SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ . કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૯૭.નિદ્રા-પ્રચલા આ બેનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? ક્યા ? ઉત્તર આ બે પ્રકૃતિનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે હોય છે : ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધુવ.. પ્રશ્ન ૪૯૮.નિદ્રા પ્રચલાનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર નિદ્રા-પ્રચલા આ-બે પ્રકૃતિઓનો ચોથા ગુણસ્થાનકથી આઠમા ગુણ - સ્થાનકના પહેલા ભાગ સુધીમાં સાત કર્મ બાંધતા ઉત્કૃષ્ટ યોગી એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારબાદ અનુકૂષ્ટ બંધ કરે તે સાદિબંધ, તે સ્થાન અપાતને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધૂવ. પ્રબ ૪૯૯ભયજુગુપ્સાનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય? ઉત્તર ભયજુગુપ્સાનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે હોય ૧. સાદિ ૨. અનાદિ ૩. અધુવ ૪. ધ્રુવ. પ્રમ ૫૦૦. ભય, જુગુપ્સાનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય? ઉત્તર આ બે પ્રકૃતિઓ ચારથી આઠ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટ યોગી એક-બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારબાદ અનુષ્ટ બંધ કરે તે સાદિ, તે સ્થાન . અપ્રામને અનાદિ, અભવ્યને ધુવ અને ભવ્યને અધુવ. ' પ્રમ ૫૦૧. અપ્રત્યાખ્યાનીય કષાયનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર અપ્રત્યાખ્યાની ચાર કષાયનો અનુષ્ટ બંધ ચાર પ્રકારે હોય ૧. સાદિ ૨. અનાદિ ૩. ધુવ ૪. અધુવ: પ્રશ્ન ૫૦૨. અપ્રત્યાખ્યાનીય ચાર કષાયનો અનુષ્ટ બંધ ચારે પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર આ ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાતકર્મ બાંધતાં અવિરતિ સમષ્ટિ જીવો કરે ત્યારબાદ અનુષ્ટ બંધ થાય તે સાદિ, તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ બંધ હોય. પ્રમ ૫૦૩. પ્રત્યાખ્યાની ચાર કષાયનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય? ઉત્તર પ્રત્યાખ્યાનીય ચાર કષાયનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધુવ. પ્રશ્ન ૫૦૪. પ્રત્યાખ્યાનીય કષાયનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર દેશવિરતિ ગુણસ્થાનકમાં રહેલો ઉત્કૃષ્ટ યોગી સાતકર્મ બાંધતાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યાંથી આગળના ગુણસ્થાનકમાં બંધનો અભાવ હોય ત્યાંથી ન પડી બાંધે ત્યારે અનુત્કૃષ્ટ પ્રદેશબંધની સાદિ, તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધુવ. જાણવો. પ્રશ્ન ૫૦૫. સંજવલન ક્રોધનો ક્યો બંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર સંજવલન કોધનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે હોય ૧. સાદિ ૨. અનાદિ ૩. gવ ૪. અધુવ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy