________________
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૫૫. શ્રેણીના વર્ગને શી રીતે સમજવું?
દા.ત. શ્રેણીમાં પાંચ આકાશપ્રદેશો છે. તો ૫ x ૫ = ૨૫ આકાશપ્રદેશો રૂપ પ્રતર થાય છે. ૫ ૪ ૫ ૪ ૫ = ૧૨૫ એ ચૌદરાજલોક ઘન રૂપે થયો સમજવો.
ઉપશમ શ્રેણીનું સ્વરૂપ :અણદસ નપું સિત્થી વેઅચ્છક્કે ચ પુરિસએ ચ | ઘે દો એગંતરિએ
સરિસે સરિસ ઉવસમેઈ ૯૮ || જાવાઈ - ઉપશમ શ્રેણી કરનાર અનંતાનુબંધી ચાર કષાય, ત્રણ દર્શન મોહનીય, નપુંસક વેદ, વેદ, હાસ્યાદિ ૬, પુરુષવેદ અને સંજવલન એક એક કષાયને આંતરે બબ્બે કષાયો સરખે સરખાને અનુક્રમે ઉપશમાવે છે. જે ૯૮ / પ્રકા ૫૬. ઉપશમ શ્રેણી કોણ પ્રાપ્ત કરે ? કિર શોપશમ સમકિતી જીવો તથા સાયિક સમકિતી જીવો અથવા વૈમાનિક
દેવાયુબ બધા ક્ષાયિક સમકિતી જીવો ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકે છે. પ્ર ૫૫૭. ઉપશમશ્રેણી ક્યા ગુણસ્થાનકથી પ્રાપ્ત થઈ શકે? દફતર ચારથી સાત ગુણસ્થાનકમાં રહેલા જીવો ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ
પામવા માટેની ઉપશમ શ્રેણીની શરૂઆત કરે છે. પ્રશ્ન ૫૫૮.મતાંતરે ઉપશમ શ્રેણી કયા ગુણસ્થાનકે પ્રાપ્ત કરે ?
મતાંતરે ઉપશમ શ્રેણી અપ્રમત્ત ગુણસ્થાનકમાં રહેલા જીવો જ કરે છે. એટલે
ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ પણ ત્યાં જ પ્રાપ્ત કરે છે. પ્રશ્ન ૫૫૯. ઉપશમ શ્રેણીમાં ઉદ્યત થયેલા જીવો કેવા પ્રકારના હોય ? ઉિત્તર અન્યતર યોગમાં વર્તમાન, ત્રણ શુભ લેસ્થામાંથી કોઇ લેસ્થાથી યુક્ત, સાકાર
ઉપયોગમાં વર્તમાન, અંત: કોટાકોટી સાગરોપમ. અશુભ પ્રકૃતિનાં ચાર સ્થાનિક રસને બે સ્થાનિક કરનાર અને શુભ પ્રકૃતિઓનાં બે સ્થાનિક રસને ચાર સ્થાનિક કરનાર તથા પૂર્વ પૂર્વ સ્થિતિબંધ કરતાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ હીન સ્થિતિબંધ કરે છે એવા જીવો ઉપશમ શ્રેણીમાં
ઉદ્યત થાય છે. પ્રભ ૫૬૦.ઉપશમ શ્રેણીથી શું કાર્ય કરે ? ઉત્તર દરેક પ્રકૃતિઓને ઉપશમાવવા માટે ત્રણ કરો તથા ઉપશાંત અદ્ધા એમ
ચાર ચીજ કરે છે : 1. યથાપ્રવૃત્તકરણ ૨. અપૂર્વકરણ ૩. અનિવૃત્તિકરણ અને ૪. ઉપશાંત અછા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org