________________
૮૨
પ્રશ્ન ૫૨૯.મુલ તથા ઉત્તર પ્રકૃતિના ધ્રુવ ભાંગા કેટલા થાય ?
ઉત્તર
પ્રશ્ન ૫૩૦. મુલ તથા ઉત્તર પ્રકૃતિના અધ્રુવ ભાંગા કેટલા થાય ?
ઉત્તર
મુલ કર્મના ધ્રુવ ભાંગા ૬, ઉત્તર પ્રકૃતિના ધ્રુવ ભાંગા ૩૦ = ૩૬ ભાંગા
થાય.
કર્મગ્રંથ પાંચમો ભાગ
મુલ કર્મના અધ્રુવ ભાંગા ૩૨ ઉત્તર પ્રકૃતિના અધ્રુવ ભાંગા ૪૮૦ = ૫૧૨ ભાંગા થાય.
પ્રદેશબંધ સમાપ્ત
સેઢિ અસંખિજ્યું સે
જોગ ટ્રાણાણિ પડિઠિઈ ભેયા
ઠિઈ બંધ ઝ વસાયા
પ્રશ્ન ૫૩૧. મુલ તથા ઉત્તર પ્રકૃતિના સાદિ આદિના ભાંગા કેટલા થાય ? બન્નેના મળીને સાદિ ભાંગા ૫૧૨ બન્નેના મળીને અનાદિ ભાંગા ૩૬ બન્નેના મળીને ધ્રુવ ભાંગા ૩૬ બન્નેના મળીને અધ્રુવ ભાંગા ૫૧૨ કુલ
ઉત્તર
ભાંગા ૧,૦૯૬ થાય.
ગુભાગ ઘણા અસંખ ગુણા ૯૫ તત્તો કર્મી પએસા
અણંત ગુણિઆ તઓ રસચ્છેઆ જોગા પડિપએસ
-
૪
ઠિઇ અણુભાગં કસાયાઓ ॥ ૯૬
ભાવાર્થ - શ્રેણીના અસંખ્યાતમા ભાગે યોગસ્થાનો, પ્રકૃતિભેદો, સ્થિતિભેદો, સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો અને રસબંધના અધ્યવસાય સ્થાનો અનુક્રમે અસંખ્યગુણા છે ॥ ૯૫
પ્રશ્ન ૫૩૨.કેટલા સ્થાનોનું અલ્પ બહુત્વ કહેવાનું છે ? ક્યા ? ઉત્તર
તે કરતાં કર્મના સ્કંધો અનંતગુણા અને તે કરતાં રસના અવિભાગ પલિચ્છેદો અનંત ગુણા છે. યોગ થકી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય અને કષાય વડે સ્થિતિબંધ તથા રસબંધ થાય છે ॥ ૯૬ ॥
પ્રશ્ન ૫૩૩.યોગસ્થાનકો કોને કહેવાય ?
ઉત્તર
Jain Educationa International
સાત સ્થાનોનું. ૧. યોગસ્થાનો ૨. પ્રકૃતિભેદો ૩. સ્થિતિભેધો ૪. સ્થિતિ બંધના અધ્યવસાય સ્થાનો ૫. રસબંધના અધ્યવસાય સ્થાનો ૬. કર્મપ્રદેશો ૩. રસના અવિભાગો.
વીર્યના અવિભાગ અંશોનો જે સમુદાય એટલે કે સંઘાતરૂપ વીર્યાંસો તે યોગસ્થાનો કહેવાય છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org