________________
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ અભિમુખ થયેલ જીવો એટલે સમકિતની સાથે સંયમને પામવાના અધ્યવસાયવાળા જીવો જઘન્ય રસબંધ કરે છે. તે સિવાયના દેશવિરતિ કે સમકિતની અભિમુખવાળા જીવો અજઘન્ય રસબંધ કરે છે કારણ તેવી વિશુદ્ધિ નથી માટે સંયમથી પડી પહેલે આવી ફરીથી બંધ કરે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રામને અનાદિ, અભવ્યને ધ્રુવ,
ભવ્યને અધ્રુવ હોય. પ્રશ્ન ૨ ૧૨. ધ્રુવબંધિ પ્રવૃતિઓનો જઘન્ય રસબંધાદિ કેટલા કેટલા પ્રકારે
હોય ? કયા ? ઉત્તર ધુવબંધની ૪૩ પ્રકૃતિઓને જઘન્ય અટ-ઉત્કૃષ્ટ આ ત્રણ પ્રકારના
બંધ બબ્બે પ્રકારે હોય છે ૧. સાદિ ૨. અધુવ. જ્યારે બંધાય ત્યારે સાદિ,
- બંધનો અભાવ થાય ત્યારે અધુવ ગણાય છે. પ્રશ્ન ૧૩. યુવબંધિ પ્રવૃતિઓને વિશે દરેકના કેટલા કેટલા ભાંગા થાય ?
કયા કયા ? યુવબંધિની ૪૭ પ્રકૃતિઓને વિશે દરેકના એક એકને ૧૦-૧૦ ભાંગા થાય તે આ પ્રમાણે - તેજસ કાર્પણ અગુરુલઘુ નિર્માણ આ ચારના જઘન્ય ૨. અજઘન્ય ૨, અનુષ્ટ -૪, ઉત્કૃષ્ટ-૨ = ૧૦ -૧૦ થાય. બાકીની ૪૩ પ્રકૃતિઓને વિષે જઘન્ય - ૨, અજઘન્ય -૪, અનુત્કૃષ્ટ - ૨, ઉષ્ટ -૨ = ૧૦-૧૦ ભાંગા
થાય અને કુલ ૪૦ X ૧૦ = ૪૭૦ ભાંગા થાય છે. પ્રશ્ન ૨ ૧૪.અધુવબંધિની પ્રકૃતિઓને વિષે ચારે પ્રકારના રસબંધ કેટલા
પ્રકારે હોય ? કયા ? ઉત્તર અધુવબંધની ૭૩ પ્રકૃતિઓ (વેદનીય-૨, આયુષ્ય, મોહનીય-૩,
નામ-૫૮ (પિંડ- ૩૩, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર ૧૦) ગોત્ર-૨ = ૭૩)ને વિષે જઘન્ય - અજઘન્ય અનુત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ એ ચારેય પ્રકારનાં બંધ બબ્બે પ્રકારે હોય : ૧. સાદિ ૨. અધુવ બંધ જાણવો. જયારે જે બંધ બંધાય ત્યારે
સાદિ અને તે બંધનો અભાવ એટલે વિચ્છેદ થાય ત્યારે અધુવ ગણાય છે. પ્રશ્ન ૨ ૧૫.અધુવબંધિ પ્રકૃતિનાં બંધ ભાંગા કેટલા થાય ?
અધુવબંધિની ૭૩ પ્રકૃતિમાં દરેકનાં એક એકના આઠ-આઠ ભાંગા
ગણતા ૭૩ X ૮ = ૫૮૪ ભાંગા થાય છે. પ્રમ ર૧૬. બંધાતી એકસોવીસ પ્રકૃતિનાં જઘન્યાદિ બંધના ભાંગા કેટલા થાય?
યુવબંઘી ૪૭ પ્રકૃતિઓના ૪૭૦ ભાંગા .. અધુવબંધી ૭૩ પ્રકૃતિઓના ૫૮૪ ભાંગા
કુલ ૧૦૫૪ ભાંગા
ઉત્તર
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org