________________
૪૨
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૫૪. ભાષા-શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય શાથી ગણાય ? ઉત્તર ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક થતાં તે સ્થલ તથા સુક્ષ્મ
અવગાહનાવાળી થતાં અગ્રહણ યોગ્ય ભાષાને થાય તેમ જ શ્વાસોચ્છવાસને પુગલો ઓછા તથા સ્થલ અવગાહનાવાળી હોવાથી તેને અગ્રહણ યોગ્ય
બને છે. પ્રભ ૨૫૫. શ્વાસોશ્વાસ ગ્રહણ યોગ્ય વર્ગણા કયારે બને? કેટલી હોય? ઉત્તર શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય અનંતી વર્ગણાઓ ઉત્કૃષ્ટ બને ત્યારબાદ એક
પરમાણુ અધિકવાળી વર્ગણા તે શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણા થાય છે
તે એક એક પરમાણુ અધિક થતાં અનંતી વર્ગનાઓ ગ્રહણ યોગ્ય બને છે. પ્રમ ૨૫૬. શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગના બાદ કઈ વર્ગણા આવે ?
તે કેવી ગણાય છે ? ઉત્તર શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટી વર્ગણા બાદ એક પરમાણુ અધિવાળી
વર્ગણા તે શ્વાસોચ્છવાસ અને મન અગ્રહણ યોગ્ય વર્ગણા બને છે. પ્રમ ૨૫૭. શ્વાસોશ્વાસ મન અગ્રહણ યોગ્ય શી રીતે જણાય ? ઉત્તર એક પરમાણુ અધિક થતાં પુદ્ગલો અધિક બનવાથી અને અવગાહના સુક્ષ્મ
થવાથી શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય થાય તથા મન વર્ગણા માટે પગલો
ઓછા અને સ્કુલ અવગાહનાવાળી હોવાથી અગ્રહણ યોગ્ય ગણાય છે. પ્રશ્ન ૨૫૮.મનગ્રહણ યોગ્ય વર્ગણા કયારે બને ? તે કેટલી હોય ? ઉત્તર * મન અગ્રહણ યોગ્યની ઉત્કૃષ્ટી અનંતી વર્ગણાઓ થયા બાદ એક પરમાણુ
અધિકવાળી જે વર્ગણા શરૂ થાય તે મન ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા થાય તે
એક એક પરમાણુ અધિક થતાં અનંતી વર્ગણાઓ ગ્રહણ યોગ્ય થાય છે. પ્રમ ૨૫૯.મન ગ્રહણ યોગ્ય વર્ગણા બાદ કઈ વર્ગણા પ્રાપ્ત થાય?
મન ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગમાથી એક પરમાણુ અધિકવાળી વર્ગણ મન
અગ્રહણ યોગ્ય તથા કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગના બને છે. પ્રમ ૨૬૦.મન અને કાર્પણ અગ્રહણ યોગ્ય શાથી ગણાય? કેટલી હોય ? ઉત્તર મન ગ્રહણ યોગ્ય ઉષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક થતાં પગલો
અધિક અને અવગાહના સુક્ષ્મ હોવાથી અગ્રહણ યોગ્ય થાય છે તથા કાર્પણ માટે પુદ્ગલો ઓછા અને સ્થલ અવગાહનાવાળી હોવાથી અગ્રહણયોગ્ય
ગણાય છે. આ એક એક પરમાણુ અધિક્કાળી અનંતી વર્ગણા હોય છે. પ્રમ ર૬૧.કર્મણ ગ્રહણ યોગ્ય વર્ગણા ક્યારે બને? કેટલી હોય?
કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિકવાળી જે વર્ગણા આવે તે કાર્મણ ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા બને છે અને તે એક એક પરમાણુ અધિવાળી એવી અનંતી વર્ગણા કાર્પણ ગ્રહણ યોગ્ય બને છે.
ઉત્તર
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org