SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૬. એકસો ત્રણ પ્રકૃતિઓમાં અશુભ પ્રવૃતિઓ કેટલી હોય ? કઈ ? ૧૦૩ પ્રકૃતિઓમાંથી ૬૫ અશુભ પ્રકૃતિઓ હોય છે. એ આ પ્રમાણે જ્ઞાનાવરણીય - ૧, દર્શનાવરણીય - ૬, વેદનીય - ૧, મોહનીય • ૨૧, આયુષ્ય - ૧, નામ - ૩૪, ગોત્ર - ૧ = ૬૫ જ્ઞાનાવરણીય - ૧ (કેવલજ્ઞાનાવરણીય) દર્શનાવરણીય-૬ (કેવલ દર્શનાવરણીય તથા ૫ નિદ્રા) વેદનીય-૧ (અશાતાદનીય) મોહનીય-૨૧ (અનાદિ -૧૨ પાય, હાસ્યાદિ-૬, સ્ત્રીવેદ નપુંસકવેદ મિથ્યાત્વ) આયુષ-૧, (નરકાયુષ્ય) ગોત્ર ૧ (નીચગોત્ર) નામ-૩૪, (પિંડ ૨૩ પ્રત્યેક -૧, સ્થાવર -૧૦ = ૩૪) (પિંડ-૨૩-નરક-તિર્યંચગતિ એ કેન્દ્રિયાદિ ૪ જાતિ, રથી ૬ સંઘયણી રથી ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાયોગતિ, તિર્યંચનરકાનુપૂર્વી. પ્રમ ૩૭. આ અશુભ ૬૫ પ્રકૃતિઓનો એક દાણીયો રસ શા માટે નહીં ? અશુભ ૬૫ પ્રકૃતિમાંથી કેવલ જ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, આ બે પ્રકૃતિઓ દશમા ગુણસ્થાનકના અંત સુધી બંધાતી હોવા છતાં સર્વઘાતી રસવાળી હોવાથી સર્વ વિશુદ્ધિમાં એક પ્રાણીયા રસે બંધાતી નથી બાકીની ત્રેસઠ પ્રકૃતિઓ સર્વવિશુદ્ધિવાળા ગુણસ્થાનકોને વિષે બંધમાં અભાવ હોવાથી તે પ્રકૃતિઓનો એક ઠાણીયો રસ બંધાતો નથી. પ્ર"ન 3. બંધાતી પ્રકૃતિઓના સંકલેશ અધ્યવસાય સ્થાનો તથા વિશુદ્ધ અધ્યવસાય સ્થાનો સરખા હોય ? ઓછા હોય ? અથવા વધારે હોય ? શાથી ? સામાન્ય રીતે બંધાતી પ્રકૃતિઓના સંકલેશ અધ્યવસાય સ્થાનકો તથા વિશુદ્ધ અથવસાય સ્થાનકો સરખાં હોય છતાં પણ વિશુદ્ધ અવ્યવસાય સ્થાનો વિશેષાધિક હોય છે. કારણકે ઊપશમ શ્રેણીમાં ચઢતાં જીવોનાં વિશુદ્ધ સ્થાનો જેટલા હોય તેટલાં ઉપશમ શ્રેણીથી પડતાં જીવોના સંક્લેશ અધ્યવસાય સ્થાનો હોય છે. પરંતુ ક્ષેપક શ્રેણી ચઢનારા જીવો જે વિશુદ્ધ અધ્યવસાય સ્થાનકે ચઢે છે. ત્યાંથી પડતા ન હોવાથી તેટલા વિશુદ્ધ અવ્યવસાય સ્થાનકો અધિક જાણવા. પ્રમ ૩૯. શુભ પ્રકૃતિનો જઘન્ય રસ એક ટાણીયો શા માટે ન હોય ? ઉત્તર શુભ પ્રવૃતિઓ વિશુદ્ધ અધ્યવસાયમાં જીવોને ચાર દાણીયા રસે બંધાય છે. અને સંકલેશ અધ્યાયમાં જીવો હોય ત્યારે તે શુભ પ્રવૃતિઓનો જઘન્ય રસ બે દાણીયો બંધાય છે. મોટે ભાગે સંકલેશ અધ્યવસાયે શુભ પ્રવૃતિઓ પ્રાય: કરીને બંધાતી નથી અને મધ્યમ અવ્યવસાયે શુભ બંધાય તે બે ઘણીયા રસે બંધાય માટે એક ઠારીયો રસ હોતો નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy