________________
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૧. એક દાણીયો રસ કેટલી પ્રકૃતિઓનો હોય? કઈ? ઉત્તર એક દાણીયો રસ બંધાય એવી ૧૭ પ્રકૃતિઓ હોય છે. તે આ પ્રમાણે
જ્ઞાનાવરણીય - ૪, દર્શનાવરણીય - ૩, મોહનીય - ૫, અંતરાય - ૫ = ૧૭. (મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન : અવધિજ્ઞાન-મન: પર્યવજ્ઞાન-ચક્ષુદર્શનાવરણીય -અશુદર્શનાવરણીય - અવધિદર્શનાવરણીય -
સંજવલન ૪ - કષાય, પુરુષવેદ.) પ્રશ્ન ૩૨. જઘન્યથી બે દાણીયો રસ કેટલી પ્રકૃતિનો હોય? કઈ ઉત્તર જઘન્યથી બે દાણીયા રસવાળી ૧૦૩ પ્રકૃતિઓ હોય છે. તે આ પ્રમાણે :
જ્ઞાનાવરણીય - ૧, દર્શનાવરણીય - ૬, વેદનીય - ૨, મોહનીય - ૨૧, આયુષ્ય - ૪, નામ ૬૭, ગોત્ર - ૨ = ૧૦૩. જ્ઞાનાવરણીય - ૧ કેવલજ્ઞાનાવરણીય, દર્શનાવરણીય - ૬, કેવલદર્શનાવરણીય તથા પાંચ નિદ્રા, મોહનીય - ૨૧ અનંતાદિ - ૧૨ કપાય - હાસ્યાદિ - ૬ - સ્ત્રીવેદ - નપુંસવેદ મિથ્યાત્વ મોહનીય, નામ ૬૭ પિંડ ૩૯ : પ્રત્યેક - ૮ ત્રસ
૧૦ સ્થાવર ૧૦. પ્રશ્ન ૩૩. એક-બે-ત્રણ -ચાર એમ ચારે દાણીયા રસવાળી પ્રકૃતિઓ
કેટલી હોય ? કઈ ? એક-બે-ત્રણ -ચાર એમ ચારેય ટાણીયા રસ બંધાઈ શકે એવી પ્રકૃતિઓ ૧૭ હોય છે. જ્ઞાનાવરણીય - ૪, દર્શનાવરણીય - ૩, મોહનીય - ૫, અંતરાય -
૫ = ૧૭. પ્રશ્ન ૩૪. બે-ત્રણ -ચાર દાણીયા રસવાળી પ્રકૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર જઘન્યથી બે-ત્રણ-ચાર એમ ત્રણેય ઠાણીયા રસથી બંધાય એવી ૧૦૩
પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૧, દર્શનાવરણીય - ૬, વેદનીય - ૨,
મોહનીય - ૨૧, આયુષ્ય - ૪, નામ - ૬૭, ગોત્ર - ર = ૧૦૩. પ્રશ્ન ૩૫. સત્તર પ્રવૃતિઓનો એક દાણીયો રસ કયા કયા ગુણસ્થાનકે
શા કારણથી બંધાય ? સત્તર પ્રવૃતિઓમાંથી ૧૨ પ્રકૃતિઓનો (જ્ઞાન - ૪, દર્શના - ૩, અંતરાય - ૫) દશમા ગુણસ્થાનકના અંતે એક ઠાણીયો રસ બંધાય છે. આ પ્રકૃતિઓ દેશઘાતી તથા અશુભ હોવાથી સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં વિદ્યમાન જીવોને જઘન્ય રસ એક ઠાણીયો બંધાય છે. સંજવલન - ૪, કષાય તથા પુરુષવેદ આ પાંચ પ્રકૃતિઓ અશુભ છે તથા દેશઘાતી છે. તેના કારણે નવમાં ગુણસ્થાનકના તે તે ભાગના અંતે બંધ વિચ્છેદ સમયે જઘન્ય એક દાણીયો રસ બંધાય છે.
ઉત્તર
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org