણશ્રેણીમાં કેટલી કેટલી નિર્જરા થાય ? કોનાથી કોની ઓછી યા વધારે હોય ? . ઉત્તર ૬૧ આ ગુણશ્રેણીથી કર્મ સમુદાયોનો નાશ થાય તથા ક્રમસર અસંખ્યગુણઅસંખ્યગુણ નિર્જરા પ્રાપ્ત થાય. સાસણ ઈઅર ગુણ અંતરું હસ્સે । ગુરૂમિચ્છિ બે છ સી ઈઅર ગુણે પુગ્ગલ ધંતો ॥ ૮૪ ભાવાર્થ :- સાસ્વાદન અને બીજા ગુણસ્થાનકનું જઘન્ય અંતર પલ્યોપમનો અસંખ્યાતો ભાગ અને અંતમુહૂર્ત હોય છે. ઉત્કૃષ્ટ અંતર મિથ્યાત્વે બે વખત છાસઠ સાગરોપમ અને બીજા ગુણસ્થાનકોને વિષે કાંઈક ઉણ અર્ધપુદગલ પરાવર્તકાળ હોય છે. ॥ ૮૪ | પ્રશ્ન ૩૮૯.ગુણસ્થાનકનું આંતરું એટલે શું ? ઉત્તર એક ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા પછી પતન પામી ફરીથી તે ગુણસ્થાનકને જેટલા કાળે પ્રાપ્ત કરવું એટલે પ્રાપ્ત થાય તે તે ગુણસ્થાનકનો આંતરકાળ કહેવાય છે. પ્રશ્ન ૩૯૦.સાસ્વાદન ગુણસ્થાનકનો તથા બીજા ગુણસ્થાનકોનો જઘન્ય આંતરકાળ કેટલો હોય ? ઉત્તર સમ્યક્ત્વ ગુણશ્રેણીમાં થોડી નિર્જરા, તેનાથી દેશવિરતિ ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી સર્વવિરતિ ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા તેનાથી અનંતાનુબંધિ વિસંયોજના ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા ,તેનાથી દર્શનક્ષપક ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી મોહઉપશામક ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી ઉપશાંત મોહ ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી મોહક્ષપક ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી ક્ષીણમોહ ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા, તેનાથી સંયોગિકેવળી ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જા, તેનાથી અયોગી કેવળી ગુણશ્રેણીમાં અસંખ્યગુણી નિર્જરા જાણવી. ગુણસ્થાન પ્રાપ્તિનું આંત પલિઆ સં ́સમુહૂ બીજા સાસ્વાદન ગુણસ્થાનકનું જઘન્ય આંતરકાળ એટલે આંતરું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે જયારે બીજા ગુણસ્થાનકનું જઘન્ય આંતરું એક અંતમુહૂર્ત હોય છે. પ્રશ્ન ૩૯૧.સાસ્વાદન ગુણસ્થાનકના આંતરો જધન્યથી અસંખ્યાતો કાળ શા કારણથી ? અનાદિ મિથ્યાદ્રષ્ટિ ઉપશમ સમક્તિ પામી અનંતાનુબંધીના ઉદયથી બીજા ગુણસ્થાનકને પામી જે સમયે મિથ્યાત્વને પામે તે સમયે સત્તામાં સમ્યકત્વ For Personal and Private Use Only Jain Educationa International Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ મોહનીય તથા મિશ્રમોહનીય હોય જ છે અને તે બેની સત્તાવાળો જીવ ફરીથી ઉપશમ સમકિત પામી શકે નહિ અને તેના વગર સાસ્વાદન ગુણસ્થાનક પણ જીવને આવે નહિ. પ્રમ ૩૯૨. સમ્યકત્વાદિ પુંજ હોવા છતાં ઉપશમ સમકિત ન પામે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પછી શી રીતે પામે ? મિથ્યાત્વે જઈને સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીયની પ્રતિસમય ઉદ્વર્તન કરે છે તે બન્નેનાં દલિકોને મિથ્યાત્વમાં નાંખે છે. આ બન્નેની ઉદ્વર્તન કરી સત્તા રહિત બનાવતા પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ જેટલો કાળ પસાર થાય છે. પ્રમ ૩૯૩. સાસ્વાદન સમ્યકત્વનો કાળ જઘન્ય શી રીતે પ્રાપ્ત થાય? ઉત્તર આવો જીવ બે પુંજની ઉદ્વર્તન કરી ફરીથી ઉપશમ સમક્તિ પામી અઠ્ઠાવીસની સત્તાવાળો થાય અને ત્યાંથી પડી સાસ્વાદને આવે ત્યારે જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ગણાય છે. પ્રશ્ન ૩૯૪.એકવાર ઉપશમશ્રેણીથી પડી ફરીથી અંતરમુહૂર્તમાં ઉપશમ શ્રેણી, પડેલો જીવ પ્રાપ્ત કરે તો એક અંતરમુહૂર્તકાળ સાસ્વાદન ગુણસ્થાનકને પ્રાપ્ત થાય ને? કેમ ન કહ્યો? વાત સાચી. ઉપશમશ્રેણીથી પડી સાસ્વાદને જાય તે કેવળ મનુષ્યગતિને આશ્રયીને જ હોવાથી અને અલ્પ હોવાથી તેની અહીં વિવક્ષા કરેલ નથી. અહીં ચારે ગતિના આંતરાને આશ્રયીને વિચારણા કરેલી છે. પ્રશ્ન ૩૯૫. બાકીના ગુણસ્થાનકનો અંતરકાળ કેટલો હોય ? સાસ્વાદન ગુણસ્થાનક સિવાયના ૧થી ૧૧ ગુણસ્થાનકનો જઘન્યથી અંતરકાળ એક અંતમુહૂર્ત હોય છે. એકવાર ઉપશમશ્રેણી કે જે ગુણસ્થાનકો કહ્યા તે પામી ત્યાંથી પડી ફરીથી અંતમુહૂર્તમાં પ્રાપ્ત કરે ત્યારે એટલો કાળ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૩૯૬ મિથ્યાત્વ ગુણસ્થાનકના આંતરાનો ઉત્કૃષ્ટકાળ કેટલો હોય ? કઈ રીતે ? કોઈ જીવ વિશુદ્ધિના વશથી મિથ્યાત્વનો ત્યાગ કરીને સમત્વ પામે તે ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ સુધી સમકિત ટકાવીને એક અંતમુહૂર્ત મિશ્રગુણસ્થાનકને પ્રાપ્ત કરી ફરીથી ૬૬ સાગરોપમ સમકિત રાખીને રહે. જે એટલા કાળમાં મોક્ષમાં જાય તો ઠીક નહીં તો અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. આ કારણથી ઉત્કૃષ્ટ ૧૩૨ સાગરોપમ આંતરું કહેવાય છે. ઉત્તર ઉત્તર ઉત્તર - એટલા છે Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૯૭. બીજા ગુણસ્થાનકોને પામવા માટે ઉત્કૃષ્ટ અંતરકાળ કેટલો હોય ? ઉત્તર મિથ્યાત્વ સિવાયના અગિયાર ગુણસ્થાનકને પામી ફરીથી પામવા માટેનો ઉત્કૃષ્ટકાળ અર્ધપુદ્ગલ પરાવર્તમાં કાંઈક ન્યૂન કાળ સમજવો તેટલા કાળે જીવ મોક્ષે જાય જ માટે જણાવેલ છે. પ્રશ્ન ૩૯૮. અગિયાર સિવાયના ગુણસ્થાનકમાં અંતર કેમ નથી ?' ઉત્તર બાર-તેરમા ચૌદમા ગુણસ્થાનકથી જીવોને પડવાનો અભાવ હોવાથી ફરીથી તે ગુણસ્થાનકને પામવાનું બનતું ન હોવાથી તેનું આંતરું હોતું નથી. પલ્યોપમ સાગરોપમનું સ્વરૂપ ઉદાર અર્બ ખિત પલિય તિહાસમય વાસય સમએ ! કેસ વહારો દીવો દહિયા ઉ તસાઈ પરિમાણ | ૮૫ / ભાવાર્થ :- ઉદ્ધાર-અલ્કા અને ક્ષેત્ર એ ત્રણ પ્રકારે પલ્યોપમ જાણવા તેમાં સમયે-સો વર્ષે અને સમયે વાલાઝનું ઉધરણ કરીએ તે વડે દ્વીપ સમુદ્ર આયુષ્ય અને ત્રસાદિ જીવોની ગણતરી થાય છે. ૮૫ | પ્રશ્ન ૩૯૯.પલ્યોપમ કેટલા પ્રકારના હોય ? ક્યા ? ઉત્તર છ પ્રકારના હોય : ૧. બાદર ઉધ્ધાર પલ્યોપમ ૨. બાદર અધ્ધા પલ્યોપમ ૩. બાદર ક્ષેત્ર પલ્યોપમ ૪. સુક્ષ્મ ઉધ્ધાર - પલ્યોપમ ૫. સુક્ષ્મ અધા પલ્યોપમ અને ૬. સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ. પ્રશ્ન ૪૦૦.બાદર પલ્યોપમો શા માટે કહ્યા છે ? ઉત્તર આ બાદર પલ્યોપમો ત્રણેય પ્રકારના ફક્ત સમજવા પુરતાં જ કહ્યા છે. શાસ્ત્રમાં તેને ઉપયોગી તરીકે ગણેલ નથી. માત્ર સુક્ષ્મ પલ્યોપમોને સમજવા માટે જ જણાવેલ છે. પ્રશ્ન ૪૦૧. બાદર ઉધ્ધાર પલ્યોપમ કોને કહેવાય ? ઉત્તર ઉત્સાંગુલના માપે એક્યોજન લાંબો પહોળો અને ઊંડો પ્યાલો બનાવવો તેમાં કુરુક્ષેત્રના માનવીનાં વાલા ઠાંસીને ભરવા (ચક્રવર્તીનું આખું સૈન્ય ઉપરથી ચાલે તો પણ ઢીલા ન પડે તેવી રીતે ભરવા) એક એક સમયે એક એક વાલાઝને કાઢતાં આખો પ્યાલો જેટલા કાળે ખાલી થાય તેટલા કાળને બાદર ઉધાર પલ્યોપમ કહેવાય છે. પ્રમ ૪૦૨. એક અંગુલ પ્રમાણ વાલાઝની શ્રેણીમાં કેટલા વાલાગ્ર સમાય ? ઉત્તર એક અંગુલ પ્રમાણ એક વાલાઝની શ્રેણીમાં ૨૦૯૭૧પર વાલાઝો સમય Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રશ્ન ૪૦૩.આખા પ્યાલામાં કેટલા વાલાચ સમાય ? ઉત્તર પ્રશ્ન ૪૦૪,બાદર અધ્ધા પલ્યોપમ કોને કહેવાય ? ઉત્તર પ્રશ્ન ૪૦૫,બાદર અધા પલ્યોપમમાં કેટલા વર્ષો થાય ? ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ આખા પ્યાલામાં ૩૩૦૭૬૨૧૦૪૯૭૬૩૬૦૦૦૦૦૦૦૦૦૦૦ આટલા વાલાગ્નો સમાય છે. વર્ષો થાય છે. પ્રશ્ન ૪૦૬.બાદર ક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય ? ઉત્તર ઉત્તર બાદર ઉધ્ધાર પલ્યોપમમાં જેટલા વાલાો છે તે વાલાોમાંથી સો-સો વરસે એક-એક વાલાગ્ર કાઢતાં જયારે પ્યાલો ખાલી થાય તેટલા કાળને બાદર અધ્ધા પલ્યોપમ કહેવાય છે. પ્રશ્ન ૪૦૭,બાદરક્ષેત્ર પલ્યોપમમાં કેટલા વર્ષો થાય ? ઉત્તર અસંખ્ય કાળચક્ર પસાર થાય છે. પ્રશ્ન ૪૦૮,સુક્ષ્મ ઉધ્ધાર પલ્યોપમ કોને કહેવાય ? ઉત્તર ઉત્તર - ૩૩૦૭૬૨૧૦૪૪૭૬૩૬૦૦૦૦૦૦૦૦૦૦૦ આટલા સંખ્યાતા ક્રોડ ૪ બાદર ઉધ્ધાર પલ્યોપમના પ્યાલામાં રહેલા વાલાત્રો જે આકાશ પ્રદેશોને સ્પર્શેલા છે તે આકાશ પ્રદેશોને સમયે સમયે એક એક કાઢતાં જેટલો કાળ લાગે તેને બાદર ક્ષેત્ર પલ્યોયમ કહેવાય. પ્રશ્ન ૪૦૯. સુક્ષ્મ ઉધ્ધાર પલ્યોપમમાં કેટલા વર્ષો થાય ? તેનું શું પ્રયોજન ? પ્રશ્ન ૪૧૦. સુક્ષ્મ અધ્ધા પલ્યોપમ કોને કહેવાય ? ઉત્તર બાદર ઉધ્ધાર પલ્યોપમમાં જેટલા વાલાગ્નો છે તેમાંના એક એક વાલાગ્રન અસંખ્યાતા ટુકડા કરીને પ્યાલો ભરવો અને તે પ્યાલામાંથી એક એક સમયે એક એક ટુકડો કાઢતાં જેટલા કાળે ખાલી થાય તેટલા કાળને એક સુક્ષ્મ ઉધ્ધાર પલ્યોપમ કહેવાય છે. અસંખ્યાતા ક્રોડ વર્ષો થાય છે અને આ જગતમાં રહેલા દ્વીપ સમુદ્રોની સંખ્યા માપવા માટે (જાણવા માટે) ઉપયોગી થાય છે. Jain Educationa International બાદર ઉધ્ધાર પલ્યોપમમાં રહેલા વાલાગ્રના એક એના અસંખ્યાતા ટુકડા કરીને જ પ્યાલો ભરાય તે પ્યાલામાંથી સો સો વર્ષે તે વાલાગ્ન બહાર કાઢતાં જયારે પ્યાલો ખાલી થાય ત્યારે એક સુક્ષ્મ અધ્ધા પલ્યોપમ કહેવાય છે. પ્રશ્ન ૪૧૧, આ પ્યાલાને ખાલી થતાં કેટલાં વર્ષો થાય ? અને તેનું પ્રયોજન શું હોય ? અસંખ્યાતા ક્રોડો વર્ષો પસાર થાય છે આનાથી દેવતા નારકીતિર્યંચ-મનુષ્યનાં આયુષ્યો-સ્વકાય સ્થિતિ તથા કર્મોની સ્થિતિ માપવામાં એટલે જાણવામાં ઉપયોગી થાય છે. For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ - - - - - કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૧૨. સુક્ષ્મક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય ? ઉત્તર અસંખ્યાતા વાલાગ્રોથી ભરેલો જે પ્યાલો છે તે પ્યાલામાં આકાશપ્રદેશો વાલાગ્નને સ્પર્શેલા કે નહિ સ્પર્શલા જેટલા છે તે સઘળાયને સમયે સમયે એક એક બહાર કાઢતાં જેટલો કાળ લાગે (ખાલી થતાં) તેને એક સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહે છે. પ્રમ ૪૧૩.આ ક્ષેત્ર પલ્યોપમમાં કેટલો કાળ જાય અને આખું પ્રયોજન હોય ? ઉત્તર અસંખ્ય-અસંખ્ય કાળચક્રો પસાર થાય છે. આનાથી પૃથ્વીકાય-અપકાય . . તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય જીવોનું પ્રમાણ એટલે જગતમાં કેટલા કેટલા હોય તે જાણવા માટે ઉપયોગી થાય છે. પ્રશ્ન ૪૧૪. સાગરોપમાં કેટલા હોય ? ક્યા ? ઉત્તર છ પ્રકારના હોય : ૧. બાદર ઉધાર સાગરોપમ ૨. બાદર અધ્ધા સાગરોપમ ૩. બાદર ક્ષેત્ર સાગરોપમ ૪. સુક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ ૫. સુક્ષ્મ અધ્યા સાગરોપમ ૬. સુક્ષ્મક્ષેત્ર સાગરોપમ ગણાય છે. પ્રભ ૪૧૫. આ છએ સાગરોપમ શી રીતે જણાય ? કેટલા માપના હોય? ઉત્તર ઉપર જણાવેલ છે પલ્યોપમ કહ્યા છે તેમાં દશકોટાકોટી પલ્યોપમ = ૧. સાગરોપમ તે તે સાગરોપમ બને છે. એટલે કે દશકોટાકોટી પલ્યોપમ = ૧ બાદર ઉધ્ધાર સાગરોપમ એ રીતે દરેકમાં સમજવું. દÒ ખિતે કાલે ભાવે ચઉહ દુહ બાયરો સુહુમો હોઈ અસંતુસ્સપ્પિણિ પરિમાણો પુગ્ગલ પટ્ટો ૮૬ ઉરલાઈ સત્તાં એગજિઓ મુઈ ફસિય સવ્વઅણુ I જતિય કાલિ સભૂલો દલ્વે સુહુમો સગન્નયર I ૮૭ || લોગ પએસો સપિણિ સમયા આણુભાગ બંધ ઠાગા ય જહ તહ કમ મરણાં કુઠ્ઠા ખિરાઈ થૂલિયરા II ૮૮ ભાવાર્થ :- દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એમ ચાર પ્રકારે પુલ પરાવર્ત સુક્ષ્મ અને બાદર એમ બે ભેદે હોય તે દરેક અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ હોય. ૫ ૮૬ Jain Educationa International For Personal and Private Use Only • Page #73 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ જેટલા કાળે ઔદારિકાદિ સાત વર્ગણાના ચૌદરાજલોકમાં રહેલા સર્વ પરમાણુને ઔદારિકાદિ - સાતપણે એક જીવ પરિણમાવીને ત્યાગ કરે તેટલા કાળે બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય અને સાત માંહેલી એકેકી કોઈપણ વર્ગણાના સર્વ પરમાણુને અનુક્રમે એક એક પણે પરિણાવી ત્યાગ કરે એટલે કાળે સુક્ષ્મ-દ્રવ્ય પુલ પરાવર્ત થાય છે. . ૮૭ . લોકક્ષેત્રના પ્રદેશો ઊત્સપિણી-અવસર્પિણીના સમયો અને રસબંધના સ્થાનો જેમતેમ અને અનુક્રમ વડે મરણ વડે સ્પર્શ કરાય ત્યારે ક્ષેત્રાદિ બાદર અને સુક્ષ્મ પુદ્ગલ પરાવર્ત અનુક્રમે થાય. [ ૮૮ પ્રમ ૪૧૬. પુદ્ગલ પરાવર્ત કેટલા છે? અને તેના અવાજોર ભેદો કેટલા પ્રકારના હોય ? ક્યા ? ઉત્તર ચાર પ્રકારે છે ૧. દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત ૨. ક્ષેત્ર પુલ પરાવર્ત ૩. કાલ પુગલ પરાવતે ૪. ભાવ પુલ પરાવતે. દરેકના બળે ભેદ બાદર અને સુક્ષ્મરૂપે હોવાથી કુલ ૮ ભેદો થાય છે તે આ પ્રમાણે૧. બાદર દ્રવ્ય પુદગલ પરાવર્ત ૨. સુક્ષ્મ દ્રવ્ય પુદગલ પરાવર્ત ૩. બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્ત ૪. સુક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત ૫. બાદર કાળ પુદ્ગલ પરાવર્ત ૬. સુક્ષ્મ કાળ પુલ પરાવર્ત ૭. બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત ૮. સુક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત થાય છે. પ્રશ્ન ૪૧૭.બાદર પુલ પરાવર્તે શા માટે કહ્યા છે? ઉત્તર દ્રાદિ ચાર બાદર પુદ્ગલ પરાવર્ત કહ્યા છે. તે એટલા માટે કે સુક્ષ્મ દ્રવ્યદ પુદ્ગલોમાં જે કાળનું વર્ણન આવે છે તે સારી રીતે સમજી શકાય તે માટે જણાવેલ છે બાકી તેનો કોઈ ઉપયોગ હોતો નથી. . ' પ્રજા૪૧૮. ચારેય પ્રકારના સુક્ષ્મ પુલ પરાવર્તોનો કાળ કેટલો થાય? ઉત્તર અનંતાકાળ ચક્રો જેટલો કાળ દરેક પુદ્ગલ પરાવર્તનો થાય છે અને લગભગ * ચારેયનો સરખો કાળ થતો જણાય છે. પ્રશ્ન ૪૧૯.અનંતા કાળચક્રો કહેવાનું શું પ્રયોજન ? ઉત્તર જીવો જગતમાં જે રીતે ભટકી રહ્યા છે, ભટક્યા છે અને ભટકશે તેની સમજ મેળવવા માટે આ પુદ્ગલ પરાવર્તનો કાળ જણાવવામાં આવે છે. પ્રબ ૪૨૦.બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર સંસારમાં ભ્રમણ કરતાં કોઈ એક આત્મા ચૌદરાજ લોકમાં રહેલા સઘળાય ' યુગલોને ઔદારિક વૈકીય-તેજસ-ભાષા શ્વાસોચ્છવાસ અને મન તથા Jain Educationa International. . For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ ૬૭ કાર્યણ આ સાતે વર્ગણારૂપે ક્રમ વગર પરિણમાવી પરિણમાવીને મુક્તા જેટલો કાળ થાય તેટલા કાળને એક બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કાળ કહેવાય છે. પ્રશ્ન ૪૨૧. સુક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તકાળ કોને કહેવાય ? ઉત્તર - ઔદારિક-વૈક્રીય આદિ સાતે વર્ગણામાંથી કોઈપણ એક વર્ગણાને સઘળા પરમાણુઓને તે વર્ગણારૂપે પરિણમાવી પરિણમાવીને ભોગવતાં જેટલો કાળ થાય તેટલા કાળને એક સુક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. પ્રશ્ન ૪૨ ૨. કેટલા કાળચક્રે આ વર્ગણાઓનાં દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત હોય ? કોને કોનાથી કેટલી વર્ગણાઓ વધારે-ઓછી હોય ? અનંતા કાળચક્રે એક કાર્મણ પુદ્ગલ પરાવર્ત થાય છે. તેનાથી અનંતગુણાઅનંતગુણાકાળચક્રે ક્રમસર તૈજસ-ઔદારિક-શ્વાસોચ્છ્વાસ-મન-ભાષા અને વૈક્રીય આ સાતે વર્ગણાના સુક્ષ્મ પુદ્ગલ પરાવર્તો જાણવા (હોય છે). પ્રશ્ન ૪૨૩.બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર કોઈ પણ એક જીવ ચૌદરાજ લોકના આકાશ પ્રદેશોને મરણ વડે ક્રમસર કે ક્રમરહિત સ્પર્શ કરી પૂર્ણ કરે તેમાં જે કાળ થાય તે બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કાંળ કહેવાય. ઉત્તર પ્રશ્ન ૪૨૪.સુક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કાળ કોને કહેવાય ? ઉત્તર કોઈ પણ જીવ ચૌદરાજલોકના કોઈ વિવંક્ષીત આકાશપ્રદેશને શરૂ કરી મરણથી સ્પર્શ કરે ક્રમસર તેમાં એક આકાશપ્રદેશ બાદ બીજા આકાશપ્રદેશે જયારે મરણ પામે ત્યારે ગણતરીમાં ગણાય એમ ત્રીજા આકાશપ્રદેશને મરણથી સ્પર્શ કરે એમ ક્રમસર શ્રેણી અનુસાર એક એક પ્રદેશ મરણથી સ્પર્શીને ચૌદરાજલોકના સધળાય આકાશ પ્રદેશોનો સ્પર્શ કરે તેમાં જેટલો કાળ થાય તેટલા કાળને એક સુક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કાળ હેવાય છે. પ્રશ્ન ૪૨૫.બાદરકાળ પુદ્ગલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર કોઈપણ જીવ ઉત્સરપિણી, અવસરિપણીનાં એટલે એક કાળચક્રના સમયોને ક્રમસર કે ક્રમરહિત મરણ પામવા વડે પૂર્ણ કરે તે કાળને બાદર-કાળ પુદ્દગલ પરાવર્ત કહેવાય છે. પ્રશ્ન ૪૨૬. સુક્ષ્મકાળ પુદ્ગલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર ઉત્સપિણી-અવસરપણીરૂપ એક કાળચક્રના કોઈ એક વિવક્ષિત સમય પર મરણ પામી ક્રમસર એક પછીના બીજા સમયે, પછી ત્રીજા સમયે, પછી ચોથા સમયે એમ ક્રમસર કાળચક્રના સમયોને મરણથી સ્પર્શી પૂર્ણ કરે તે કાળને સુક્ષ્માળ પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. પ્રશ્ન ૪૨૭,એક સમયમાં ઉપજેલા સુક્ષ્મ તેઉકાય જીવો કેટલા હોય ? અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા હોય છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૨૮. તેનાથી સર્વ તેઉકાય જીવો કેટલા હોય ? ઉત્તર એક સમયે ઉપજેલા સુક્ષ્મ તેઉકાય કરતાં સઘળાં તેઉકાય જીવો અસંખ્યાત ગુણ અધિક હોય છે. પ્રશ્ન ૪૨૯. તેઉકાય જીવોની કાયસ્થિતિ કેટલી હોય ? ઉત્તર તેઉકાય જીવો કરતાં તેઉકાય જીવોની કાયસ્થિતિ અસંખ્યાતા ગુણી અધિક હોય છે. પ્રશ્ન ૪૩૦. સંયમના સ્થાનકો કેટલા હોય ? ઉત્તર તેઉકાયની કય સ્થિતિ કરતાં સંયમ સ્થાન અસંખ્યગુણા અધિક હોય છે. પ્રશ્ન ૪૩૧.રસબંધના અધ્યવસાય સ્થાનો કેટલા હોય ? સંયમ સ્થાનો કરતાં (તેનાથી) રસબંધના અધ્યવસાય સ્થાનકો તીવ્રમંદાદિ ભેદે અસંખ્ય ગુણા હોય છે. પ્રશ્ન ૪૩૨. બાદર ભાવ પુલ પરાવર્ત કોને કહેવાય ? ઉપર જણાવેલ જે રસબંધના અધ્યવસાય સ્થાનો છે તેને કોઈ જીવ ક્રમસર કે કમરહિત મરણથી સ્પર્શ કરી બધાય અધ્યવસાયોને પૂર્ણ કરે ત્યારે બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. પ્રમ ૪૩૩. સુક્ષ્મ ભાવ પુગલ પરાવર્ત કોને કહેવાય ? રસબંધના અધ્યવસાય સ્થાનકોને કમસર મરણ પામવા વડે પૂર્ણ કરે એટલે કે મંદ અવસાયે મરણ પામ્યા બાદ ત્યાર પછીના અધ્યવસાયે મરણ પામે ત્યારે ગણતરીમાં ગણાય તે સિવાયના મરણો ગણતરીમાં ન ગણાય એમ સઘળાયને મરણથી સ્પર્શ કરી ભોગવે તેટલા કાળને એક સુક્ષ્મ ભાવ પુદગલ પરાવર્ત કહેવાય. પ્રશ્ન ૪૩૪. મતાંતરે બાદર દ્રવ્ય પુલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર પાંચ વર્ણ-બે ગંધ-પાંચ રસ અને આઠ સ્પર્શ એ ૨૦ તથા અગુરુલઘુ અને ગુરુ લઘુ એ બાવીશ ભેદે કમરહિત સર્વલોકના પરમાણુને સ્પર્શને મુકે ત્યારે બાદર દ્રવ્ય પુલ પરાવર્ત થાય છે. પ્રશ્ન ૪૩૫. મતાંતરે સુક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર પાંચ વર્ણ આદિ બાવીશ ભેદોમાંથી એકેકાપણે સર્વલોકના સઘળા પરમાણુ ઓને ક્રમસર મરણથી સ્પર્શ કરી ભોગવે ત્યારે તે સુક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય એમ બાવીશ ભેટવાળા પણ સુક્ષ્મ દ્રવ્ય પુલ પરાવર્ત ગણાય છે. ઉત્કૃષ્ટ-જઘન્ય પ્રદેશ બંધક વર્ણન અપ્પયર પકડિ બંધી ઉક્કડ જોગી આ સન્ની પજો કુણઈ પએ સુક્કસ જહન્નત્યં તસ્સ વાસે | ૮૯ | ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ભાવાર્થ :- અલ્પતર પ્રકૃતિનોબંધક સર્વ ઉત્કૃષ્ટ યોગવાળો સન્ની પર્યાયો પ્રદેશોનો ઉત્કૃષ્ટ બંધ કરે અને તેનાથી વિપરીતપણાએ જઘન્ય પ્રદેશબંધ કરે છે. જેમાં ૮૯ / પ્રમ ૪૩૬. ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કોણ કરે? ઉત્તર જે મુલ પ્રકૃતિઓ થોડી બાંધે તથા ઉત્તર પ્રવૃતિઓ પણ ઓછી બાંધે તે ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. પ્રબ ૪૩૭. કયા જીવો કેવા પ્રકારના ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે ? ઉત્તર ' સની પર્યાપ્તા જીવો ઉત્કૃષ્ટ યોગમાં વિદ્યમાન તથા અલ્પ અલ્પ પ્રકૃતિ ઓને બંધક આવા જીવો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. પ્રબ ૪૩૮.સની જીવો કેમ ગ્રહણ કરેલ છે ? ઉત્તર જે મનપૂર્વક ક્રિયાને કરે છે તે સર્વ જીવોથી ઉત્કૃષ્ટ ચેષ્ટાવાળા ગણાય છે તેને જ ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ થાય માટે સી ગ્રહણ કરેલ છે. પ્રબ ૪૩૯. ઉત્કૃષ્ટ યોગી વિશેષણ શા માટે છે? ઉત્તર સન્ની પર્યાતા જીવો જઘન્ય યોગી અને ઉત્કૃષ્ટ યોગી એમ બન્ને પ્રકારના હોય છે તેમાં જધન્ય યૌગી ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ ન કરે તે જણાવવા માટે ઉત્કૃષ્ટ યોગી વિશેષણ જણાવેલ છે. પ્રશ્ન ૪૪૦.પર્યાય વિશેષણ શા માટે ? ઉત્તર સની અપર્યાપ્ત જીવોને ઉત્કૃષ્ટ યોગ હોતો નથી. અલ્પ વીર્ય હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરતા નથી તે જણાવવા માટે પર્યાપ્તનું વિશેષણ છે. પ્રશ્ન ૪૪૧. જઘન્ય પ્રદેશબંધ કોણ કરે ? ઘણી પ્રકૃતિઓનો બંધક મંદયોગી અપર્યાપ્ત તથા અસની જીવો જઘન્ય પ્રદેશબંધ કરે છે. મિચ્છ અજ્ય ચઉ આઉ બિતિ ગુણવિણુ મોહિસન મિચ્છાઈ છહિં સત્તરસ સુહુમો અજ્યા દેસા બિતિ સાએ II ૯૦ || પણ અનિયઠ્ઠિ સુખગઈ નરાઉ સુર સુભગ તિગ વિઉલ્વિદુર્ગા સમ ચઉરે સમસાય વઈર મિચ્છોવ સમો વા ! ૯૧ || નિદ્રા પથલા દુજુઅલ ભય કુચ્છા તિર્થી સમગો સુજઈ આહાર દુર્ગા સેસા ઉક્કોસ એસગા મિચ્છો ! ૯૨ || ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ - ભાવાર્થ :- મિથ્યાદ્રષ્ટિ અને અવિરતિ સમદ્રષ્ટિ આદિ ચાર ગુણાણાવાળા આયુષ્ય કર્મનો, બીજા-ત્રીજા ગુણસ્થાનક વિના મિથ્યાત્વાદિ સાત ગુણઠાણાવાળા મોહનીય કર્મનો, સુક્ષ્મ સંપરાવાળો છ કર્મનો અને સત્તર ઉત્તર પ્રકૃતિનો અવિરતિ બીજા કષાયોનો અને દેશવિરતિ ત્રીજા કષાયોનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. # ૯૦ અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક્વાળો પુરુષવેદ-સંજવલન કષાય એ પાંચનો અને મિથ્યાત્વી અથવા સમદ્રષ્ટિ શુભ વિહાયોગતિ-મનુષાયુષ્યદેવત્રિક-સુભગત્રિક-વૈક્રીયદ્રિકસમચતુરસ્ત્ર સંસ્થાન-અશાતા વેદનીય અને વૃજ8ષભનારા સંઘયણ આ ૧૩નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. [ ૯૧ | સમદ્રષ્ટિ જીવો નિદ્રાક પ્રચલા બે યુગલ ભય -જુગુપ્સા અને તીર્થંકર નામ કર્મને તથા સુથતિ આહારક દ્રિકને નામની ૩૦ બાંધતો ઉત્કૃષ્ટ પ્રવેશ બંધ કરે. બાકીની ૬૬ પ્રકૃતિ ઓનો ઉત્કટ યોગી ઓછી પ્રકૃતિઓનો બંધ કરતાં મિથ્યાદ્રષ્ટિ જીવો જ ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે # ૯૨ If પ્ર“ન ૪૪૨. આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર મિથ્યાદ્રષ્ટિ તથા ચારથી સાત ગુણસ્થાનકવાળા જીવો એમ પાંચ ગુણસ્થાનકવાળા જીવો ઉત્કૃષ્ટ યોગી સન્ની પર્યામા જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૪૩.સાસ્વાદન ગુણસ્થાનકે આયુષ્ય બંધાય છે છતાં કેમ ગ્રહણ કરેલ નથી ? " ઉપર ઉત્કૃષ્ટ યોગ ન હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશ બંધમાં લીધું નથી. અલ્પકાલિક ન હોવાથી તથાવિધ પ્રયત્નનો અભાવ અથવા અન્ય કોઈ કારણથી લીધેલ નથી. પ્રશ્ન ૪૪૪.મિશ્ર તથા અપૂર્વકરણાદિ ગુણસ્થાનક કેમ ન લીધા? ઉત્તર મિશ્ર તથા અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ ન હોવાથી તે ગ્રહણ કરેલ નથી.. પ્રા ૪૪૫. મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કોણ કરે? જાર બીજા ત્રીજા ગુણસ્થાનક વિના અને ૪થી ૮ ગુણસ્થાનક્વાળા જીવો ઉત્કૃષ્ટ યોગે વર્તમાન સાત કર્મને બાંધતાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૪૬. બાકીના મુળ છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કોણ કરે? શાથી? ઉત્તર દશમા ગુણસ્થાનમાં રહેલ ઉત્કૃષ્ટ યોગી જીવો જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય-નામ-ગોત્ર અને અંતરાય એ છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. મોહનીય અને આયુષ્ય કર્મ બંધાતું ન હોવાથી તેના દલિકોનો ભાગ આ છે ને અધિક મળે છે. પ્રશ્ન ૪૪૩. અપ્રત્યાખ્યાની ચાર કષાયનો ઉત્કૃષ્ટબંધ કોણ કરે ? ઉત્તર અવિરતિ સમદ્રષ્ટિ સાત કર્મનો બંધ કરતાં ઉત્કૃષ્ટ યોગી અપ્રત્યાખ્યાનીય ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રમ ૪૪૮.બીજા અને ત્રીજા ગુણસ્થાનકે શા માટે ન કહ્યો ? ઉત્તર બીજા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ યોગનો અભાવ હોવાથી ન થાય તથા ત્રીજા ગુણસ્થાનકે પણ જીવોને ઉત્કૃષ્ટ યોગ હોતો નથી માટે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો નથી. પ્રભ ૪૪૯. પ્રત્યાખ્યાની ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર : દેશવિરત ગુણસ્થાનકમાં રહેલા સાત કર્મના બંધક ઉત્કૃષ્ટ યોગવાળા જીવો પ્રત્યાખ્યાની ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૦.ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીયનાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શાથી ગણાય? ઉત્તર અનંતાનુબંધી કષાય બંધાતું ન હોવાથી તેના દલિકો અધિક અપ્રત્યાખ્યાનાદિને મળતાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ગણાય. પ્રશ્ન ૪૫૧. પ્રત્યાખ્યાંનીય કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શાથી ગણાય ? ઉત્તર : : પાંચમા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાન કષાય બંધાતા ન હોવાથી તેના દલિકો - પ્રત્યાખ્યાનીયને અધિક મળતાં ત્યાં તેનો ઉત્કૃષ્ટ બંધ ગણાય છે. પ્રશ્ન ૪૫૨. જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય પ, યશનામ કર્મ, ઉચ્ચ ગોત્ર અને શાનાદનીય એ ૧૭ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમાં ગુણસ્થાનકમાં વિદ્યમાન ઉત્કૃષ્ટ યોગે રહેલા જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૩.આ પ્રકૃતિઓનો પ્રદેશબંધ દશમા ગુણસ્થાનકે શા માટે કહ્યો ? મોહનીય આયુષ્ય બાંધતા ન હોવાથી તેના દલિકો અધિક મળે તથા દર્શનાવરણીય કર્મમાં નવને બદલે ચાર પ્રકૃતિઓ બંધાય છે તેને મળે તથા નામ કર્મમાં સઘળા દલિકો યશને મળે છે માટે આ ગુણસ્થાનકે કહેલ છે. પ્રબ ૪૫૪.પુરષદ સંજવલન ૪ કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર આ પાંચ પ્રકૃતિઓ નવમા ગુણસ્થાનકે પોત પોતાના ભાગે ક્ષય થતાં ઉત્કૃષ્ટ યોગે વર્તમાન જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૫. પુરુષવેદાદિનો પ્રદેશબંધ નવમા ગુણસ્થાનકે શા માટે કહ્યો ઉત્તર ઉત્તર ઉત્તર આ પ્રકૃતિઓને હાસ્ય-રતિ-ભય-જુગુપ્સાનો ભાગ અધિક મળતો હોવાથી નવમાં ગુણસ્થાનકનું ગ્રહણ કરેલ છે. પ્રશ્ન ૪પ૬. શુભ વિહાયોગતિ આદિ તેર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર શુભ વિહાયોગતિ-મનુષ્પાયુષ્યદેવત્રિક-સુભગત્રિક-વૈક્રીયદ્ધિક-સમચતુરસ્ત્ર સંસ્થાન-અશાતાદનીય અને વ્રજ8ષભનારા સંઘયણ આ તેર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમષ્ટિ અથવા મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૭૨ પ્રશ્ન ૪૫૭,અશાતા વેદનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કઈ રીતે જણાય ? સાત કર્મનો બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તમાન મિથ્યાદ્રષ્ટિ અથવા સમ્યદ્રષ્ટિ જીવો કરે છે. ઉત્તર. ઉત્તર પ્રશ્ન ૪૫૮,દેવાયુષ્ય મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શી રીતે જણાય ? આઠ કર્મનો બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તમાન જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૯.દેવગતિ આદિ નવ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ શી રીતે જણાય ? દેવગતિ - દેવાનુપૂર્વી -વૈક્રીયદ્ગિક-સમચતુરસ્ત્ર સંસ્થાન- શુભ વિહાયોગતિસુભગત્રિક આ નવ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ-યોગે દેવગતિ, પ્રાયોગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિઓ બાંધતા ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. સમ્યદ્રષ્ટિ અથવા મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. પ્રશ્ન ૪૬૦.વ્રજૠષભનારાચ સંઘષણનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શી રીતે ઉત્તર ઉત્તર પ્રશ્ન ૪૬૧. નિદ્રા અને પ્રચલાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર ૪ જણાય ? સાત કર્મને બાંધતા ઉત્કૃષ્ટ યોગે વર્તમાન સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદ્રષ્ટિ જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. ઓગણત્રીશ પ્રકૃતિઓનો બંધ કરતાં હોય ત્યારે હોય. એટલે કે તિર્યંચ પ્રાયોગ્ય કે મનુષ્યપ્રાયોગ્ય ઓગણત્રીશ બાંધતા થાય. પ્રશ્ન ૪૬૨. હાસ્યાદિ-૬નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર પ્રશ્ન ઉત્તર અવિરતિ સમ્મદૃષ્ટિ આદિ. અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગ સુધીનાં જીવો સર્વ ઉત્કૃષ્ટ યોગે વર્તમાન સાત. કર્મનો બંધ કરતાં એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. અવિરતિ સમ્મદ્રષ્ટિ જીવોથી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના સાતમા ભાગ સુધીનાં જીવો ઉત્કૃષ્ટ યોગે વિદ્યમાન સાતકર્મ બાંધતા કરે છે. પ્રશ્ન ૪૬૩,તીર્થંકર નામકર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર સમ્યદ્રષ્ટિ ચોથા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલા જીવો સાત કર્મનો બંધ કરતાં ઉત્કૃષ્ટ યોગે વિદ્યમાન જીવો ઉત્કૃષ્ટ . પ્રદેશ બંધ કરે છે. ૪૬૪.આહારકદ્ધિકનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? અપ્રમત્તયંતિ તથા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીનાં જીવો ત્રીશ પ્રકૃતિનો બંધ કરતાં ઉત્કૃષ્ટ યોગે વિદ્યમાન ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. પ્રશ્ન ૪૬૫.બાકીની કેટલી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? બાકીની છાસઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ 'મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. ૬૬ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી · ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૩. ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ-૪ દર્શનાવરણીય - ૩, મોહનીય-૭, આયુષ્ય-૨, નામ ૫૩, ગોત્ર-૧ = ૬૬ * થાય છે. દર્શનાવરણીય-૩ થીણધ્ધિત્રિક, મોહનીય-૭, અનંતા-૪ કષાય-નપુંસકવેદ સ્ત્રીવેદ-મિથ્યાત્વ-આયુષ્ય-૨ (નરકાયુષ્ય તિર્યંચાયુષ્ય) ગોત્ર-૧ નીચ ગોત્ર નામ-૫૩ પિંડપ્રકૃતિ-૩૦, પ્રત્યેક-૭, ત્રણ-૬, સ્થાવર-૧૦= ૫૩ પિંડપ્રકૃતિ-૩૦ નરકગતિ-તિર્યંચગતિ મનુષ્યગતિ-૫ જાતિ ઔદારિક-તૈજસકાર્પણ શરીર-દારિક અંગોપાંગ છેલ્લા પાંચ સંઘયણ - છેલ્લા પાંચ સંસ્થાન-૪ વર્ણાદિ-અશુભ વિહાયોગતિ-નરકાનુપૂર્વ તિર્યંચાનુપૂર્વી મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૭ પરાઘાત- ઉચ્છવાસ- આતપ - ઉદ્યોત-અગુરુલઘુ નિર્માણ ઉપઘાત. વસ-૬-ત્રસ -બાદર - પર્યાપ્ત પ્રત્યેક - સ્થિર- શુભ આ ૬૬ પ્રકૃતિઓ જાણવી. પ્રમ ૪૬૬.આ છાસઠમાંથી સમદ્રષ્ટિ જીવ કેટલી પ્રકૃતિઓ બાંધતાં નથી ? કઈ કઈ ? ૪૧ કૃતિઓ બાંધતા નથી તે આ પ્રમાણે : દર્શનાવરણીય-૩, મોહનીય-૭, આયુ.- ૨, ગોત્ર-૧, નામ-૨૮ = ૪૧ દર્શનાવરણીય-૩ થીણશ્ચિત્રિક . ' મોહનીય-૩. અનંતાનુબંધિ-૪ કષાય મિથ્યાત્વ-સ્ત્રીવેદનપુંસક્વેદ આયુષ્ય-૨ તિર્યંચ -નરકાયુષ્ય ગોત્ર ૧ નીચ ગોત્ર નામે ૨૮=પિંડ ૧૯, પ્રત્યેક-૨, વસ-૦, સ્થાવર-૭ = ૨૮ પિંડ-૧૯ નરકગતિ- તિર્યંચગતિ એકેન્દ્રિયાદિ ૪ જાતિ છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ નરકાનુપૂર્વી-તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૨ આતા -ઉદ્યોત સ્થાવર-૭ સ્થાવરચતુષ્ક-દુર્ભગ ત્રિક પ્રશ્ન ૪૬૭. આ એકતાલીશમાંથી સાસ્વાદન ગુણસ્થાનકે તો બંધાય છે - તો ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કેમ નહિ ? ઉત્તર કેટલીક પ્રકૃતિઓ બીજા ગુણસ્થાનકે બંધાય છે પણ ત્યાં ઉત્કૃષ્ટ યોગ ન હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરતા નથી. ' પ્રમ ૪૬૮. એકતાલીશ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે? ક્યારે? ઉપર જણાવેલ એકતાલીશ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અલ્પતર પ્રદેશના બંધક એટલે ઓછી પ્રકૃતિનાં બંધક જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. સાત કર્મનો બંધક ઉત્કૃષ્ટયોગે વિદ્યમાન-૨૩ અને પચ્ચીશ પ્રકૃતિઓ બાંધતા બાંધે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ७४ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ સુમુણી દુનિ અસન્ની નયતિગ સુરાઉ સુર વિઉવિ દુર્ગા સમ્મો જિર્ણ જહન્ન સુહુમ નિગોયાઈ ખણિ સેસા / ૯૩ || ભાવાર્થ :- અપ્રમત્તયતિ આહારદ્ધિકને અસની પર્યાયો નરકત્રિક તથા દેવાયુને સમદ્રષ્ટિ દેવધ્ધિક વૈકીયદ્ધિક અને જિનનામ કર્મને અને અપર્યાપ્ત સુક્ષ્મ નિગોદ જીવ ઉત્પત્તિના પહેલા સમયે બાકીની ૧૦૯ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશબંધ કરે છે આ ૯૩ છે ' જઘન્ય પ્રદેશ બંધના સ્વામી વર્ણન : પ્રશ્ન ૪૬૯. આહારકટ્રિકનો જધન્ય પ્રદેશ બંધ કોણ કરે? . ઉત્તર પરાવર્તમાન યોગવાળો આઠ પ્રકારના કર્મના બંધક સ્વાયોગ્ય સર્વજઘન્ય વીર્યમાં રહેલો નામની ૩૧ પ્રકૃતિને બાંધતો અપ્રમત્તયતિ જઘન્ય પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૭૦. અપ્રમત્તયતિ શા માટે ? એકત્રીશ બાંધતા જ કેમ ? આયુષ્યનો બંધ અપ્રમત્તથતિ સાતમા ગુણસ્થાનકે કરે છે માટે તે ગ્રહણ કરેલ છે. તથા ત્રીશ પ્રકૃતિનાં બંધક લઈએ તો દલિકો અધિક આવે માટે એકત્રીશ પ્રકૃતિઓ જણાવેલ છે. પ્રમ ૪૭૧. દેવાયુ આદિ ચાર પ્રકૃતિઓનો જઘન્યબંધ કોણ કરે? : ઉત્તર દેવાયુ-નરકત્રિક આ ચાર પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ પરાવર્તમાન યોગવાળા સ્વપ્રાયોગ્ય સર્વ જધન્ય વીર્યવાળા આઠ કર્મને બાંધતા અસન્ની પર્યાતા જીવો કરે છે. પ્રશ્ન ૪૭૨. અસની પર્યામા જીવો શા માટે ? " ઉત્તર એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય તથા અસની અપર્યાપ્ત જીવો ભવપ્રત્યયથી નરકત્રિક અને દેવાયુષ્યનો બંધ કરતા નથી તેથી તેઓ જણાવેલ નથી. પ્રશ્ન ૪૭૩. પર્યાપ્તાને જઘન્ય યોગ કેટલા સમય હોય ? ઉત્તર પર્યાપ્તાને જઘન્ય યોગ ઉત્કૃષ્ટથી ચાર સમય હોય છે. પ્રશ્ન ૪૭૪. પર્યાપ્ત સન્ની જીવોને આ ચાર પ્રકૃતિનો જઘન્ય પ્રદેશબંધ . કેમ નહિ ? બંધાય છે પણ જઘન્ય યોગ હોતો નથી. પર્યાપ્ત સન્નીને ઘણો યોગ હોવાથી ન બાંધે. પર્યાપ્તા અસની જીવોનાં ઉત્કૃષ્ટ યોગ કરતાં પર્યાપ્ત સન્નીનો યોગ અસંખ્ય ગુણ અધિક હોય છે. પ્રમ ૪૭પ.દેવદ્રિક આદિ પાંચ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ કોણ કરે? ઉત્તર દેવદિવક વૈક્રીય દિવક તથા જિનનામકર્મ આ પાંચ પ્રકૃતિનો જઘન્ય પ્રદેશબંધ ભવના આદ્ય સમયે વિદ્યમાન સમ્યગ્યદ્રષ્ટિ મનુષ્યો જઘન્ય યોગે વર્તમાન નામ કર્મની ઓગણત્રીસ પ્રકૃતિઓનો બંધ કરતાં કરે છે. હિર Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ [૭૫ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૭૬. દેવતા તથા નારકીના જીવો શા માટે ન કહ્યા ? ત્યાં અધિક પ્રકૃતિઓનો બંધ હોય છે? ઉત્તર જધન્ય યોગી દેવામાં અનુત્તરવાસી દેશે કહ્યા છે. અને નારકીઓને જઘન્ય યોગ હોતો નથી માટે ગ્રહણ કરેલ નથી. પ્રમ ૪૭૭.મનુષ્યમાં એકત્રીશનો બંધ કરતાં શા માટે ન લીધા ? ઉત્તર જિનનામ સાથે એકત્રીશનો બંધ સંત જીવોને થાય છે અને ત્યાં વીર્ય એટલે જધન્ય યોગ પ્રાપ્ત થતો નથી માટે ગ્રહણ કરેલ નથી. પ્રશ્ન ૪૭૮.દેવદ્રિકાદિના બંધમાં ભવ-આધસમયે એટલે શું ? ઉત્તર દેવદ્રિક-વૈકીયદ્રિક અને તીર્થંકર નામકર્મ બાંધતો દેવ-નારકી ચ્યવીને મનુષ્યના પહેલા સમયે ઉત્પન્ન થાય ત્યારે જિનનામ સાથે દેવદ્રિકાદિ બાંધે છે એટલે દેવગતિ પ્રાયોગ્ય નામની ઓગણત્રીશ પ્રકૃતિઓનો બંધ કરતો સર્વ જઘન્ય વીર્યમાં રહેલો જઘન્ય પ્રદેશબંધ કરે છે. પ્રભ ૪૭૯.બાકીની કેટલી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ કોણ કરે? શાથી? ઉત્તર બાકીની ૧૦૯ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ અપર્યાપ્ત સુક્ષ્મ નિગોદ જીવ ઉત્પત્તિના પહેલા સમયે સર્વ જઘન્ય વીર્ય યુક્ત જેમ જેમ અધિક પ્રકૃતિ - ઓનો બંધ કરે તેમ તેમ તે તે પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ જાણો પ્રશ્ન ૪૮૦. સુક્ષ્મ નિગોદ જીવ શા માટે ગ્રહણ કર્યો ? ઉત્તર : સર્વ જીવો કરતાં સર્વ જઘન્ય યોગ (વીર્ય) આવા જીવોને ઉત્પત્તિના પહેલા સમયે જ હોય છે, બીજાને નહિ. પ્રમ ૪૮૧.એક્સો નવ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ? ઉત્તર તે આ પ્રમાણે - જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, આયુષ-૨, નામ-૫૮, ગોત્ર-૨ અને અંતરાય ૫ = ૧૦૯ થાય છે. આયુષ્ય- ર=તિયય-મનુષ્પાયુષ્ય નામ-૫૮= પિંડ પ્રકૃતિ- ૩૧, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦) પિંડ પ્રકૃતિ-૩૧= તિર્ચય-મનુષ્યગતિ, પાંચ જાતિ-ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, દારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ર વિહાયોગતિ, તિર્યંચ - નરકાનુપૂર્વી પ્રત્યેક-૭ પરાઘાત ઉચ્છવાસ-આત૫-ઉધોતઅગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત. . પ્રદેશબંધના ભાંગાઓનું વર્ણન : દંસણ છગ ભય કચ્છ બિતિ તુરિય કસાય વિગ્ધ નાણાણે મૂલ છગે ડણુંક્કોસો ચઉહ દુહા સેરિ સવ્ય | ૯૪ " Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ભાવાર્થ :- દર્શનષષ્ક-ભય-જુગુપ્સા-બીજા-ત્રીજા-ચોથા કષાયો પાંચ અંતરાય-પાંચ જ્ઞાનાવરણીયનો તથા મોહનીય અને આયુષ્ય વર્જીને બાકીના મૂલ છ કર્મને વિશે અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે જાણવો. બાકીના ત્રણ પ્રકારના પ્રદેશબંધને વિષે અને બાકી રહેલ પ્રકૃતિના સર્વ પ્રકારના પ્રદેશબંધને વિષે સર્વત્ર બે ભેદે બંધ હોય છે. આ ૯૪ || પ્રશ્ન ૪૮૨. ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોને કહેવાય ? ઉત્તર જ્યાં સર્વથકી ઘણાં કર્મસ્કંધો ગ્રહણ કરે કે જેના પછી અધિક ગ્રહણ કરવાના ન હોય તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહેવાય. પ્રશ્ન ૪૮૩. અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કોને કહેવાય ? ઉત્તર ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી ગ્રહણ કરતા સ્કંધોની હાનિ કરતો કરતો સર્વથી અધિક ઓછા સ્કંધોને ગ્રહણ કરે તે અનુષ્ટ પ્રદેશબંધ કહેવાય. પ્રશ્ન ૪૮૪. અજઘન્ય પ્રદેશબંધ કોને કહેવાય ? સર્વથી જઘન્ય કંધોને ગ્રહણ કર્યા પછી અધિક-અધિક સ્કંધોને ગ્રહણ કરતાં કરતાં ઉત્કૃષ્ટ સુધીના સ્કંધો ગ્રહણ કરે તે અજઘન્ય પ્રદેશબંધ કહેવાય. પ્રશ્ન ૪૮૫. જધન્ય પ્રદેશબંધ કોને કહેવાય? ઉત્તર સૌથી ઓછામાં ઓછા કર્મ સ્કંધોને જે ગ્રહણ થાય કે જેનાથી ઓછા ન હોય તે જઘન્ય પ્રદેશબંધ કહેવાય. પ્રશ્ન ૪૮૬. જ્ઞાનાવરણીયાદિ મુલ કેટલા કર્મનો ક્યો બંધ ચાર પ્રકારે હોય ? ઉત્તર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય-વેદનીય-નામ-ગોત્ર અને અંતરાય એ છ મૂલ કર્મનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકાર હોય: ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધુવ. પ્રશ્ન ૪૮૭. જ્ઞાનાવરણીયાદિનો અનુષ્ટ બંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? ઉત્તર દશમ ગુણસ્થાનકના અંતે ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરીને અગિયારમાં ગુણસ્થાનકે અબંધક થઈ ત્યાંથી પડી દશમે આવે ત્યારે અનુષ્ટ પ્રદેશબંધની આદિ ગણાય તે સાદિ બંધ, તે સ્થાન અપ્રાપ્ય જીવોને અનાદિ, અભવ્ય જીવોને ધ્રુવ અને ભવ્ય જીવોને અધુવબંધ જાણવો. પ્રશ્ન ૪૮૮. જ્ઞાનાવરણીયાદિનાં અજધન્યાદિ બંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ છ કર્મનાં જઘન્ય-અજઘન્ય-ઉત્કૃષ્ટ બંધ બબ્બે પ્રકારે હોય : ૧. સાદિ ૨. અધુવ. પ્રમ ૪૮૯.મુળ છ કર્મનાં જધન્ય બંધ બે પ્રકારે શી રીતે જાણવા? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ છ કર્મો સર્વ જધન્ય યોગ સુક્ષ્મ નિગોદના જીવો સાત કર્મ બંધ કરતાં જઘન્ય પ્રદેશ બંધ કરે છે. સાદિ. બીજા સમયથી અસંખ્ય ગુણ વૃદ્ધિ યોગની હોવાથી અજઘન્ય પ્રદેશબંધની સાદિ અને શાંત થાય તે અધુવ ગણાય. આ રીતે બે ભેદો ઘટે છે. • Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઉત્તર ઉત્તર ત્તિર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૯૦.મુલ છ કર્મનાં અજઘન્ય પ્રદેશબંધના બે ભાંગા શી રીતે જણાય ? સુક્ષ્મ લબ્ધિ અપર્યાપ્તા નિગોદ ઉત્પત્તિના પહેલા સમયે જે યોગ હોય તેના બીજા સમયે અસંખ્ય ગુણ યોગ વધી જતો હોવાથી ત્યાં કર્મ બંધ અજઘન્ય પ્રદેશબંધરૂપે થાય તે સાદિ, ત્યારબાદ જઘન્ય બાંધે ત્યારે અજઘન્ય બંધ અધુવ ગણાય માટે બે ભાંગા હોય. ' પ્રમ ૪૯૧.મૂલ છ કર્મનાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બે પ્રકારે શી રીતે જણાય? મૂલ છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમા ગુણસ્થાનકના છેલ્લા એક કે બે સમય કરે ત્યારે સાદિ, ત્યાંથી બંધનો અભાવ થતાં અધુવ ગણાયં એ રીતે બે ભાંગા હોય છે. પ્રશ્ન ૪૯૨.મોહનીય અને આયુષ્યકર્મનાં ચારેય બંધના કેટલા કેટલા ભાંગા હોય ? આ બે કર્મનાં જધન્યાદિ ચારે પ્રકારના પ્રદેશબંધના ભાંગા બબ્બે પ્રકારે : ૧. સાદિ ૨. અધુવ રૂપે હોય છે. પ્રમ ૪૯૩.મૂલ કોનાં કુલ ભાંગા કેટલા થાય ? ક્યા ? જ્ઞાનાવરણીયાદિ છ કર્મમાં એક એકના ૧૦-૧૦ ભાંગા, અનુત્કૃષ્ટનાં-૪, જઘન્ય-૨, અજઘન્ય-૨ ઉત્કૃષ્ટ-૨ =૧૦ માટે ૬ X ૧૦ =૬૦ ભાંગા તથા મોહનીય આયુષ્ય એ બેમાં એક એકનાં આઠ આઠ ભાંગા X ૮ = ૧૬ ભાંગા. આ રીતે ૬૦ + ૧૬ = ૭૬ ભાંગા થાય છે. પ્રશ્ન ૪૯૪. દર્શનાવરણીય ચાર પ્રકૃતિના કયા બંધના કેટલા ભાંગા થાય ? ક્યા ? ઉત્તર દર્શનાવરણીય ચાર પ્રકૃતિનો અનુષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે હોય : સાદિ અનાદિ ધ્રુવ-અધુવ. પ્રમ ૪૯૫.દર્શનાવરણીય ચારનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? આ ચારેય પ્રકૃતિઓ દશમા ગુણસ્થાનકના છેલ્લા એક-બે સમયમાં ઉત્કૃષ્ટ યોગી જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી અગિયારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાંથી પડી દશમે આવી આ ચારેય પ્રકૃતિનો અનુત્કૃષ્ટ બંધ કરે તે સાદિબંધ, તે સ્થાન અપ્રાણને અનાદિ, અભવ્યને ધ્રુવ ભવ્યને અધુવ. પ્રશ્ન ૪૯૬. દર્શનાવરણીય ચાર પ્રકૃતિનાં બાકીનાં બંધો કેટલા પ્રકારે હોય ? ક્યાં ? ઉત્તર જઘન્ય-અજઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે પ્રકારના બંધ બબ્બે પ્રકારે હોય છે : ૧. સાદિ ૨. અધ્રુવ = ૩ X ૨ = ૬ ભાંગા થાય. Jain Educationa International . For Personal and Private Use Only ઉત્તર Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૮ . કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૯૭.