________________
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૧૫. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓનો ક્યો બંધ કેટલા પ્રકારે
હોય ?. ઉત્તર અનુષ્ટ બંધ ચાર પ્રકારે ૧. સાદિ ૨. અનાદિ ૩. ધુવ ૪. અધુવ. પ્રશ્ન ૫૧૬. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિનો અનુત્કૃષ્ટ બંધ ચાર પ્રકારે
શી રીતે જાણવો ? ઉત્તર દશમાં ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ બંધ કરી અગિયારમે જઈ પતન પામી દશમે
અનુષ્ટ બંધ કરે તે સાદિ, તે સ્થાન અપ્રાસને અનાદિ, અભવ્યને ધ્રુવ તથા
ભવ્યને અધુવ બંધ જાણવો. પ્રશ્ન ૫૧૭.દર્શનાવરણીયાદિ ૩૦ પ્રકૃતિઓનાં જઘન્યાદિ ત્રણ બંધના
ભાંગા કેટલા હોય ? ક્યા ?' દર્શનાવરણીય ૬, ભય, જગુપ્સા, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, પાંચ અંતરાય તથા પાંચ જ્ઞાનાવરણીય આ ૩૦ પ્રકૃતિઓનાં જધન્ય, અજધન્ય, ઉત્કૃષ્ટ આ
ત્રણે પ્રકારના બંધો બન્ને પ્રકારે ૧. સાદિ ૨. અધુવ રૂપ હોય છે. પ્રશ્ન ૫૧૮. બાકીની પ્રકૃતિનાં ચારેય પ્રકારનાં બંધો કેટલા પ્રકારે ,
હોય ? બાકીની ૯૦ પ્રકૃતિઓનાં જઘન્યાદિ ચારેય પ્રકારના બંધના બબ્બે ભાંગા
હોય ૧. સાદિ ૨. અધુવ જાણવા. પ્રશ્ન ૫૧.બાકીની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ઉત્તર ૯૦ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી : દર્શનાવરણીય-૩, વેદનીય રે, મોહનીય
૧૨, આયુષ્ય ૪, નામ ૬૭, ગોત્ર-૨ = ૯૦ દર્શનાવરણીય-૩ = થીણદ્ધિત્રિક, મોહનીય-૧૨ = અનંતાનુબંધી ૪ કષાય મિથ્યાત્વ-હાસ્ય-રતિ અરતિ શોક-૩ વેદ. નામની ૬૭ = પિંડ પ્રકૃતિ ૩૯,
પ્રત્યેક ૮, ત્રસ - ૧૦, સ્થાવર - ૧૦. પ્રશ્ન ૫૨૦. ઉત્તર પ્રવૃતિઓનાં કુલ ભાંગા કેટલા થાય ? ક્યા? ઉત્તર ૧૦૨૦ ભાંગા થાય તે આ પ્રમાણે દર્શનાવરણીય-૬ આદિ ૩૦ પ્રકૃતિઓના
એક એકના ૧૦-૧૦ ભાંગા લખે ૩૦ X ૧૦ = ૩૦૦ ભાંગા થાય તથા બાકની ૯૦ પ્રકૃતિઓનાં એક એકના આઠ આઠ ભાંગા ગણતાં ૯૦ X ૮ =
૭૨૦ ભાંગા થાય છે. આમ, ૩૦૦ + ૭૨૦ = ૧૦૨૦ ભાંગા થાય છે. પ્રશ્ન પ૨૧.મૂલક તથા ઉત્તર પ્રવૃતિઓના કુલ ભાંગા કેટલા થાય ?
ક્યા ? ઉત્તર મૂલ આઠ કર્મોનાં ૭૬ ભાંગા + ઉત્તર ૧૨૦ પ્રકૃતિઓનાં ૧૦ ૨૦ ભાંગા
સાથે ગણતાં ૧૦૯૬ ભાંગા થાય.
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org