SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ ઉત્તર ફિર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ઉત્તર દારિક શરીર-દારિક અંગોપાંગ તથા ઊત નામકર્મ - આ ત્રણ પ્રકૃતિઓનો પંદરસ મિશ્રાદ્રષ્ટિ દેવતા તથા નારકીનાં જીવો બાંધે છે. પ્રશ્ન ૧૨૦. ઉપર જણાવેલ ત્રણ પ્રકૃતિઓનો પંદરસ કયારે તથા કયા અધ્યવસાયથી કરે ? ઔદારિક શરીર આદિ ૩ પ્રકૃતિઓ શુભ છે. તેના કારણે તિર્યંચગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતાં સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન જીવો દેવતા-નારકી) હોય ત્યારે થાય છે. પ્ર ૧૨૧. ઔદા.શરીર આદિ ૩ પ્રકૃતિઓને મનુષ્યો તથા તિર્યંચો જા. રસે શાથી ન બાંધે ? દા.શરીર આદિ ૩ પ્રકૃતિઓને બાંધતા જેવા સંક્લિષ્ટ પરિણામ હોય તેવા મનુષ્યો તથા તિર્યંચોને હોય તો તેઓ નરકગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરે છે. તે વખતે વૈક્રીય શરીર બંધાતા ઔદારિક શરીર આદિ બંધાય નહીં પ્રલ ૧૨ ૨. આંદારિક શરીર આદિ ત્રણ પ્રકૃતિઓનો પંદરસ કયા કયા દેવતાઓ કરે ? શાથી? દારિક શરીર તથા ઊદ્યોત નામકર્મનો ભવનપતિ બંતર જ્યોતિષી તથા વૈમાનિકના પહેલા બીજા દેવલોકમાં રહેલા દેવતાઓ એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતા હોય ત્યારે મંદરસે બાંધે છે. તે વખતે ઔઘરિક અપાંગ બંધાય નહી ઔદારિક અંગોપાંગને ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધીનાં દેવતાઓ તિર્યંચગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતા હોય ત્યારે મંદિર બંધાય છે. પ્ર. ૧૨૩.તિર્યંચદ્રિક તથા નીચગોત્રને જઘન્ય રસબંધ કોણ કરે ? શાથી ? તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી તથા નીચગોત્રનો સાતમી નારકના જીવો સમત્વને અભિમુખ થયેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના છેલ્લા સમયે વિદ્યમાન મંદરસે બાંધે છે. કારણકે અશુભ પ્રકૃતિઓ હોવાથી અતિ વિશુદ્ધ પરિણામમાં બંધાય છે. પ્રશ્ન ૧૨૪.તિર્યંચગતિ આદિ ત્રણ પ્રકૃતિઓનો પંદરસ સાતમી નારકી પિવાયનાં જીવો શાથી ન જણાવ્યા ? ઉત્તર આ પ્રકૃતિઓ અશુભ હોવાથી વિશુદ્ધિમાં બંધાતી હોવાથી તેવી વિશુદ્ધિ વખતે બીજા જીવોને મનુષ્યગતિ મનુષ્યાનુપૂર્વી ઉચ્ચગોત્ર બંધાય છે. આ પ્રકૃતિઓનો બંધ હોતો નથી તેથી બંધાતી નથી. તે આ પ્રમાણે જાણવું-૧ થી છ નારકીનાં જીવો પહેલાં ગુણ. કે તિર્યંચગતિ તથા મનુષ્યગતિ પ્રાયોગ્ય For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy