SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ , , , કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૮૪. સફદ્રષ્ટિ દેવતા મનુષ્યદ્રિક આદિ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ શા માટે કરે છે? કઈ વિશુદ્ધિએ કરે ? ઉત્તર મનુષ્યદ્રિક આદિ પાંચ પ્રકૃતિને સમી દેવતા ઉત્કૃષ્ટ રસે બાંધે છે તેમાં દેવતાઓને નંદીશ્વરે ચૈત્યવંદન જિનકલ્યાણક મહોત્સવદિક જિનવાણીશ્રવણાદિક સમ્યક્વને ઊજવલતાનાં કારણ હોય છે. તે કારણથી ઉત્કૃષ્ટ રસબંધ કરી શકે છે. પ્રશ્ન ૮૫. દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે ? ઉત્તર દેવાયુનો ઉત્કૃષ્ટ સબંધ અપ્રમત્ત યતિ કરે છે. પ્રમ , દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ રસબંધ કઈ વિશુડિ.એ કરે છે ? ઉત્તર પ્રમયતિ જીવો દેવાયુના બંધ કરતાં કરતાં અપ્રમત ગુરથાનકને પ્રાપ્ત કરે ત્યારે દેવાયુની સ્થિતિ ૩૩ સાગરોપમની બાંધન જે વિશુદ્ધિ હોય છે. તે વિશુદિમાં ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. પ્રશ્ન ૮૭. ઉત્કૃષ્ટ રસભંવાળી કુલ પ્રકૃતિ ઓ કેટલી થઈ ? કઈ ? ઉત્તર ઉર પરના બંધવાળી કુલ ૬ પ્રકૃતિઓ થઈ તે આ પ્રમાણે : વેદનીય - ૧, આયુષ્ય, નામ ૫૦, ગોત્ર-૧ = ૫૬. વેદનીય-૧ શાતા વેદનીય, ગોત્ર-૧ ગૌત્ર, નામ-૫૦ તેમાં પિડ- ૨૯, પ્રત્યેક-૭, બસ-૧૦, સ્થાવર-૪ = ૫૦, પિંડ-૧૯ માં ૪ ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, વજઋષભનારાય સંઘયણ, છેવટ્ટ સંઘયા, સમચતુરસ્ત્ર સંસ્થાન, શુભવાળંદ - ૪, શુભવાયોતિ, આનુપૂર્વી ૪ પ્રત્યેક-૭, ઊપઘાત નામકર્મ સિવાય, સ્થાવર-૪, સ્થાવર સૂમ, એપર્યાપ્ત, સાધારણ. પ્ર. ૮૮. ઉપર જણાવેલ ૫૬ પ્રકૃતિઓમાં શુભ (પુણ્યની કેટલી તથા અશુભ પ્રવૃતિઓ કેટલી હોય છે? કઈ? શુભ (પુણ્ય) પ્રકૃતિઓ દર હોય છે. અશુભ (પાપ) પ્રકૃતિઓ ૧૪ હોય છે. પુણ્યની ૪૨ પ્રકૃતિ વેદનીય-૧, આયુ-૩, નામ-૩૩, ગોત્ર-૧ = ૪૨ વેદનય-૧, શાતા વેદનીય, ગોત્ર-૧ ઊચ્ચ ગોત્ર. આધુ-૩, તિર્યંચ-મનુષ્યદેવાયુષ્ય, નામ-૩૭' તેમાં પિંડ-૨૦, પ્રત્યેક-૭, ત્રણ-૧૦ = . ૩૭. પિંડ-૨૦ તેમાં મનુષ્ય દેવગતિ પંચે જાતિ ૫ શરીર, ૩ અંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, શુભ વર્ણાદિ-૪, શુભવિહાયોગતિમનુષ્યાનુપૂર્વી-દેવાનુપૂર્વી. અશુભ પ્રકૃતિઓ ૧૪ તે આ પ્રમાણે : આયુ-૧, નામ-૧૩, આયુ-૧માં નરકાયુષ્ય, નામ -૧૩માં પિંડ-૯, સ્થાવર-૪ = ૧૩. પિંડ-૯માં નરક, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ટે સંઘયણ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, સ્થાવર-૪માં સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ. પ્રમ ૮૯. ઉત્કૃષ્ટ રસે બંધમાં બાકીની પ્રવૃતિઓ કેટલી રહી ? કઈ કઈ? ઉત્તર ઉત્કૃષ્ટ રસે બંધના વર્ણનમાં ૬૮ પ્રકૃતિઓ બાકી રહેલ છે. એ આ મુજબ : - જ્ઞાનાવરણીય -૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૧, મોહનીય-૨૬, નામ-૨૧, ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy