________________
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૦૬. સંજવલન ક્રોધનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી અગિયારમાં
ગુણસ્થાનકે જઈ પડીને નવમે બંધ શરૂ કરે ત્યારે અનુષ્ટ બંધની સાદિ, ને
સ્થાન અપ્રાસને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધુવ બંધ જાણવો. પ્રશ્ન ૫૦૭. સંજવલન માનનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? 'ઉત્તર અમુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે : ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધુવબંધ હોય. પ્રન ૫૦૮.સંજ્વલન માનનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય? ઉત્તર નવમાના ત્રીજા ભાગે ઉત્કૃષ્ટ બંધ કરી અગિયારમાથી પડીને ફરીથી બંધ કરે
ત્યારે અનુષ્ટ બંધની સાદિ, આ સ્થાન અપ્રાણને અનાદિ, અભવ્યને ધ્રુવ,
ભવ્યને અધુવ. પ્રશ્ન ૫૦૯. સંલન માયાનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર અનુષ્ટ બંધ ચાર પ્રકારે : ૧. સાદિ ૨. અનાદિ ૩. ધુવ ૪. અધુવ બંધ જાણવો. પ્રમ પ૧૦.સંજવલન માયાનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર નવમાં ગુણસ્થાનકના ચોથાભાગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી અગિયારમેથી પડી
ફરીથી બંધ કરે ત્યારે અનુષ્ટ બંધની સાદિ. તે સ્થાન અપ્રામને અનાદિ,
અભવ્યને ધુવ, ભવ્યને અધુવ જાણવો. પ્રશ્ન ૫૧૧. સંજવલન લોભનો ક્યો બંધ કેટલા પ્રકાર હોય ? ઉત્તર અનુષ્ટ બંધ ચાર પ્રકારે ૧. સાદિ ૨. અનાદિ ૩. ધુવ ૪. અધુવ. ' પ્રમ ૫૧૨. સંજવલન લોભનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે
જણાય ? નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી અગિયારમે જઈ પડી ફરીથી બંધ કરે ત્યારે અનુત્કૃષ્ટ બંધની સાદિ, તે સ્થાન અપ્રામને
અનાદિ, અભવ્યને ધુવ ભવ્યને અધુવ બંધ જાણવો. પ્રશ્ન ૫૧૩.અંતરાયની પાંચ પ્રકૃતિઓને વિશે ક્યો બંધ કેટલા પ્રકારે
હોય ? ઉત્તર અનુષ્ટ બંધ ચાર પ્રકારે જાણવો ૧. સાદિ ૨. અનાદિ ૩. ધુવ ૪. અધુવ. પ્રમ ૫૧૪. અંતરાયની પાંચ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી
રીતે જણાય ? ઉત્તર . દશમા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ બંધ કરી અગિયારમે જઈ પડીને દશમે આવે ત્યારે
અનુષ્ટ બંધની સાદિ, તે સ્થાન અપાતને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધુવ જાણવો.
ઉત્તર
Jain Educationa International
. For Personal and Private Use Only
www.jainelibrary.org