________________
૨૮ ઉત્તર
પ્રશ્ન ૧૫૫.અનુત્કૃષ્ટ રસબંધ કોને કહેવાય ?
ઉત્તર એક વાર ઉત્કૃષ્ટ રસબંધ થયા પછી જે ઓછો રસબંધાય તે અધ્યવસાય સ્થાનથી જધન્ય રસબંધના અધ્યવસાય સ્થાનકોને અનુત્કૃષ્ટ રસબંધ કહેવાય છે.
પ્રશ્ન ૧૫૬, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય આ ત્રણ કર્મનો મંદરસ કયા જીવો કયા ગુણસ્થાનકે કરે ?
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મનો જધન્ય રસબંધ ક્ષપક શ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે કરે છે.
ઉત્તર
પ્રશ્ન ૧૫૭. જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મનો ઉપશમ શ્રેણીવાળા જીવો કેટલો રસ બાંધે ?
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ ૪
જે જે પ્રકૃતિઓનો તથા મૂળ કર્મનો જે ઉત્કૃષ્ટ રસબંધ જણાવેલો છે તે ઉત્કૃષ્ટ રસબંધ કહેવાય છે.
ઉત્તર
પ્રશ્ન ૧૫૮.વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કયા જીવો કયા ગુણસ્થાનકે કરે ?
જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મનો ઊપશમ શ્રેણીવાળા જીવો, મંદરસ જેટલો બંધાય છે. તેનાથી ડબલ બાંધે છે એટલે કે દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે અજધન્ય બંધ કરે છે.
ઉત્તર
પ્રશ્ન ૧૫૯. વેદનીય કર્મનો ઉપશમ શ્રેણીવાળા જીવો કેટલો રસબંધ કરે ? વેદનીય કર્મનો ઉપશમ શ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે અનુત્કૃષ્ટ રસબંધ કરે છે.
ઉત્તર
વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપક શ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે કરે છે.
પ્રશ્ન ૧૬૦.મોહનીય કર્મનો જધન્ય રસબંધ કયા ગુણસ્થાનકે કયા જીવો
કરે ?
ઉત્તર
મોહનીય કર્મનો જઘન્ય રસબંધ નવમા ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે.
પ્રશ્ન ૧૬૧.મોહનીય કર્મનો ઉપશમ શ્રેણીવાળા જીવો રસબંધ કેટલો
કરે ?
ઉપશમ શ્રેણીવાળા જીવો નવમા ગુણસ્થાનકના છેલ્લા સમયે મોહનીય કર્મનો અજધન્ય રસબંધ કરે છે.
પ્રશ્ન ૧૬૨.નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ કયા ગુણઠાણે કયા જીવો કરે ? નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ દશમા ગુણસ્થાનના છેલ્લા સમયે ક્ષપક શ્રેણીવાળા જીવો કરે છે.
ઉત્તર
પ્રશ્ન ૧૬૩.નામકર્મનો ઉપશમ શ્રેણીવાળા જીવો કયો બંધ કરે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org