નિદ્રા-પ્રચલા આ બેનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? ક્યા ? ઉત્તર આ બે પ્રકૃતિનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે હોય છે : ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધુવ.. પ્રશ્ન ૪૯૮.નિદ્રા પ્રચલાનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર નિદ્રા-પ્રચલા આ-બે પ્રકૃતિઓનો ચોથા ગુણસ્થાનકથી આઠમા ગુણ - સ્થાનકના પહેલા ભાગ સુધીમાં સાત કર્મ બાંધતા ઉત્કૃષ્ટ યોગી એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારબાદ અનુકૂષ્ટ બંધ કરે તે સાદિબંધ, તે સ્થાન અપાતને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધૂવ. પ્રબ ૪૯૯ભયજુગુપ્સાનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય? ઉત્તર ભયજુગુપ્સાનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે હોય ૧. સાદિ ૨. અનાદિ ૩. અધુવ ૪. ધ્રુવ. પ્રમ ૫૦૦. ભય, જુગુપ્સાનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય? ઉત્તર આ બે પ્રકૃતિઓ ચારથી આઠ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટ યોગી એક-બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારબાદ અનુષ્ટ બંધ કરે તે સાદિ, તે સ્થાન . અપ્રામને અનાદિ, અભવ્યને ધુવ અને ભવ્યને અધુવ. ' પ્રમ ૫૦૧. અપ્રત્યાખ્યાનીય કષાયનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર અપ્રત્યાખ્યાની ચાર કષાયનો અનુષ્ટ બંધ ચાર પ્રકારે હોય ૧. સાદિ ૨. અનાદિ ૩. ધુવ ૪. અધુવ: પ્રશ્ન ૫૦૨. અપ્રત્યાખ્યાનીય ચાર કષાયનો અનુષ્ટ બંધ ચારે પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર આ ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાતકર્મ બાંધતાં અવિરતિ સમષ્ટિ જીવો કરે ત્યારબાદ અનુષ્ટ બંધ થાય તે સાદિ, તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ બંધ હોય. પ્રમ ૫૦૩. પ્રત્યાખ્યાની ચાર કષાયનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય? ઉત્તર પ્રત્યાખ્યાનીય ચાર કષાયનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધુવ. પ્રશ્ન ૫૦૪. પ્રત્યાખ્યાનીય કષાયનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર દેશવિરતિ ગુણસ્થાનકમાં રહેલો ઉત્કૃષ્ટ યોગી સાતકર્મ બાંધતાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યાંથી આગળના ગુણસ્થાનકમાં બંધનો અભાવ હોય ત્યાંથી ન પડી બાંધે ત્યારે અનુત્કૃષ્ટ પ્રદેશબંધની સાદિ, તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધુવ. જાણવો. પ્રશ્ન ૫૦૫. સંજવલન ક્રોધનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર સંજવલન કોધનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે હોય ૧. સાદિ ૨. અનાદિ ૩. gવ ૪. અધુવ. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૦૬. સંજવલન ક્રોધનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી અગિયારમાં ગુણસ્થાનકે જઈ પડીને નવમે બંધ શરૂ કરે ત્યારે અનુષ્ટ બંધની સાદિ, ને સ્થાન અપ્રાસને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ બંધ જાણવો. પ્રશ્ન ૫૦૭. સંજવલન માનનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? 'ઉત્તર અમુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે : ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધુવબંધ હોય. પ્રન ૫૦૮.સંજ્વલન માનનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય? ઉત્તર નવમાના ત્રીજા ભાગે ઉત્કૃષ્ટ બંધ કરી અગિયારમાથી પડીને ફરીથી બંધ કરે ત્યારે અનુષ્ટ બંધની સાદિ, આ સ્થાન અપ્રાણને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધુવ. પ્રશ્ન ૫૦૯. સંલન માયાનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર અનુષ્ટ બંધ ચાર પ્રકારે : ૧. સાદિ ૨. અનાદિ ૩. ધુવ ૪. અધુવ બંધ જાણવો. પ્રમ પ૧૦.સંજવલન માયાનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર નવમાં ગુણસ્થાનકના ચોથાભાગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી અગિયારમેથી પડી ફરીથી બંધ કરે ત્યારે અનુષ્ટ બંધની સાદિ. તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધુવ, ભવ્યને અધુવ જાણવો. પ્રશ્ન ૫૧૧. સંજવલન લોભનો ક્યો બંધ કેટલા પ્રકાર હોય ? ઉત્તર અનુષ્ટ બંધ ચાર પ્રકારે ૧. સાદિ ૨. અનાદિ ૩. ધુવ ૪. અધુવ. ' પ્રમ ૫૧૨. સંજવલન લોભનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી અગિયારમે જઈ પડી ફરીથી બંધ કરે ત્યારે અનુત્કૃષ્ટ બંધની સાદિ, તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધુવ ભવ્યને અધુવ બંધ જાણવો. પ્રશ્ન ૫૧૩.અંતરાયની પાંચ પ્રકૃતિઓને વિશે ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર અનુષ્ટ બંધ ચાર પ્રકારે જાણવો ૧. સાદિ ૨. અનાદિ ૩. ધુવ ૪. અધુવ. પ્રમ ૫૧૪. અંતરાયની પાંચ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર . દશમા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ બંધ કરી અગિયારમે જઈ પડીને દશમે આવે ત્યારે અનુષ્ટ બંધની સાદિ, તે સ્થાન અપાતને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધુવ જાણવો. ઉત્તર Jain Educationa International . For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૧૫. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ?. ઉત્તર અનુષ્ટ બંધ ચાર પ્રકારે ૧. સાદિ ૨. અનાદિ ૩. ધુવ ૪. અધુવ. પ્રશ્ન ૫૧૬. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જાણવો ? ઉત્તર દશમાં ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ બંધ કરી અગિયારમે જઈ પતન પામી દશમે અનુષ્ટ બંધ કરે તે સાદિ, તે સ્થાન અપ્રાસને અનાદિ, અભવ્યને ધ્રુવ તથા ભવ્યને અધુવ બંધ જાણવો. પ્રશ્ન ૫૧૭.દર્શનાવરણીયાદિ ૩૦ પ્રકૃતિઓનાં જઘન્યાદિ ત્રણ બંધના ભાંગા કેટલા હોય ? ક્યા ?' દર્શનાવરણીય ૬, ભય, જગુપ્સા, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, પાંચ અંતરાય તથા પાંચ જ્ઞાનાવરણીય આ ૩૦ પ્રકૃતિઓનાં જધન્ય, અજધન્ય, ઉત્કૃષ્ટ આ ત્રણે પ્રકારના બંધો બન્ને પ્રકારે ૧. સાદિ ૨. અધુવ રૂપ હોય છે. પ્રશ્ન ૫૧૮. બાકીની પ્રકૃતિનાં ચારેય પ્રકારનાં બંધો કેટલા પ્રકારે , હોય ? બાકીની ૯૦ પ્રકૃતિઓનાં જઘન્યાદિ ચારેય પ્રકારના બંધના બબ્બે ભાંગા હોય ૧. સાદિ ૨. અધુવ જાણવા. પ્રશ્ન ૫૧.બાકીની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ઉત્તર ૯૦ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી : દર્શનાવરણીય-૩, વેદનીય રે, મોહનીય ૧૨, આયુષ્ય ૪, નામ ૬૭, ગોત્ર-૨ = ૯૦ દર્શનાવરણીય-૩ = થીણદ્ધિત્રિક, મોહનીય-૧૨ = અનંતાનુબંધી ૪ કષાય મિથ્યાત્વ-હાસ્ય-રતિ અરતિ શોક-૩ વેદ. નામની ૬૭ = પિંડ પ્રકૃતિ ૩૯, પ્રત્યેક ૮, ત્રસ - ૧૦, સ્થાવર - ૧૦. પ્રશ્ન ૫૨૦. ઉત્તર પ્રવૃતિઓનાં કુલ ભાંગા કેટલા થાય ? ક્યા? ઉત્તર ૧૦૨૦ ભાંગા થાય તે આ પ્રમાણે દર્શનાવરણીય-૬ આદિ ૩૦ પ્રકૃતિઓના એક એકના ૧૦-૧૦ ભાંગા લખે ૩૦ X ૧૦ = ૩૦૦ ભાંગા થાય તથા બાકની ૯૦ પ્રકૃતિઓનાં એક એકના આઠ આઠ ભાંગા ગણતાં ૯૦ X ૮ = ૭૨૦ ભાંગા થાય છે. આમ, ૩૦૦ + ૭૨૦ = ૧૦૨૦ ભાંગા થાય છે. પ્રશ્ન પ૨૧.મૂલક તથા ઉત્તર પ્રવૃતિઓના કુલ ભાંગા કેટલા થાય ? ક્યા ? ઉત્તર મૂલ આઠ કર્મોનાં ૭૬ ભાંગા + ઉત્તર ૧૨૦ પ્રકૃતિઓનાં ૧૦ ૨૦ ભાંગા સાથે ગણતાં ૧૦૯૬ ભાંગા થાય. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૧ વર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૨૨. મુલ કર્મ-ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી જધન્ય બંધના ભાંગા કેટલા થાય ? ક્યા ? . ઉત્તર મુલ આઠ કર્મના જઘન્ય બંધના ૮ X ૨ = ૧૬ ભાંગા મુલ, ૧૨૦ પ્રકૃતિઓના જઘન્યબંધના ૧૨૦ X ૨ = ૨૪૦ ભાંગા કુલ ૨૫૬ ભાંગા પ્રમ ૫૨૩.મુલકર્મ ઉત્તર પ્રવૃતિઓના અજઘન્ય બંધના ભાંગા કેટલા થાય ? ક્યા ? મુલ કર્મના અજઘન્ય બંધના ૮ X ૨ = ૧૬ ભાંગા ઉત્તર પ્રકૃતિના અજઘન્ય બંધના ૧૨૦ X ૨ = ૨૪૦ ભાંગા કુલ = ૨૫૬ ભાંગા પ્રમ ૫૨૪.મુલ તથા ઉત્તર પ્રવૃતિઓનાં ઉત્કૃષ્ટ બંધના ભાંગા કેટલા થાય ? ક્યા? ઉત્તર મુલકર્મના ઉત્કૃષ્ટ બંધના ૮ X ૨ = ૧૬ ભાંગા, ઉત્તર પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ બંધના ૧૨૦ X ૨ = ૨૪૦ ભાંગા = કુલ ૨૫૬ ભાંગા. પ્રશ્ન ૫૨૫.મુલ તથા ઉત્તર પ્રકૃતિના અનુત્કૃષ્ટ બંધના ભાંગા કેટલા થાય ? મુલ કર્મના અનુત્કૃષ્ટ બંધના ૨૮ ભાંગા ઉત્તર પ્રકૃતિના અનુત્કૃષ્ટ બંધના ૩૦૦ ભાંગા = ૩૨૮ ભાંગા કુલ થાય. પ્રભ ૫૨૬.મુલ તથા ઉત્તર પ્રકૃતિના કુલ ભાંગા જઘન્યાદિ કેટલા થાય? મુલ ઉત્તર પ્રકૃતિના જઘન્ય બંધના ૨૫૬ ભાંગા મુલ ઉત્તર પ્રકૃતિના અજઘન્ય બંધના ૨૫૬ ભાંગા મુલ ઉત્તર પ્રકૃતિના ઉત્કૃષ્ટ બંધના ૨૫૬ ભાંગા મુલ ઉત્તર પ્રકૃતિના અનુત્કૃષ્ટ બંધના ૩૨૮ ભાંગા કુલ બંધના ૧૦૯૬ ભાંગા પ્રમ પ૨૭.મુલ તથા ઉત્તર પ્રકૃતિના સાદિ બંધના ભાંગા કેટલા થાય ? ક્યા ? ઉત્તર સાદિ બંધના ૩૨ મુલ કર્મના ભગા સાદિ બંધના ૪૮૦ ઉત્તર પ્રકૃતિના , ભાંગા કુલ ૫૧૨ ભાંગા થાય. પ્રમ ૫૨૮.મુલ તથા ઉત્તર પ્રકૃતિના અનાદિ ભાંગા કેટલા થાય? ઉત્તર મુલ કર્મના અનાદિ ભાંગા ૬ ઉત્તર પ્રકૃતિના અનાદિ ભાંગા ૩૦ કુલ ૩૬ ભાંગા થાય. ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પ્રશ્ન ૫૨૯.મુલ તથા ઉત્તર પ્રકૃતિના ધ્રુવ ભાંગા કેટલા થાય ? ઉત્તર પ્રશ્ન ૫૩૦. મુલ તથા ઉત્તર પ્રકૃતિના અધ્રુવ ભાંગા કેટલા થાય ? ઉત્તર મુલ કર્મના ધ્રુવ ભાંગા ૬, ઉત્તર પ્રકૃતિના ધ્રુવ ભાંગા ૩૦ = ૩૬ ભાંગા થાય. કર્મગ્રંથ પાંચમો ભાગ મુલ કર્મના અધ્રુવ ભાંગા ૩૨ ઉત્તર પ્રકૃતિના અધ્રુવ ભાંગા ૪૮૦ = ૫૧૨ ભાંગા થાય. પ્રદેશબંધ સમાપ્ત સેઢિ અસંખિજ્યું સે જોગ ટ્રાણાણિ પડિઠિઈ ભેયા ઠિઈ બંધ ઝ વસાયા પ્રશ્ન ૫૩૧. મુલ તથા ઉત્તર પ્રકૃતિના સાદિ આદિના ભાંગા કેટલા થાય ? બન્નેના મળીને સાદિ ભાંગા ૫૧૨ બન્નેના મળીને અનાદિ ભાંગા ૩૬ બન્નેના મળીને ધ્રુવ ભાંગા ૩૬ બન્નેના મળીને અધ્રુવ ભાંગા ૫૧૨ કુલ ઉત્તર ભાંગા ૧,૦૯૬ થાય. ગુભાગ ઘણા અસંખ ગુણા ૯૫ તત્તો કર્મી પએસા અણંત ગુણિઆ તઓ રસચ્છેઆ જોગા પડિપએસ - ૪ ઠિઇ અણુભાગં કસાયાઓ ॥ ૯૬ ભાવાર્થ - શ્રેણીના અસંખ્યાતમા ભાગે યોગસ્થાનો, પ્રકૃતિભેદો, સ્થિતિભેદો, સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો અને રસબંધના અધ્યવસાય સ્થાનો અનુક્રમે અસંખ્યગુણા છે ॥ ૯૫ પ્રશ્ન ૫૩૨.કેટલા સ્થાનોનું અલ્પ બહુત્વ કહેવાનું છે ? ક્યા ? ઉત્તર તે કરતાં કર્મના સ્કંધો અનંતગુણા અને તે કરતાં રસના અવિભાગ પલિચ્છેદો અનંત ગુણા છે. યોગ થકી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય અને કષાય વડે સ્થિતિબંધ તથા રસબંધ થાય છે ॥ ૯૬ ॥ પ્રશ્ન ૫૩૩.યોગસ્થાનકો કોને કહેવાય ? ઉત્તર Jain Educationa International સાત સ્થાનોનું. ૧. યોગસ્થાનો ૨. પ્રકૃતિભેદો ૩. સ્થિતિભેધો ૪. સ્થિતિ બંધના અધ્યવસાય સ્થાનો ૫. રસબંધના અધ્યવસાય સ્થાનો ૬. કર્મપ્રદેશો ૩. રસના અવિભાગો. વીર્યના અવિભાગ અંશોનો જે સમુદાય એટલે કે સંઘાતરૂપ વીર્યાંસો તે યોગસ્થાનો કહેવાય છે. For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮ ૩ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૩૪. યોગસ્થાનો કેટલા હોય ? ઉત્તર એક આકાશ પ્રદેશની શ્રેણીનાં અસંખ્યાતમા ભાગને વિષે જેટલા આકાશ પ્રદેશોની સંખ્યા થાય તેટલા યોગસ્થાનો હોય છે પણ બીજા પદોની અપેક્ષાએ સૌથી થોડા ગણાય છે. પ્રભ ૫૩૫.અસંખ્યાતા યોગસ્થાનો શાથી? જીવો તો અનંતા હોય છે. ઉત્તર એક એક સરખા યોગસ્થાનને વિષે અનંતા સ્થાવર જીવો હોય છે. સર્વ સુક્ષ્મ અપર્યાતા એક સમય સુધી એક યોગસ્થાને હોય છે માટે સર્વ જઘન્ય વીર્યથી યુક્ત પ્રદેશો હોય તેનાથી બહુ બહુતર બહુત્તમ વીર્યથી યુક્ત પ્રદેશો હોય છે માટે યોગસ્થાનો અસંખ્યાતા હોય છે. પ્રશ્ન ૫૩૬. ત્રસ જીવો તથા પર્યામા જીવો યોગસ્થાનને વિષે કેટલા કાળ રહે ? ત્રસ જીવો તે સરખે યોગસ્થાને અસંખ્યાતા હોય છે. પર્યાપ્ત સર્વજીવ સ્વપ્રાયોગ્ય સર્વ જઘન્ય યોગસ્થાને જઘન્યથી ૧ સમય ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી રહે અને પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ યોગસ્થાને જઘન્ય ૧. સમય ઉત્કૃષ્ટ ૨. સમય રહે મધ્યમ યોગસ્થાને જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટથી ૩-૪ સમયથી થાવત્ ૮ સમય પણ રહે છે ત્યારબાદ વધઘટ થાય. પ્રશ્ન ૫૩૭.યોગસ્થાન કરતાં ક્યાં સ્થાનો કેટલા વધારે હોય ? શાથી? ઉત્તર યોગસ્થાનો કરતાં પ્રકૃતિના ભેદો (મૂલ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિનાં ભેદો) અસંખ્યાત ગુણા અધિક હોય છે. આવશ્યકાદિ સૂત્રોને વિષે અવધિજ્ઞાન અને દર્શનના ક્ષયોપશમ ભાવના વૈચિત્ર્યથી અસંખ્યાતા ભેદો કહ્યા છે તેથી તેના આવરણો પણ તેટલા પ્રાપ્ત થાય ભયોપશમની વિચિત્રતાથી બંધાય છે એક એક યોગસ્થાને વર્તતાં અનેક પ્રકારના જીવો વડે અથવા કાળ ભેદે એક જીવ વડે સર્વ પ્રકૃતિઓ બંધાય છે. પ્રશ્ન ૫૩૮.બૃહન્શતક ચૂર્ણમાં પ્રકૃતિના ભેદો કેટલા કહ્યા છે? ઉત્તર ચાર આનુપૂર્વીનાં બંધોદયને વિચિત્ર પણે કરીને લોકના અસંખ્યાતમા ભાગ જેટલા આકાશપ્રદેશ હોય તેટલા અસંખ્યાતા હોય છે એમ જણાવેલ છે. પ્રશ્ન ૫૩૯. પ્રકૃતિભેદોથી ક્યા સ્થાનો કેટલા હોય ? ઉત્તર પ્રકૃતિભેદ કરતાં સ્થિતિભેદો અસંખ્યાતગુણા હોય છે. પ્રમ ૫૪૦. પ્રકૃતિભેદોથી સ્થિતિભેદો અસંખ્યાતગુણો કેમ? ઉત્તર અંતમુહૂર્ત સમયાધિક બે સમયાધિક, ત્રણ સમય અધિક એમ અંતમુહૂર્ત લક્ષણથી અસંખ્યાતગુણ ભેદો હોય છે તથા એક એક પ્રકૃતિને વિષે અસંખ્યાતા અસંખ્યાતા સ્થિતિભેદો બંધાય છે. એક સરખી પ્રકૃતિનો બંધ Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ કરનારા જીવોમાં પણ અન્ય અન્યતર સ્થિતિ વિશેષો બાંધે છે માટે પ્રકૃતિભેદથી સ્થિતિભેદો અસંખ્યાતગુણા હોય છે. પ્રશ્ન પ૪૧.સ્થિતિભેદોથી ક્યા સ્થાનો કેટલા અધિક હોય ? ઉત્તર સ્થિતિસ્થાન અથવા ભેદો કરતાં સ્થિતિ બંધના અધ્યવસાય સ્થાને અસંખ્યાતગુણા અધિક હોય છે. પ્રશ્ન ૫૪૨.સ્થિતિબંધ અધ્યવસાય કોને કહેવાય? ઉત્તર કર્મોનું આત્માની સાથે જે રહેવું તે સ્થિતિ તેનો બંધ તે સ્થિતિબંધ તેના જે અધ્યવસાયો એટલે પરિણામ તે અધ્યવસાયો કહેવાય એટલે કે કષાયજનિત જીવના પરિણામ વિશેષો. પ્રશ્ન ૫૪૩. સ્થિતિભેદો કરતાં અધ્યવસાય સ્થાનો અસંખ્યાતગુણા શાથી ? સર્વ જઘન્ય એક સ્થિતિભેદ પણ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનોથી બંધાય છે ત્યાર પછીના સ્થિતિભેદો વિશેષ વિશેષ અધ્યવસાય સ્થાનોથી બંધાય છે. માટે સ્થિતિભેદો કરતાં સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો અસંખ્યાત ગુણા કહ્યા છે. પ્રમ ૫૪૪. તેનાથી ક્યા સ્થાનો કેટલા અધિક હોય? ઉત્તર સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન કરતાં અનુભાગ એટલે રસબંધના અધ્યવસાય સ્થાનકો અસંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન ૫૪૫. રસબંધના અધ્યવસાય સ્થાનો અસંખ્યગુણા શાથી ? એક એક સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનોને વિષે રસબંધના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. અનુભાગ બંધના અધ્યવસાય સ્થાનો હોય માટે અસંખ્યાતગા કહેલ છે. પ્રશ્ન પ૪૬. રસબંધના અધ્યવસાય સ્થાનો કોને કહેવાય ? ઉત્તર બાંધ્યા પછીના કાળમાં સેવાય, અનુભવાય તે અનુભાગ અથવા રસ તેનો જે બંધ તે અનુભાગ બંધ તેના જે અધ્યવસાય પરિણામ તે અનુભાગ બંધ અધ્યવસાય કહેવાય અથવા કષાયજનિત જીવ પરિણામ વિશેષો તે. પ્રશ્ન ૫૪૭. તેનાથી ક્યા સ્થાનો કેટલા હોય? શાથી? ઉત્તર અનુભાગ બંધના અધ્યવસાય સ્થાનોથી કર્મપ્રદેશો, કર્મઔધો અનંતગુણા હોય છે. પ્રત્યેક સ્કંધ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધથી અનંતમા ભાગ જેટલા પરમાણુઓથી બનેલા હોય છે. જ્યારે સઘળાય રસબંધના અધ્યવસાય સ્થાન અસંખ્યાતા લકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે માટે અનંતગુણા સિદ્ધ થાય છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૪૮. તેનાથી કયા સ્થાન કેટલા હોય ? શાથી ? ઉત્તર કર્મ-પરમાણુ સ્કંધો કરતાં રસચ્છેદો એટલે કે રસના અવિભાગો (પલિચ્છેદો) અનંતગુણા હોય છે કારણકે કર્મસ્કંધોના દરેક પરમાણુઓમાં સર્વ જીવો કરતાં અનંતગુણો રસ પડે ત્યારે જીવની સાથે તે દલિકો એકમેક થઈ શકે છે માટે અનંતગુણા હોય છે. પ્રશ્ન ૫૪૯. પ્રકૃતિ અને પ્રદેશબંધ શેનાથી થાય ? ઉત્તર પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે. પ્રશ્ન ૫૫૦.સ્થિતિબંધ શેનાથી થાય ? ઉત્તર કષાયોથી સ્થિતિ બંધ થાય છે. પ્રશ્ન ૫૫૧. રસબંધ શેનાથી થાય ? ઉત્તર રસબંધ વેશ્યા સહિત કષાયથી થાય છે. પ્રભ ૫૫૨.લેશ્યા સહિત કપાયથી શા માટે ? ઉત્તર કારણ એક સ્થિતિસ્થાનનાં અધ્યવસાય સ્થાનોમાં રસબંધના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતગુણા વેશ્યાની તરતમતાથી પડી શકે છે માટે વેશ્યા સહિત કષાયથી રસબંધ કહેલ છે. ચઉદસ રજૂ લોગો બુદ્ધિક સતા રજજુમાણઘણો તદ્ધિ હેગ પએસા સેઢી પથરો અ તબગ્ગો ( ૯૭ | ભાવાર્થ ચૌદરાજ પ્રમાણ લોક તેને મતિ કલ્પનાએ ઘન કરેલો સાત રાજ થાય તે ઘનીકૃત લોક પ્રમાણ લાંબી એક પ્રદેશની શ્રેણી તે સૂચિ શ્રેણી તેનો વર્ગ કરીએ તે પ્રતર કહેવાય છે. | ૯૭ | પ્રશ્ન પ૫૩. સુચિ શ્રેણી કોને કહેવાય ? ઉત્તર ઘનીકૃત લોક એટલે ગૌદરાજ લોકને ધનરૂપે ચોરસ બનાવવો એટલે ચારે બાજુથી સાતરાજ રૂપ બનાવવો તેની એક સીધી આકાશ પ્રદેશ રૂપ શ્રેણી જે થાય તે સુચિશ્રેણી કહેવાય છે. સાતરાજ લાંબી જાણવી. પ્રશ્ન ૫૫૪. પ્રતર કોને કહેવાય ? ઉત્તર ઘનીકૃત લોકની સાતરાજ લાંબી જે એક આકાશ પ્રદેશની શ્રેણી હોય તેને જે વર્ગ કરવો એટલે શ્રેણીનાં આકાશ પ્રદેશો = એક પ્રતર થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૫૫. શ્રેણીના વર્ગને શી રીતે સમજવું? દા.ત. શ્રેણીમાં પાંચ આકાશપ્રદેશો છે. તો ૫ x ૫ = ૨૫ આકાશપ્રદેશો રૂપ પ્રતર થાય છે. ૫ ૪ ૫ ૪ ૫ = ૧૨૫ એ ચૌદરાજલોક ઘન રૂપે થયો સમજવો. ઉપશમ શ્રેણીનું સ્વરૂપ :અણદસ નપું સિત્થી વેઅચ્છક્કે ચ પુરિસએ ચ | ઘે દો એગંતરિએ સરિસે સરિસ ઉવસમેઈ ૯૮ || જાવાઈ - ઉપશમ શ્રેણી કરનાર અનંતાનુબંધી ચાર કષાય, ત્રણ દર્શન મોહનીય, નપુંસક વેદ, વેદ, હાસ્યાદિ ૬, પુરુષવેદ અને સંજવલન એક એક કષાયને આંતરે બબ્બે કષાયો સરખે સરખાને અનુક્રમે ઉપશમાવે છે. જે ૯૮ / પ્રકા ૫૬. ઉપશમ શ્રેણી કોણ પ્રાપ્ત કરે ? કિર શોપશમ સમકિતી જીવો તથા સાયિક સમકિતી જીવો અથવા વૈમાનિક દેવાયુબ બધા ક્ષાયિક સમકિતી જીવો ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકે છે. પ્ર ૫૫૭. ઉપશમશ્રેણી ક્યા ગુણસ્થાનકથી પ્રાપ્ત થઈ શકે? દફતર ચારથી સાત ગુણસ્થાનકમાં રહેલા જીવો ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ પામવા માટેની ઉપશમ શ્રેણીની શરૂઆત કરે છે. પ્રશ્ન ૫૫૮.મતાંતરે ઉપશમ શ્રેણી કયા ગુણસ્થાનકે પ્રાપ્ત કરે ? મતાંતરે ઉપશમ શ્રેણી અપ્રમત્ત ગુણસ્થાનકમાં રહેલા જીવો જ કરે છે. એટલે ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ પણ ત્યાં જ પ્રાપ્ત કરે છે. પ્રશ્ન ૫૫૯. ઉપશમ શ્રેણીમાં ઉદ્યત થયેલા જીવો કેવા પ્રકારના હોય ? ઉિત્તર અન્યતર યોગમાં વર્તમાન, ત્રણ શુભ લેસ્થામાંથી કોઇ લેસ્થાથી યુક્ત, સાકાર ઉપયોગમાં વર્તમાન, અંત: કોટાકોટી સાગરોપમ. અશુભ પ્રકૃતિનાં ચાર સ્થાનિક રસને બે સ્થાનિક કરનાર અને શુભ પ્રકૃતિઓનાં બે સ્થાનિક રસને ચાર સ્થાનિક કરનાર તથા પૂર્વ પૂર્વ સ્થિતિબંધ કરતાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ હીન સ્થિતિબંધ કરે છે એવા જીવો ઉપશમ શ્રેણીમાં ઉદ્યત થાય છે. પ્રભ ૫૬૦.ઉપશમ શ્રેણીથી શું કાર્ય કરે ? ઉત્તર દરેક પ્રકૃતિઓને ઉપશમાવવા માટે ત્રણ કરો તથા ઉપશાંત અદ્ધા એમ ચાર ચીજ કરે છે : 1. યથાપ્રવૃત્તકરણ ૨. અપૂર્વકરણ ૩. અનિવૃત્તિકરણ અને ૪. ઉપશાંત અછા. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૭. ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૬૧.યથાપ્રવૃત્તકરણ કોને કહેવાય ? પ્રતિસમય અનંતગુણ વિશુધ્ધિએ વૃધ્ધિ વડે આ કરણમાં પ્રવેશ કરે છે. અનેક જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. તે છ સ્થાન પતિતપણે હોય પહેલા સમયની અપેક્ષાએ બીજા સમયના અધ્યવસાય સ્થાનો વિશેષાધિક એમ દરેક સમયમાં જાણવું હોય) આનાં અધ્યવસાય સ્થાનો વિષમ ક્ષેત્ર જેવા થાય છે. પહેલા જીવની પહેલા સમયે જઘન્ય વિશુદ્ધિ સૌથી થોડી, તેથી બીજે સમયે જઘન્ય સ્થિતિ અનંતગુણ અધિક તેથી ત્રીજા સમયે જઘન્ય સ્થિતિની વિશુદ્ધિ અનંતગુણ એમ ક્રમસર ત્યાં સુધી કહેવું કે યથાપ્રવૃત્તકરણના કાળનો અસંખ્યાતમો ભાગ જાય ત્યાં સુધી જાણવું ત્યારબાદ ચરમ સમયની જઘન્ય વિશુદ્ધિથી પહેલા સમયે બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંત ગુણી એમ ક્રમસર ચરમ સમય સુધી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનોમાં અનંતગુણ અનંતગુણ સમજવી. પ્રશ્ન ૫૬૨. અપૂર્વકરણ કોને કહેવાય ? ઉત્તર અપૂર્વકરણમાં પ્રતિસમય અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે તેમાં પહેલા સમયે જઘન્ય વિશુદ્ધિનાં સૌથી થોડા, તેનાથી પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ અધિક, તેનાથી બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંગગુણી તેનાથી બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી એમ વિશુદ્ધિસ્થાનકો કમસર અનંતગુણ વિશુદ્ધિવાળા ચરમસમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી જાણવી. આ કરણમાં પ્રવેશ કરતો જીવ સ્થિતિઘાત, રસધાત, ગુણશ્રેણી, ગુણ સંક્રમ તથા અપૂર્વ, સ્થિતિબંધ કરે છે. આ પાંચનો પ્રારંભ એક સાથે કરે છે. પ્રશ્ન ૫૬૩.અનિવૃત્તિકરણ કોને કહેવાય? ઉત્તર આ કરણમાં જે જીવો પ્રવેશ કરે છે તે સર્વના સરખાકાળમાં એક જ અધ્યવસાય સ્થાન હોય છે. અર્થાત અનિવૃત્તિકરણના પહેલા સમયે જે રહેલા છે, ભૂતકાળમાં રહ્યા હતા, ભવિષ્યમાં રહેશે તે સર્વના અધ્યવસાય એક સરખા હોય છે. વિશુદ્ધિ સમયે સમયે અનંતગુણ છેલ્લા સમય સુધી જાણવી. પહેલા સમયથી ઉપરનાં પાંચ પદાર્થો સ્થિતિઘાતાદિ એક સાથે હોય છે. આ ગુણસ્થાનકની સંખ્યામાં ભાગ જેટલો કાળ પસાર થયા પછી અનંતાનુબંધી કષાયની નીચેની આવલિકામાત્ર દલિકો મુકીને એક અંતર મુહૂર્ત પ્રમાણ અંત:કરણ કરવાનો પ્રયત્ન કરે છે. અંતરકરણના સત્તામાં રહેલું દલિક પરપ્રકૃતિ જે બંધાય છે તેમાં નાખી નાખીને સાફ કરે છે અને પરપ્રકૃતિને વિષે ગત દલિક, આવલિકા માત્ર ભોગવવાલાયક રાખી પરપ્રકૃતિને વિષે તિબુક સંક્રમવડે સંક્રમાવે છે. આ For Personal and Private Use Only Jain Educationa International Page #95 -------------------------------------------------------------------------- ________________ ८८ ઉત્તર ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ અંતરકરણ કરતો છતો બીજા સમયે અનંતાનુબંધિનું ઉપર રહેલું સ્થિતિનું દલિક ઉપશમાવે છે. પહેલા સમયે થોડું બીજા સમયે અસંખ્ય ગુણ એમ એક અંતમુહૂર્ત કાળ સુધી ઉપશમાવે છે. પક્ષ ૫૬૪. ઉપશમ શ્રેણીવાળા જીવોને અનંતાનુબંધિચારની ઉપશમના હોય કે ક્ષય ? કેટલાક આચાર્યોનાં મતે ઉપશમ શ્રેણીમાં અનંતાનુબંધ ચાર કષાયનો ઉપશમ જ હોય છે. જયારે મતાંતરે એ ચાર પ્રકૃતિઓનો ક્ષય (વિસંયોજના) જ હોય છે. પ્રભ ૫૬૫. અનંતાનુબંધિ વિસંયોજના શ્રેણી કયા જીવો કરી શકે ? ચારે ગતિના સત્ની પર્યાપ્ત જીવો કરી શકે છે. તેમા દેવતા-નારકી ચોથા ગુણસ્થાનકે, તિર્યંચો ચોથા -પાંચમા ગુણસ્થાનકે અને મનુષ્યો ૪ થી ૭ ગુણસ્થાનકમાં કરી શકે છે. પ્રભ ૫૬૬. દર્શનત્રિકની ઉપશમના ક્યા ગુણસ્થાનકે થાય ? દર્શનવિકની ઉપશમના ચારથી સાત ગુણસ્થાનકમાં રહેલા જીવો અનંતાનુબંધિ ચારની ઉપશમના કે ક્ષપણા કર્યા બાદ મિથ્યાત્વ મોહનીયની ઉપશમના કરે ત્યારબાદ મિશ્ર મોહનીયની ઉપશમન કરે અને ત્યારબાદ સમ્યક્ત મોહનીયની ઉપશમના કરે છે. પ્રભ પ૬૭. ઉપશમ અને ક્ષયોપશમમાં ફેર શું? ઉત્તર ઉપશમમાં દેશથી કે સર્વથી સંપૂર્ણ દલિકો ઉપશમરૂપે હોય છે એટલે કે પ્રદેશોદય કે વિપાકોદયથી ઉદયરૂપે હોતું નથી જયારે ક્ષયોપશમ સમક્તિમાં અનંતા ૪ તથા મિથ્યાત્વ-મિશ્રમોહનીય પ્રદેશોદય રૂપે કે ઉપશમરૂપે હોય છે. જયારે સમજ્ય મોહનીય નિયમ વિપાકોદય રૂપે હોય છે. પ્રકા ૫૬૮.પ્રદેશોદય કોને કહેવાય? ઉત્તર પોતાના રૂપે પ્રકૃતિનો ઉદય ન થતાં તેની પ્રતિપક્ષી બીજી પ્રકૃતિરૂપે ઉદયમાં આવીને ભોગવાય તે પ્રદેશોદય. પ્રમ ૫૬૯.વિપાકોદય કોને કહેવાય ? ઉત્તર પોતાના રૂપે જ પ્રકૃતિ ઉદયમાં આવીને ભોગવાય તે. પ્રશ્ન ૫૭૦. પ્રદેશોદય કે વિપાકોદય ન હોય તેને શું કહેવાય ? ઉત્તર જે પ્રકૃતિઓનો પ્રદેશોદય કે વિપાકોદય ન હોય અને સત્તામાં રહેલી હોય તેને સર્વોપશમના કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૭૧.ચારિત્ર મોહનીય પ્રકૃતિઓને ઉપશમાવવા માટે શું કાર્ય કરે ? ઉત્તર સાતમા ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ આઠમા ગુણસ્થાનકે અપૂર્વક અને નવમા ગુણસ્થાનકે અનિવૃત્તિકરણ કરે છે. પ્રશ્ન ૫૭૨. પુરુષવેદે ઉપશમ શ્રેણી આરંભનાર પ્રકૃતિઓ કઈ રીતે ઉપશમાવે ? ઉત્તર પહેલા નપુંસકવેદ પછી સ્ત્રીવેદ ત્યારબાદ હાસ્યાદિ છે અને ત્યારપછી પુરુષવેદ ઉપશમાવે છે. પ્રમ ૫૭૩. સ્ત્રીવેદે ઉપશમશ્રેણી આરંભે તે કઈ રીતે ઉપશમાવે ? ઉત્તર પહેલા નપુંસકવેદ પછી પુરુષવેદ ત્યારબાદ હાસ્યાદિ ૬ અને ત્યારબાદ સ્ત્રી વેદ ઉપશમાવે છે. પ્રશ્ન ૫૭૪. નપુંસકવેદે ઉપશમ શ્રેણી આરંભે તો પ્રકૃતિઓ કઈ રીતે ઉપશમાવે છે ? ઉત્તર નપુંસકવેદે આરંભનાર પહેલા સ્ત્રીવેદ ત્યારબાદ પુરુષવેદ ત્યારબાદ હાસ્યાદિક ૬ અને ત્યારબાદ નપુંસકવેદ ઉપશમાવે છે. પ્રશ્ન ૫૭૫. આ પ્રકૃતિઓનો ઉપશમ ક્યા ગુણસ્થાનકે થાય ? ઉત્તર નવમાં ગુણસ્થાનકના સંખ્યાતા-સંખ્યાતા સમયોને આંતરે નપુંસકવેદ આદિ પ્રકૃતિઓ ઉપશમે છે. પ્રશ્ન ૫૭૬. આ ત્રણેય વેદવાળા પછી કઈ પ્રકૃતિઓ ઉપશમાવે ? ઉત્તર વેદના ઉપશમ બાદ અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય ક્રોધને ઉપશમાવે ત્યારબાદ સંજવલન ક્રોધને ઉપશમાવે ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય માનને ઉપશમાવે ત્યારબાદ સંજવલન માનને ઉપશમાવે ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાની માયાને ઉપશમાવે ત્યારબાદ સંજવલન માયાને ઉપશમાવે ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય લોભને ઉપશમાવે. પ્રશ્ન ૫૭૭. સંજવલન લોભને ઉપશમાવતા કેટલા ભાગ કરે ? ક્યા ? ઉત્તર ત્રણ ભાગ કરે? અશ્વકરણાધા ૨. કિટ્ટિકરણાધ્યા ૩. કિટ્ટિવેદનાધા પ્રશ્ન ૫૭૮.નવમા ગુણસ્થાનકે સંજવલન લોભના કેટલા ભાગ ઉપશમાવે ? ક્યા ? સંજવલન લોભને ત્રણ ભાગમાંથી બે ભાગ ૧. અશ્વકરણોધ્ધા અને ૨ કિટ્ટી કરણોધ્ધા આ બે ભાગને ઉપશમાવે ત્યારે બાદર સંજવલન લોભનો ઉપશમ થતાં નવમા ગુણ સ્થાનકનો કાળ પૂર્ણ થાય. , , , , ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ८० કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ પ્રશ્ન ૫૭૯.સંજવલન લોભના ત્રીજા ભાગને કઈ રીતે ઉપશમાવે ? ક્યાં ઉપશમાવે ? સંજવલન લોભનો ત્રીજો ભાગ કિટ્ટીવેદનાધા નામનો તેને દશમા ગુણસ્થાનકે સંખ્યાતા ભાગો કરતો કરતો સંપૂર્ણ ઉપશમાવે છે તેનો ઉપશમ થતાં દશમું ગુણસ્થાનક પૂર્ણ થાય છે. ઉત્તર પ્રશ્ન ૫૮૦.સંજવલન લોભના ઉપશમથી જીવ ક્યા ગુણસ્થાનકને પામે ? આનો કાળ કેટલો હોય ? ઉત્તર . ઉત્તર પ્રશ્ન ૫૮૧.આ ઉપશમશ્રેણી કેટલા સંઘયણવાળા જીવો પામે ? પહેલા ત્રણ સંઘયણવાળા જીવો ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન ૫૮૨.અગિયારમા ગુણસ્થાનકથી જીવોનું શું થાય ? કઈ રીતે ? અવશ્ય પતન થાય છે તે બે રીતે ૧. જે ક્રમે ચઢયો છે તે ક્રમે કાળ પૂર્ણ થતાં ક્રમસર નીચે આવતાં આવતાં છઠે કે પાંચમે કે ચોથે કે બીજે થઇને પહેલે પણ જાય છે. ૨. આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને મરણ પામે તે રીતે ઉત્તર પતન થાય. ઉત્તર અગિયારમા ઉપશાંત મોહ ગુણસ્થાનકને પામે છે. આનો કાળ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક અંતમુહૂર્ત પ્રશ્ન ૫૮૩.અગિયારમે કાળ કરી જીવ ક્યાં જાય ? કેટલામા ગુણસ્થાનકે હોય ! ઉત્તર અગિયારમે કાળ કરનાર પહેલા સંધયણવાળા જીવો હોય તો નિયમા અનુત્તરમાં જ ઉત્પન્ન થાય છે. બીજા અને ત્રીજા સંધયણવાળા જીવો કાળ કરે તો વૈમાનિક દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે કારણ કે ત્યાં ચોથું ગુણસ્થાનક નિયમા હોય છે. પ્રશ્ન ૫૮૪.બીજા ત્રીજા સંઘયણવાળા અનુત્તરમાં શા માટે ન જાય ? અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવા માટે નિયમા પહેલું સંઘયણ જ જોઇએ છે . માટે બીજા-ત્રીજા સંઘયણવાળા ઉત્પન્ન થતા નથી. ઉત્તર પ્રશ્ન ૫૮૫.એક ભવમાં કેટલી વાર શ્રેણી પ્રાપ્ત થાય ? કઈ કઈ ? મતાંતરે કેટલી શ્રેણી પ્રાપ્ત થાય ? કાર્મગ્રંથિક મત અભિપ્રાયે એક ભવમાં બે વાર શ્રેણી પ્રાપ્ત કરી શકાય બે વાર ઉપશમ શ્રેણી અથવા એકવાર ઉપશમશ્રેણી અને બીજીવાર ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકાય. સિÊાંત મત અભિપ્રાયે એક ભવમાં એક જ શ્રેણી પ્રાપ્ત થાય એટલે ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરનાર બીજીવાર ઉપશમશ્રેણી કે ક્ષેપકશ્રેણી પ્રાપ્ત કરી શકતો જ નથી એમ જાણવું. For Personal and Private Use Only Jain Educationa International Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ઉત્તર કર્મગ્રંથમાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૮૬. આખા ભવચક્રમાં ઉપશમ શ્રેણી કેટલી વાર પ્રાપ્ત થાય? આખા ભવચક્રમાં એટલે જીવ જયાં સુધી સંસારમાં હોય અને મોક્ષે ન જાય ત્યાં સુધીમાં વધારેમાં વધારે ચાર વખત ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકે છે. ક્ષપકશ્રેણીનું સ્વરૂપ અણ મિચ્છ મીસ સામે તિઆઉ ઈગ વિગલથીણ તિ ગુજોએ ! તિરિ નિરય થાવર દુર્ગ સાહારાવ અડનપુસિત્થી I ૯૯ | છગપુમ સંજલણાદો નિદ્દા વિઘાવરણ ખએ નાણી | દેવિંદસૂરિ લિહિએ સયગમિણે આય સરણટ્ટા / ૧૦૦ || ભાવાર્થ - ક્ષેપક શ્રેણીવાળા જીવો અનંતાનુબંધ ચારકષાય મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત મોહનીય-ત્રણ આયુષ્ય-એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-થીણધ્ધિત્રિક-ઉદ્યત-તિર્યંચદ્રિક-નરકકિ સ્થાવરદ્રિક સાધારણ આતપ-બીજા ત્રીજા આઠ કષાયો-નપુંસકવેદ-સ્ત્રીવેદ II ૯૯ / હાસ્યાદિ ૬-પુરુષવેદ-સંજવલન ચાર કષાયો-નિદ્રાદ્ધિક-પાંચ અંતરાય-નવ આવરણો (પાંચ જ્ઞાનાવરણ ચાર દર્શનાવરણ)નો ક્ષય થયે છતે કેવળજ્ઞાની થાય. આવિ. દેવેન્દ્રસૂરિ મહારાજાએ આ શતકનામાં કર્મગ્રંથ પોતાને સંભારવા માટે લખ્યો છે ૧૦૦ || પ્રમ ૫૮૭.ક્ષપકશ્રેણી ક્યા જીવો પ્રાપ્ત કરે ? શું શું જોઈએ ? ઉત્તર મનુષ્યભવ-આઠ વર્ષ ઉપરની ઉંમર-પહેલું સંઘયણ-તીર્થંકરનો કે કેવલીનો કાળ જોઇએ. પ્રભ ૫૮૮.ક્ષપકશ્રેણી ક્યા ગુણસ્થાનકમાં ક્યા સમક્તિી જીવો પ્રાપ્ત કરે ? ક્ષપકશ્રેણી ચારથી સાત ચાર ગુણસ્થાનકવાળા લયોપશમ સમકિતી જીવો પ્રાપ્ત કરી શકે છે. પ્રભ ૫૮૯.ક્ષપકશ્રેણીની શરૂઆત કઈ પ્રકૃત્તિઓનો ક્ષય કરે ? ઉત્તર ચારથી સાત ગુણસ્થાનકમાં વિદ્યમાન અત્યંત વિશુધ્ધ પરિણામવાળા જીવો સૌથી પહેલા અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયનો ક્ષય કરે છે. એટલે સત્તારહિત બને છે. For Personal and Private Use Only ઉત્તર Jain Educationa International Page #99 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમો ભંગ - 1 પ્રશ્ન પ૯૦.અનંતાનુબંધિનો ક્ષય કરતાં છેલ્લા દલિકો શેમાં નાખે? ઉત્તર ચાર કષાયનો ક્ષય કરતાં કરતાં તે કષાયોના અનંતમા ભાગ જેટલા દલિકો મિથ્યાત્વ મોહનીય કર્મને વિષે નાંખે છે. પ્રભ પ૯૧.અનંતાનુબંધિના ક્ષય બાદ કઈ પ્રકૃતિનો ક્ષય કરે ? ઉત્તર મિથ્યાત્વ મોહનીયમાં અનંતમા ભાગ જેટલા અનંતાનુબંધિના દલિકો જે નાખ્યા છે તે સાથે જ મિથ્યાત્વ મોહનીયનાં દલિકોનો તેની સાથે જ ક્ષય કરે છે. પ્રશ્ન ૫૯૨.મિથ્યાત્વનાં છેલ્લાં દલિકો શેમાં નાખે ? ઉત્તર મિથ્યાત્વનાં છેલ્લા અનંતમાભાગે જેટલા દલિકો છે તે દલિકો મિશ્ર મોહનીય પ્રકૃતિને વિષે નાંખે છે નાંખીને મિથ્યાત્વનો સંપૂર્ણ ક્ષય કરે છે. પ્રથમ ૫૯૩.મિથ્યાત્વના ક્ષય થયા બાદ કઈ પ્રકૃતિનો ક્ષય કરે ? ઉત્તર મિશ્ર મોહનીયમાં જે પડ્યા છે તેની સાથે જ મિશ્ર મોહનીય કર્મનાં દલિકોનો ક્ષય કરવાનો આરંભ કરી ક્ષય કરે છે. પ્રશ્ન ૫૯૪ મિશ્ર મોહનીયના છેલ્લા દલિકો શેમાં નાખે ? તથા ત્યારબાદ કઈ પ્રકૃતિનો ક્ષય કરે છે? મિશ્ર મોહનીયના અનંતમાભાગ જેટલા દલિકો સમજ્ય મોહનીયમાં નાંખીને સર્વ મોહનીયનાં દલિકોનો ક્ષય કરવાનો આરંભ કરી તેનો ક્ષય કરતાં કરતાં સંપૂર્ણ ક્ષય કરે છે. પ્રશ્ન પ૯૫.અનંતાનુબંધિના ક્ષય બાદ ફરીથી બંધમાં આવી શકે ? શાથી ? ઉત્તર કોઈ આયુષ્ય બંધક જીવ અનંતાનુબંધિ ચારનો ક્ષય કરીને મરણ પામે તો મિથ્યાત્વ ગુણસ્થાનકના ઉદયથી ફરીથી બાંધીને સત્તા પ્રાપ્ત કરે છે. પ્રશ્ન પ૯૬.અનંતાનુબંધિના ક્ષય પછી મિથ્યાત્વે જાય ? તો ત્યાં કેવી સ્થિતિ હોય ? ઉત્તર ક્ષયોપશમ સમકિત અનંતાનુબંધિની વિસંયોજના કે ક્ષય કર્યા બાદ પહેલા ગુણસ્થાનકે જાય તો મિથ્યાત્વના ઉદયથી અનંતાનુબંધીનો બંધ ચાલુ થતાં તે જ સમયથી સત્તા પ્રાપ્ત થાય છે પણ બંધ આવલિકા બાદ એટલે કે એક આવલિકા બાદ તેનો એટલે અનંતાનુબંધીનો ઉદય થાય છે ત્યાં સુધી ઉદય હોતો નથી. પ્રશ્ન પ૯૭.અનંતાનુબંધીના ક્ષયવાળા જીવોને શું કહેવાય ? ઉત્તર ક્ષયોપશમ સમકિતિ અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય કરી અટકી જાય તે જીવોને ખંડ ખંડ ક્ષપકશ્રેણીવાળા જીવો ગણાય છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર પાંચમો ભાગ - ૪ ૯૩. પ્રશ્ન પ૯૮.અનંતાનુબંધી આદિ છનો ક્ષય કરી જીવો કયાં કયાં જઈ શકે ? કઈ રીતે ? સાયિક સ ત્ત્વ પામવા માટે પુરુષાર્થ કરનાર મનુષ્ય અનંતાનુબંધિ ૪, મિથ્યાત્વ-મિશ્રનો ક્ષય કર્યા બાદ અને સ ત્ત્વ મોહનીય ઘણુંખરું ક્ષય કર્યા બાદ સમકિત પામતાં પહેલાં આયુષ્ય ચારે ગતિમાંથી કોઈ પણ ગતિનું બાંધેલું હોય તેવા અને આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરી ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. આ કારણથી પ્રસ્થાપક એટલે ક્ષાયિક સમકિતના પ્રારંભક મનુષ્ય અને નિષ્ઠાપક એટલે કે પૂર્ણતા ચાર ગતિમાં ગણાય છે. પ્રશ્ન પ૯૯.નિષ્ઠાપક મનુષ્ય-તિર્યંચમાં થાય તો કયા આયુષ્યવાળા જીવોમાં થાય ? ઉત્તર નિષ્ઠાપક જે મનુષ્ય અને તિર્યંચમાં જાય તે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુગલિકમાં થાય મરીને સંખ્યાત વર્ષના આયુષ્યમાં નિષ્ઠાપક થતાં નથી. પ્રશ્ન ૬૦૦. ક્ષાયિક સમકિત પામી અટકી જનાર જીવોને કેવા પ્રકારના કહેવાય ? ઉત્તર આ જીવોને ખંડ ૧પક શ્રેણિવાળા જીવો કહેવાય છે. પ્રશ્ન ૬૦૧, ક્ષાયિક સમકિત પામી તે ભવમાં ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકે? ન કરી શકે તો શા કારણથી ન કરી શકે ? ઉત્તર સાયિક સમકિત પામેલ જીવો પહેલાં આયુષ્ય બાંધેલ હોય તો ચારિત્ર મોહનીયને ખપાવવા માટે ક્ષપકશ્રેણી પ્રાપ્ત ન કરી શકે તથા આયુષ્ય અબંધક ક્ષયોપશમ સમકિતના કાળમાં જિનનામની નિકાચના કરેલ હોય તો તે ભવમાં પણ ચારિત્ર મોહનીય ખપાવવા માટે ક્ષપકશ્રેણી પ્રાપ્ત ન કરે તે સિવાયના જીવો અવશ્ય ચારિત્ર મોહનીયના નાશ માટે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે છે. પ્રશ્ન ૬૦૨. ચરમ શરીરી જીવોને સત્તામાં શું ન હોય ? ઉત્તર ચરમ શરીરી જીવોને પોતાના ભવના આયુષ્ય સિવાય ત્રણ આયુષ્ય સત્તામાં હોતા નથી, પ્રમ ૬૦૩. ચારિત્ર મોહનીય કર્મની લપણા માટે જીવો શું કાર્ય કરે ? ત્રણ કરણ કરે છે. યથાપ્રવૃત્તકરણ તે અપ્રમત સાતમું ગુણસ્થાનક. અપૂર્વકરણ તે આઠમું ગુણસ્થાનક ગણાય કે જ્યાં પાંચ અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરે કે જેનાથી ઘણાં સ્થિતિઘાતો તથા રસઘાતો કરે છે અને અનિવૃત્તિકરણ કર Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ co કર્મગ્રંથ પાંચમો ભાગ 4 કે જે નવમું ગુણસ્થાનક કે જ્યાં ચારિત્ર મોહનીયની વીશ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. પ્રભ ૬૦૪.નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ક્ષપકશ્રેણીવાળા જીવો કેટલી પ્રકૃતિઓનો ક્ષય કરે છે? કઈ ? ઉત્તર અપ્રત્યાખ્યાની ચાર, પ્રત્યાખ્યાની ચાર, આ આઠ પ્રકૃતિઓનાં ઘણાં દલિકોનો ક્ષય કરતાં થોડાં દલિકો બાકી રાખી વચમાં ૧૬ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. દર્શનાવરણીય ૩:- થીણધ્ધિ ત્રિક. નામ : ૧૩, (પિંડપ્રકૃતિ ૮, સ્થાવર ૩, પ્રત્યેક ર.) પિંડપ્રકૃતિ ૮:- (તિર્યંચ દ્રિક, નરકદ્રિક, એકેન્દ્રિયાદિ ૪ જાતિ.) પ્રત્યેક :- ૨, (આત૫ - ઉદ્યોત) સ્થાવર - ૩, (સ્થાવર - સૂક્ષ્મ - સાધારણ.) પ્રશ્ન ૬૦૫. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે કેટલી પ્રકૃતિઓ ક્ષય કરે? કઈ કઈ ? ક્ષપક શ્રેણીવાળા બીજા ભાગના અંતે આઠ પ્રકૃતિઓનો અંત કરે છે. મોહનીય ૮. (અપ્રત્યાખ્યાનીય - પ્રત્યાખ્યાનીય ૮ કષાય.) પ્રમ ૬૦૬.નવમાના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત કરે ? ઉત્તર ઉત્તર એક મોહનીય. (નપુંસકવેદ.) પ્રશ્ન ૬૦૭. નવમાના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો ક્ષય કરે ? કઈ ? ઉત્તર મોહનીય ૧. (સ્ત્રીવેદ.) પ્રભ ૬૦૮. નવમાના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત કરે ? કઈ ? ઉત્તર મોહનીય ૬. (હાસ્યાદિ ૬.) પ્રશ્ન ૬૦૯. પુરુષવેદે શ્રેણી આરંભે એ કયા ક્રમથી ક્ષય કરે ? ઉત્તર પુરુષવેદે શ્રેણી આરંભનાર ઉપર જણાવેલ કમ મુજબ એટલે પહેલા નપુંસકવેદ - સ્ત્રીવેદ-હાસ્યાદિ ૬ એ રીતે જાણવું. પ્રશ્ન ૬ ૧૦. સ્ત્રીવેદે ક્ષપકશ્રેણી આરંભનાર કયા ક્રમથી કરે ? ઉત્તર તે આ પ્રમાણે પહેલાં નપુંસક્વેદ પછી પુરુષવેદ પછી હાસ્યાદિ ૬ પછી સ્ત્રીવેદ જાણવું. Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ઉત્તર કપે ચમો ભાગ - ૪ - - ૬૧૧.નપુંસકવેદે શ્રેણી માંડે તો કયા કમથી ક્ષય કરે ? ઉત્તર તે આ પ્રમાણે પહેલાં સ્ત્રીવેદ પછી પુરુષવેદ પછી હાસ્યાદિ ૬ અને પછી નપુંસકવેદનો ક્રમ જાણવો. પ્રશ્ન ૬૧૨. નવમાના છઠ્ઠા ભાગના અંતે કઈ પ્રકૃતિનો કેટલીનો ક્ષય કરે ? કેવી રીતે ? ઉત્તર પુરુષવેદનો ક્ષય કરે તેમાં તેના ત્રણ ભાગ કરીને બે ભાગને એક સાથે ક્ષય કરે અને ત્રીજો ભાગ સંજવલન કોધમાં નાંખે છે. પ્રશ્ન ૬૧૩.નવમાના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો ક્ષય કરે ? કઈ રીતે ? ઉત્તર એક સંજવલન ક્રોધનો ક્ષય કરે તેમાં તેના થોડા દલકો સંજવલન માનમાં નાંખે છે. પ્રભ ૬૧૪.નવમાના આઠમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો ક્ષય થાય ? કઈ રીતે ? એક સંજવલન માનનો અંત કરે (ાય કરે) તેમાં માનના થોડા દલિકો સંજવલન માયામાં નાખે છે. પ્રભ ૬૧૫. નવમા ગુણસ્થાનકના નવમા ભાગના અંતે કેટલી પ્રકૃતિ ઓનો અંત થાય ? કઈ રીતે ? ઉત્તર એકનો અંત. સંજવલન માયા તેમાં થોડા દલિકો સંજવલન લોભમાં નાખે છે. પ્રશ્ન ૬૧૬. સંજવલન લોભને શી રીતે ખપાવે ? તેના કેટલા ભાગ કરે કયા ? ઉત્તર સામાન્ય રીતે ત્રણ ભાગ કરે ૧. અશ્વકરણધ્ધા ૨. કિટ્રીકરણધ્ધા ૩. કિટ્ટી વેદન અધ્ધા તેમાં બે ભાગના સંખ્યાતા ખંડ કરી કરીને બાદર લોભને નવમા ગુણસ્થાનકોમાં ક્ષય કરે છે. પ્રશ્ન ૬૧૭. સુક્ષ્મ લોભનો કયાં ક્ષય કરે ? કઈ રીતે ? ઉત્તર સુમ લોભને દશમા ગુણસ્થાનકમાં ક્ષય કરે છે તેમાં તે લોભનો છેલ્લો અંશ તેના અસંખ્યાતા ખંડો (ભાગોકરી કરીને ભોગવે અને ક્ષય કરે તેમાં જે છેલ્લો અંશ હોય તેનો અસંખ્યાતમો ભાગ કરી ક્ષય કરે. આ રીતે પ્રતિસમયે એક એક ખંડના અસંખ્યાતા અસંખ્યાતા ટુકડા કરીને મુળથી લોભનો ક્ષય કરે છે. પ્રભ ૬૧૮.ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરિમ સમયે કેટલી પ્રકૃતિનો ક્ષય કરે ? કઈ ? ઉત્તર બે પ્રકૃતિનો ક્ષય કરે નિદ્રા - પ્રચલા. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પાંચમ પ્રશ્ન ૬૧૯ ક્ષીણમોહના અંત સમયે કેટલી પ્રકૃતિનો ક્ષય કરે ? કઈ . ઉત્તર ૧૪ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય ૫ = ૧૪. પ્રભ ૬૨૦. આ ચૌદનો ક્ષય થતાં જીવ શું પ્રાપ્ત કરે ? ઉત્તર ચાર ઘાતકર્મનો ક્ષય થતાં જીવો કેવળજ્ઞાન કેવળદર્શન પામે છે. પ્રશ્ન ૬૨૧.આ બધી પ્રક્રિયા કેટલા કાળમાં પૂર્ણ કરે ? ઉત્તર સંપૂર્ણ મોહનો નાશ તથા બાકીના ત્રણ ઘાતકર્મનો નાશ જીવો એક અંતમુહૂર્તમાં કરે છે. અને કેવળજ્ઞાન પામે છે. પ્રશ્ન ૬૨૨. દરેક ગુણસ્થાનકનો કાળ કેટલો કેટલો હોય ? શી રીતે ? ઉત્તર આઠથી ૧૨ ગુણસ્થાનક પ્રત્યેકનો જુદો જુદો કાળ એક અંતમુહૂર્તનો હોય છે અને બધાય ગુણસ્થાનકનો ભેગો કાળ એક અંતમુહૂર્તનો હોય છે કારણકે અંતમુહૂર્તના અસંખ્યાતા ભેદો થાય છે માટે ઘટી શકે છે. ક્ષપક શ્રેણીનું વર્ણન સમાપ્ત. પ્રમ ૬૨૩.આ શતકનામા કર્મગ્રંથની રચના કોણે કરી છે ? શા માટે કરી છે? આ શતકનામનો કર્મગ્રંથ તપાગચ્છમાં થયેલ પૂ. આ. વિ. દેવેન્દ્રસૂરિ મહારાજાએ પોતાના આત્માના સ્મરણ માટે એટલેકે આત્માનું રટણ કરવા માટે લખેલો છે. પ્રબ ૬૨૪.આત્માની રટણતા શા માટે ? આ રીતે જે રચના થયેલ છે તે રીતની રટતા કરતાં કરતાં કર્મની નિર્જર કરી શુદ્ધ સ્વરૂપ પેદા થતાં થતાં સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પેદા કરવા માટે રટણતા માટે જણાવેલ છે, એમ જણાય છે. ઉત્તર ઉત્તર સંવત ૨૦૪૮ કારતક વદ દ્વિતીય ચૌદશ ગુરૂવારે શ્રી નવસારી મધ્યે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્વામીના સાનિધ્ય પૂર્ણ થયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગણિવર્યશ્રીના પ્રકાશિત થયેલા | પ્રશ્નોત્તરી ગ્રંથમાળાના પ્રકાશનો રૂ. 6-00 રૂા. 4 -00 3. (-00 1 જીવવિચાર* પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી નવતત્વ* પ્રશ્નોત્તરી ' કર્મગ્રંથ ભાગ - 1 * પ્રશ્નોત્તરી 5 કર્મ ગ્રંથ ભાગ -- * પ્રશ્નોત્તરી 6 કર્મગ્રંથ ભાગ - 3* પ્રશ્નોત્તરી 7 કર્મગ્રંથ સત્તાપ્રકરણ પ્રશ્નોત્તરી 8 ઉદય સ્વામિત્વ પ્રશ્નોત્તરી - કર્મ ગ્રંથ - ભાગ - 1 પ્રશ્નોત્તરી 10 કર્મ ગ્રંથ - 4 ભાગ-૨ પ્રશ્નોત્તરી 11 કર્મગ્રંથ -5 ભાગ - 1 પ્રશ્નોત્તરી 12 કર્મગ્રંથ -5 ભાગ- 2 પ્રશ્નોત્તરી 13 લધુ સંગ્રહાગી પ્રશ્નોત્તરી 14 જીવવિચાર દંડક લધુ સંગ્રહાણી પ્રશ્નોત્તરી 15 કર્મગ્રંથ -5 ભાગ -3 પ્રશ્નોત્તરી 16 કર્મગ્રંથ - 5 ભાગ - 4 પ્રશ્નોત્તરી 1 જીવવિચાર વિવેચન 2 નવતત્ત્વ વિવેચન * આ નિશાનવાળા પુસ્તકો અલભ્ય છે. ડો. 1 5 - 30 Jan Educationa international For Personal and Private only