________________
હિર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૬૨.અગ્રહણ યોગ્ય વર્ગણાઓ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલી
કેટલી હોય ? ઉત્તર જઘન્ય અગ્રહણ યોગ્ય વર્ગણાના પરમાણુની સંખ્યાને અભવ્ય જીવોની
સંખ્યાએ ગુણતાં જે સંખ્યા આવે તે સંખ્યા જેટલી અધિક પરમાણુઓની બનેલી વર્ગણા તે ઉત્કૃષ્ટ વર્ગણાઓ ગણાય છે. અર્થાત્ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ જાણવી
ઈક્કિ ક્ક હિઆ સિદ્ધા તંસા અંતરે સુ અગ્રહણ ! સવ્વસ્થ જહનુચિઆ
નિઅણત સાહિઆ જિઠ | ૭૭ 1 ભાવાર્થ - એક એક પરમાણુઓ વડે અધિક સિદ્ધોના અનંતમે ભાગે ઔદરિકાદિ વર્ગણાના મધ્ય અગ્રહણ યોગ્ય વર્ગના હોય સર્વ વર્ગણાને વિષે જઘન્ય ગ્રહણ યોગ્ય વર્ગણાથી પોતાના અનંતમે ભાગે અધિક ઉત્કૃષ્ટ વર્ગના હોય છે ૭૭ પ્રશ્ન ર૬૩.આવી સજાતીય વર્ગણાઓ કેટલી હોય ? ક્યાં વ્યાપેલી હોય
છે ? તેની અવગાહના કેટલી હોય છે ? આઠેય સજાતીય સઘળી વર્ગણાઓ અનંતાનંત છે, સર્વલોકમાં વ્યાપેલી હોય છે અને એક એક વર્ગણાની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ
જેટલી હોય છે. પ્રશ્ન ૨૬૪.દરેક વર્ગણાઓ કેટલા પરમાણુઓની બનેલી હોય છે ? દરેક
કેટલા પરમાણુઓની બનેલી હોય ? દરેક વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધનાં અનંતમા ભાગ જેટલા પરમાણુઓની બનેલી હોય છે. ક્રમસર વર્ગણાઓ અનંતગુણા અનંત ગુણા
પરમાણુઓની બનેલી છે. પ્રશ્ન ૨૬૫.દરેક વર્ગમાઓ ક્રમસર કેટલી અવગાહનાવાળી હોય ? ઉત્તર દરેક વર્ગણાઓ કમસર અસંખ્યાતમા-અસંખ્યાતમા ભાગની
અવગાહનાવાળી હોય છે એટલે કે સુક્ષ્મ હોય છે. પ્રશ્ન ૨૬૬ સુક્ષ્મતાના કારણે વર્ગણાઓમાં શું બને ?
કમસર અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળી હોય છે તેના કારણે ઔદારિક વર્ગણાની અવગાહનાના ક્ષેત્રમાં વૈકીયની અસંખ્ય વર્ગણાઓ
સમાઈ શકે છે. આ રીતે દરેક વર્ગણામાં આ પ્રમાણે ક્રમસર જાણવું. પ્રમ ૨૬૭. અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાના કારણે
વર્ગખાઓ કઈ રીતે જાણી શકાય ? તે આ રીતે. ઔદરિક અગ્રહણ યોગ્ય સુક્ષ્મ તેનાથી ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણા સુક્ષ્મ તેનાથી વૈકીય અગ્રહણ યોગ્ય વર્ગના સુક્ષ્મ તેનાથી વૈક્રીય
ઉત્તર
ઉત્તર
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org