SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ૨૩ પ્રકૃતિઓ બાંધે છે. તેમાંય સમક્વાભિમુખ મિથ્યાત્વના છેલ્લા સમયે નિયમા મનુષ્યગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધ તેથી ન બંધાય. દેવતાઓ પણ સમ્યકત્વાભિમુખ હોય ત્યારે મિથ્યાત્વના છેલ્લા સમયે મનુષ્યગતિ આદિ પ્રકૃતિઓ બાંધે તે માટે કહ્યા નથી. મનુષ્યો તથા તિર્યંચો સર્વાભિમુખ પહેલાં ગુણના છેલ્લા સમયે નિયમા દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા હોવાથી તે પ્રકૃતિઓ બાંધે નહીં માટે એક સાતમી નારકીનાં જીવો જ એવા પ્રકારના હોય છે, કે તેઓને પહેલા ગુણસ્થાનકનાં છેલ્લાં સમય સુધી નિયમો તિર્યંચગતિ, પ્રાયોગ્ય જે પ્રકૃતિઓનો બંધ હોય છે. તે કારણથી તેઓ જ જણાવ્યા છે. પ્રમ ૧૨૫.નિનામકર્મનો મંદરસ કયા જીવો કરે ? શાથી? ઉત્તર જિનનામકર્મ શુભ પ્રકૃતિ હોવાથી તેને પંદરસે બાંધવા સંક્લિષ્ટ પરિણામ જોઈએ તે કારણથી નીચે જણાવેલ જીવો બાંધે છે. અવિરતિ સમદ્રષ્ટિ યોપશમ સમકિતી કે જે જીવોએ પહેલા ગુણ. કે સ ત્ત્વ પામતાં પહેલાં નરકનું આયુષ્ય બાંધેલ છે. તેઓ નરકગતિમાં જતાં પહેલાં છેલ્લાં અંતમુહૂર્ત મિથ્યાત્વ ગુણ.ને પામશે તે વખતે અવિરતિ સમદ્રષ્ટિ ગુણસ્થાનકના છેલ્લા સમયે સંક્લિષ્ટ પરિણામનાં કારણે મંદરસે બાંધે છે. પ્રમ ૧૨૬. એકેન્દ્રિય તથા આપ નામકર્મનો સંદરસ કયા જીવો બાંધે ? શાથી ? ઉત્તર એકેન્દ્રિય તથા સ્થાવર નામકર્મને નરકગતિ સિવાયનાં ત્રણેય ગતિનાં જીવો પંચે.જાતિ બાંધ્યા પછી સ્થાવર નામકર્મ બાંધતા મંદરસે બાંધે છે. પ્રમ ૧૨૭.નારકીનાં જીવો શાથી ન બાંધે ? ઉત્તર નારકનાં જીવો ભવ પ્રત્યયથી એકેન્દ્રિય જાતિ તથા સ્થાવર નામકર્મ બાંધતા જે નથી. પ્રશ્ન ૧૨૮.આપ નામકર્મનો સંદરસ કયા જીવો કરે? શાથી? આપ નામકર્મનો ભવનપતિ-બંતર-જ્યોતિષી તથા વૈમાનિકના પહેલા તથા બીજા દેવલોકવાળા જીવો અતિ સક્લિષ્ટ પરિણામી હોય ત્યારે મંદરસે બાંધે છે. પ્રમ ૧૨૯. આત૫ નામકર્મનો સંદરસ મનુષ્ય તથા તિર્યંચો શા માટે ન કરે ? આપ નામકર્મ શુભ પ્રકૃતિ છે. તેને મંદરસે બાંધતા અતિસંક્લિષ્ટ પરિણામ જોઈએ. તેવા પરિણામમાં મનુષ્ય તથા તિર્યંચો હોય તો નિયમાનરકગતિ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતા હોવાથી તે વખતે આ પ્રકૃતિનો બંધ હોતો નથી તે કારણથી ન બાંધે. પ્રશ્ન ૧૩૦. શાતા આદિ આઠ પ્રકૃતિનો પંદરસ કોણ કરે ? ઉત્તર, ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy