________________
૬૪
પ્રશ્ન ૪૦૩.આખા પ્યાલામાં કેટલા વાલાચ સમાય ?
ઉત્તર
પ્રશ્ન ૪૦૪,બાદર અધ્ધા પલ્યોપમ કોને કહેવાય ?
ઉત્તર
પ્રશ્ન ૪૦૫,બાદર અધા પલ્યોપમમાં કેટલા વર્ષો થાય ? ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ
આખા પ્યાલામાં ૩૩૦૭૬૨૧૦૪૯૭૬૩૬૦૦૦૦૦૦૦૦૦૦૦ આટલા વાલાગ્નો સમાય છે.
વર્ષો થાય છે.
પ્રશ્ન ૪૦૬.બાદર ક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય ?
ઉત્તર
ઉત્તર
બાદર ઉધ્ધાર પલ્યોપમમાં જેટલા વાલાો છે તે વાલાોમાંથી સો-સો વરસે એક-એક વાલાગ્ર કાઢતાં જયારે પ્યાલો ખાલી થાય તેટલા કાળને બાદર અધ્ધા પલ્યોપમ કહેવાય છે.
પ્રશ્ન ૪૦૭,બાદરક્ષેત્ર પલ્યોપમમાં કેટલા વર્ષો થાય ? ઉત્તર અસંખ્ય કાળચક્ર પસાર થાય છે.
પ્રશ્ન ૪૦૮,સુક્ષ્મ ઉધ્ધાર પલ્યોપમ કોને કહેવાય ?
ઉત્તર
ઉત્તર
-
૩૩૦૭૬૨૧૦૪૪૭૬૩૬૦૦૦૦૦૦૦૦૦૦૦ આટલા સંખ્યાતા ક્રોડ
૪
બાદર ઉધ્ધાર પલ્યોપમના પ્યાલામાં રહેલા વાલાત્રો જે આકાશ પ્રદેશોને સ્પર્શેલા છે તે આકાશ પ્રદેશોને સમયે સમયે એક એક કાઢતાં જેટલો કાળ લાગે તેને બાદર ક્ષેત્ર પલ્યોયમ કહેવાય.
પ્રશ્ન ૪૦૯. સુક્ષ્મ ઉધ્ધાર પલ્યોપમમાં કેટલા વર્ષો થાય ? તેનું શું
પ્રયોજન ?
પ્રશ્ન ૪૧૦. સુક્ષ્મ અધ્ધા પલ્યોપમ કોને કહેવાય ?
ઉત્તર
બાદર ઉધ્ધાર પલ્યોપમમાં જેટલા વાલાગ્નો છે તેમાંના એક એક વાલાગ્રન અસંખ્યાતા ટુકડા કરીને પ્યાલો ભરવો અને તે પ્યાલામાંથી એક એક સમયે એક એક ટુકડો કાઢતાં જેટલા કાળે ખાલી થાય તેટલા કાળને એક સુક્ષ્મ ઉધ્ધાર પલ્યોપમ કહેવાય છે.
અસંખ્યાતા ક્રોડ વર્ષો થાય છે અને આ જગતમાં રહેલા દ્વીપ સમુદ્રોની સંખ્યા માપવા માટે (જાણવા માટે) ઉપયોગી થાય છે.
Jain Educationa International
બાદર ઉધ્ધાર પલ્યોપમમાં રહેલા વાલાગ્રના એક એના અસંખ્યાતા ટુકડા કરીને જ પ્યાલો ભરાય તે પ્યાલામાંથી સો સો વર્ષે તે વાલાગ્ન બહાર કાઢતાં જયારે પ્યાલો ખાલી થાય ત્યારે એક સુક્ષ્મ અધ્ધા પલ્યોપમ કહેવાય છે. પ્રશ્ન ૪૧૧, આ પ્યાલાને ખાલી થતાં કેટલાં વર્ષો થાય ? અને તેનું
પ્રયોજન શું હોય ?
અસંખ્યાતા ક્રોડો વર્ષો પસાર થાય છે આનાથી દેવતા નારકીતિર્યંચ-મનુષ્યનાં આયુષ્યો-સ્વકાય સ્થિતિ તથા કર્મોની સ્થિતિ માપવામાં એટલે જાણવામાં ઉપયોગી થાય છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org