________________
કર્મગ્રંથ પાંચમો ભાગ ૪
૩૫
પ્રશ્ન ૨૦૭,અપ્રશસ્ત વર્ણાદિનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? કયાં થાય ?
ઉત્તર
પ્રશ્ન ૨૦૮, નિદ્રા અને પ્રચલાનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કેવી રીતે
જાણવો ?
ઉત્તર
નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિઓ આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ઉપશમ શ્રેણીવાળા અજઘન્ય રસબંધ કરી આગળના ગુણસ્થાનકને પામે ત્યારે બંધ વિચ્છેદ એટલે બંધ કરતા નથી ત્યાંથી પડી આઠમાના પહેલા ભાગે ફરીથી બંધ કરે ત્યારે અજધન્ય રસબંધની સાદિ તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ હોય છે.
પ્રશ્ન ૨૦૯.પ્રત્યાખ્યાનીય ચાર કષાયનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જાણવો ?
પાંચમા ગુણસ્થાનકે સંયમ અભિમુખ એટલે કે અપ્રમત્ત સંયમ અભિમુખ એવા જીવને પાંચમા ગુણસ્થાનકના અંત સમયે અત્યંત વિશુદ્ધિ હોય છે. તે વિશુદ્ધિમાં આ ચાર કષાયનો જન્મ રસબંધ કરે છે. આનાથી ઓછા વિશુદ્ધિવાળા જીવો અજઘન્ય રસબંધ કરે ત્યાંથી એટલે કે સંયમથી પણ પાંચમે આવે ત્યારે અજઘન્ય રસબંધની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, અને ભવ્યને અધ્રુવબંધ હોય છે. ,અપ્રત્યાખ્યાનીય ચાર કષાયનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે કઈ રીતે જણાય ? કોને હોય ?
ઉત્તર
પ્રશ્ન ૨૧૦,
-
ઉત્તર
અપ્રશસ્ત વર્ણાદિ ૪ અને ઉપઘાત આ પાંચ પ્રકૃતિનો અજઘન્ય રસબંધ ઉપશમ શ્રેણીવાળા જીવો આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે કરે ત્યાંથી આગળ વધી નવથી અગિયાર ગુણસ્થાનકમાં બંધ કરતા નથી, ત્યાંથી પડી આઠમાના છઠ્ઠા ભાગે આ પાંચ પ્રકૃતિનો બંધ કરે ત્યારે અજધન્યની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ.
ઉત્તર
અવિરતિ સમ્મદ્રષ્ટિ જીવો, ક્ષાયિક સમકીત પામેલા તથા અપ્રમત્ત સંયમને અભિમુખ થયેલા જીવો અત્યંત વિશુદ્ધિ હોય તે વિશુદ્ધિમાં ચોથાના અંતે આ ચાર કષાયનો જઘન્ય રસબંધ કરે છે. આનાથી ઓછા વિશુદ્ધિવાળા જીવો અજઘન્ય રસબંધ કરે છે. સંયમથી પડી ચોથા ગુણસ્થાનકે ફરીથી બંધ ચાલુ કરે ત્યારે અજધન્ય રસબંધની સાદિ તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ.
પ્રશ્ન ૨૧૧.મિથ્યાત્વાદિ આઠ પ્રકૃતિનો અજઘન્ય રસબંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? કોણે કરે ?
મિથ્યાત્વ-અનંતાનુબંધી ૪ કષાય-થીણદ્ધિત્રીક આ આઠ પ્રકૃતિનો અજધન્ય રસબંધ પહેલાં ગુણસ્થાનકે અનિવૃત્તિકરણના છેલ્લા સમયે વિદ્યમાન સંયમ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org