________________
ઉત્તર
ઉત્તર
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ રોર ઊકાળી એટલે ત્રણ ભાગ ઊકાળી એક ભાગ રાખવામાં આવે તે ત્રણ
ઠાણીયો રસ શુભ પ્રકૃતિનો ગણાય છે. પ્રશ્ન ૪૬. અશુભ તથા શુભ પ્રકૃતિઓનો ચાર દાણીયો રસ કોને
કહેવાય ? લીમડાનાં એક શેર રસને ઊકાળી ઘટ્ટ બનાવવામાં આવે તેમાં કડવાશ એકદમ તીવ્ર હોય છે. તે ચાર ઠાણીયો રસ અશુભ પ્રકૃતિઓનો જાણવો. પરડીના એક શેર રસને સંપૂર્ણ ઊકાળી જે ઘટ્ટતા પેદા થાય તેની મીઠાશ
તીવ્રતર બનેલી હોય તે ચાર ાણીયો રસ શુભ પ્રકૃતિઓનો કહેવાય. પ્રમ ૪૭. એક ટાણીયા રસનાં સ્પર્ધકો કેટલાં હોય ? અને તે ઉત્તરોત્તર
કયા પ્રકારના હોય ? એક દાણીયા રસનાં રસ સ્પર્ધકો અસંખ્યાતા હોય છે અને તે એક રસ સ્પર્ધક કરતાં બીજું રસ સ્પર્ધક અનંતગુણ રસવંત હોય તેનાથી ત્રીજું રસ
સ્પર્ધક અનંતગુણ રસવંત હોય એ રીતે અસંખ્યાતા રસ સ્પર્ધકો જાણવા. પ્રશ્ન ૪૮. બે દાણીયા રસ સ્પર્ધકો કેટલાં હોય ? તથા ઉત્તરોત્તર કઈ
રીતે હોય? એક ઠાણીયા રસ કરતાં કેટલાં વીર્યવંત હોય ? એક ઠાણીયા રસ કરતાં બે ઠાણીયા રસવાળું સ્પર્ધક અનંતગુણ વીર્યવંત હોય છે. તેના રસ સ્પર્ધકો અસંખ્યાતા હોય છે. અને એક રસ સ્પર્ધક કરતાં બીજું રસ સ્પર્ધક અનંતગુણ રસવંત હોય તેનાથી ત્રીજું રસ સ્પર્ધક અનંતગુણ
રસવંત હોય તે રીતે અસંખ્યાતા રસ સ્પર્ધકો જાણવા. પ્રશ્ન ૪૯. બે ઠાણીયા રસથી ત્રણ ટાણીયાનો રસ સ્પર્ધક કેટલા
વીર્યયુક્ત હોય ? ઉત્તર બે દાણીયા રસ સ્પર્ધકથી ત્રણ ટાણીયાનો રસ સ્પર્ધક અનંતગુણ અધિક
વીર્યવંત હોય છે. પ્રશ્ન ૫૦. ત્રણ દાણીયા રસ સ્પર્ધકો કેટલા હોય ? તથા ઉત્તરોત્તર
કેટલા વીર્યવાળા હોય ? ત્રણ ટાણીયા રસ સ્પર્ધકો અસંખ્યાતા હોય છે. તે ઉત્તરોત્તર અનંતગુણ રસયુક્ત હોય છે. તે આ રીતે-પહેલા રસ સ્પર્ધકથી બીજો રસ સ્પર્ધક અનંતગુણ રસયુક્ત હોય તેનાથી ત્રીજો રસ સ્પર્ધક અનંતગુણ રસયુક્ત હોય
છે. આ રીતે અસંખ્યાતા રસ સ્પર્ધકો જાણવા. પ્રશ્ન ૫૧. ત્રણ ટાણીયા રસ સ્પર્ધક કરતાં ચાર ટાણીયો રસ સ્પર્ધક
કેટલાં રસયુક્ત હોય ? ત્રણ દાણીયા રસ સ્પર્ધક કરતાં ચાર ઠાણીયા રસવાળો પહેલો રસ સ્પર્ધક અનંતગુણ વીર્યયુક્ત (રસયુક્ત) હોય છે.
For Personal and Private Use Only
ઉત્તર
ઉત્તર
..
ત્રા,
Jain Educationa International
www.jainelibrary.org