________________
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ જેટલા કાળે ઔદારિકાદિ સાત વર્ગણાના ચૌદરાજલોકમાં રહેલા સર્વ પરમાણુને ઔદારિકાદિ - સાતપણે એક જીવ પરિણમાવીને ત્યાગ કરે તેટલા કાળે બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય અને સાત માંહેલી એકેકી કોઈપણ વર્ગણાના સર્વ પરમાણુને અનુક્રમે એક એક પણે પરિણાવી ત્યાગ કરે એટલે કાળે સુક્ષ્મ-દ્રવ્ય પુલ પરાવર્ત થાય છે. . ૮૭ . લોકક્ષેત્રના પ્રદેશો ઊત્સપિણી-અવસર્પિણીના સમયો અને રસબંધના સ્થાનો જેમતેમ અને અનુક્રમ વડે મરણ વડે સ્પર્શ કરાય ત્યારે ક્ષેત્રાદિ બાદર અને સુક્ષ્મ પુદ્ગલ પરાવર્ત અનુક્રમે થાય. [ ૮૮ પ્રમ ૪૧૬. પુદ્ગલ પરાવર્ત કેટલા છે? અને તેના અવાજોર ભેદો કેટલા
પ્રકારના હોય ? ક્યા ? ઉત્તર ચાર પ્રકારે છે ૧. દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત ૨. ક્ષેત્ર પુલ પરાવર્ત ૩. કાલ
પુગલ પરાવતે ૪. ભાવ પુલ પરાવતે. દરેકના બળે ભેદ બાદર અને સુક્ષ્મરૂપે હોવાથી કુલ ૮ ભેદો થાય છે તે આ પ્રમાણે૧. બાદર દ્રવ્ય પુદગલ પરાવર્ત ૨. સુક્ષ્મ દ્રવ્ય પુદગલ પરાવર્ત ૩. બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્ત ૪. સુક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત ૫. બાદર કાળ પુદ્ગલ પરાવર્ત ૬. સુક્ષ્મ કાળ પુલ પરાવર્ત ૭. બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત
૮. સુક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત થાય છે. પ્રશ્ન ૪૧૭.બાદર પુલ પરાવર્તે શા માટે કહ્યા છે? ઉત્તર દ્રાદિ ચાર બાદર પુદ્ગલ પરાવર્ત કહ્યા છે. તે એટલા માટે કે સુક્ષ્મ દ્રવ્યદ
પુદ્ગલોમાં જે કાળનું વર્ણન આવે છે તે સારી રીતે સમજી શકાય તે માટે
જણાવેલ છે બાકી તેનો કોઈ ઉપયોગ હોતો નથી. . ' પ્રજા૪૧૮. ચારેય પ્રકારના સુક્ષ્મ પુલ પરાવર્તોનો કાળ કેટલો થાય? ઉત્તર અનંતાકાળ ચક્રો જેટલો કાળ દરેક પુદ્ગલ પરાવર્તનો થાય છે અને લગભગ
* ચારેયનો સરખો કાળ થતો જણાય છે. પ્રશ્ન ૪૧૯.અનંતા કાળચક્રો કહેવાનું શું પ્રયોજન ? ઉત્તર જીવો જગતમાં જે રીતે ભટકી રહ્યા છે, ભટક્યા છે અને ભટકશે તેની સમજ
મેળવવા માટે આ પુદ્ગલ પરાવર્તનો કાળ જણાવવામાં આવે છે. પ્રબ ૪૨૦.બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર સંસારમાં ભ્રમણ કરતાં કોઈ એક આત્મા ચૌદરાજ લોકમાં રહેલા સઘળાય
' યુગલોને ઔદારિક વૈકીય-તેજસ-ભાષા શ્વાસોચ્છવાસ અને મન તથા Jain Educationa International. . For Personal and Private Use Only
www.jainelibrary.org