________________
૫૩
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪
તિ-આનુપૂર્વી અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત-પરાઘાત -ઉચ્છવાસ-આપ વસદસ અથવા સ્થાવરદસમાંથી પ્રતિપક્ષી = ૩૦ થાય છે. જિનનામ સાથે
ગણીએ તો ૩૧ ભાગ થાય. પ્રથમ ૩૩૬. વર્ણાદિને જે દલિકો મળે તેમાં શી રીતે વહેચણી હોય ? ઉત્તર વર્ણ-ગંધ-રસ અને સ્પર્શના ભાગે જે દલિકો આવે તે સર્વ તેના અવાનર
ભેદોથી વિભાગ કરી કરીને આવે છે. પ્રશ્ન ૩૩૭. શરીરનાં પુગલોની વહેંચણી શી રીતે હોય ?
શરીર રૂપે સમુદાય ગત જે દલિકો આવેલ હોય તેના ત્રણ અથવા ચાર શરીરને આશ્રયીને તેટલા ભાગ કરે અને તે વિભાગ રૂપે દરેકને વહેંચણી
કરે છે. પ્રમ ૩૩૮.શરીર પુદ્ગલોનાં ત્રણ અથવા ચાર શરીર કયા કયા ? ઉત્તર ભાર શરીર ઔદારિક-તૈજસ-કાશ્મણ અથવા વૈકીય-તૈજસ-કાર્પણ શરીર
અથવા આહારક વૈક્રીય તૈજસ અને કાર્પણ એ ચાર શરીર જાણવા. પ્રશ્ન ૩૩૯. ત્રણ શરીરને જે ભાગ આવે તેના કેટલા ભાગ કરે ? કયા? ઉત્તર ત્રણ શરીરના ભાગે જે દલિકો આવે તેના સાત ભાગ કરે ૧. ઔદારિક
ઔદારિક ર. ઔદારિક તૈજસ ૩. ઔદારિક કાર્પણ ૪. ઔદારિક તૈજસ કાર્પણ ૫. તૈજસ તૈજસ ૬. કાર્પણ કાર્પણ અને ૭. તૈજસ કાર્પણ જાણવા.
વૈકીય શરીરની સાથે પહેલાં ચાર વૈકીય શરીરને નામવાળા જાણવા. . પ્રશ્ન ૩૪૦.ચાર શરીરના બંધ વખતે જે દલિકો આવે તેના કેટલા થાય ?
કયા ? વૈકીય-આહારક-તૈજસ-કાશ્મણ ચાર શરીર બંધાય ત્યારે અગિયાર ભાગ થાય છે. વૈક્રીય ચાર બંધન-આહારક ચાર બંધન અને તૈજસ કાર્પણના ત્રણ
બંધન=૧૧ ભાગ થાય. પ્રશ્ન ૩૪૧.અંતરાય કર્મના દલિકની વહેંચણી કઈ રીતે થાય ? ઉત્તર અંતરાય કર્મના ભાગે જે દલિકો આવે તેના પાંચ ભાગ સરખા થઈ પરસ્પર
વહેંચાઈ જાય છે. ' પ્રશ્ન ૩૪૨. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓને વિષે દલિકો કોને ઓછા
અધિક કઈ રીતે મળે છે? જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિમાં આ પ્રમાણે જાણવું. કેવળ જ્ઞાનાવરણીય સૌથી થોડા દલિકો મળે તેનાથી મન: પર્યવ જ્ઞાનાવરણીયને અનંતગુણ દલિકો મળે તેનાથી અવધિ જ્ઞાનાવરણીયને વિશેષાધિક દલિકો મળે તેનાથી શ્રુત જ્ઞાનાવરણીયને વિશેષાધિક દલિકો મળે તેનાથી મતિ જ્ઞાનાવરણીયને વિશેષાધિક દલિકો મળે.
ઉત્તર
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org