________________
૫૦
પ્રશ્ન ૩૧૩.નામ ગોત્રને સરખા ભાગે શા કારણથી કહેવાય ?
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪
નામ અને ગોત્ર બંને કર્મની સ્થિતિ સરખી હોવાથી તે બંનેને કર્મના દલીકો સરખા મળે છે. (હોય છે.) વિગ્યાવરણે મોહે
સલ્વોવરિ વેયણીયે જેણપે | તસ્સ કુડં-તં ન હવઈ ઠિઈ વિશેસેણ સેસાણું ॥ ૮૦ ||
ભાવાર્થ : અંતરાય-જ્ઞાનાવરણીય દર્શનાવરણીયને વિશે લિકો અધિક અને મહેમાહે સરખા મોહનીય કર્મને વિશે તેથી અધિક અને વેદનીય કર્મને વિષે સૌથી અધિક દલિકોનો ભાગ મળે છે. કારણ કે થોડા લિક છતે વેદનીયનો સ્પષ્ટ રીતે અનુભવ ન થાય અને બાકીના કર્મોનો સ્થિતિ વિશેષે કરીને હીનાધિક દલિકોનો ભાગ હોય છે | ૮૦ |
પ્રશ્ન ૩૧૪, નામ-ગોત્ર કરતા કયા કર્મોને દલિકો અધિક મળે ? ઉત્તર
નામ-ગોત્ર કરતાં અંતરાય-જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય આ ત્રણે કર્મને “સરખા પણ નામ કરતાં વિશેષાધિક દલિકો મળે છે.
પ્રશ્ન ૩૧૫,મોહનીય કર્મને દલિકો કોના કરતાં કેટલા મળે ?
ઉત્તર
અંતરાય - જ્ઞાનાવરણીય -દર્શનાવરણીયકર્મ કરતાં મોહનીયકર્મને દલિકો વિશેષાધિક મળે છે.
પ્રશ્ન ૩૧૬, મોહનીય કર્મ કરતાં કયા કર્મને કેટલા દલિકો મળે ? ઉત્તર મોહનીય કર્મ કરતાં વેદનીય કર્મને દલિકો વિશેષાધિક મળે છે. પ્રશ્ન ૩૧૭,અંતરાયાદિને અધિક દલિકો શાથી મળે ?
ઉત્તર
ઉત્તર
મોહનીય કર્મના બંધનો વિચ્છેદ થતાં તેના લિંકો છે મહેતા અતદિ ત્રણ કર્મોને એટલાં દિલકો અધિક મળતા હોવાથી અધિક ટેલિકો ગણાય છે. પ્રશ્ન ૩૧૮.વેદનીય કર્મને સૌથી અધિક દલિકો હોય તેનું શું કારણ ? વેદનીય કર્મમાં આયકદલ ન હોય તો સુખ-દુ:ખની અનુભૂતિ થઈ ન શકે. સુખ અને દુ:ખની અનુભૂતિ વ્યક્ત રીતે પ્રાપ્ત થાય માટે વેદનીય કર્મને દલિકો અધિક મળે છે. જેમ અશનાદિનાં ઘણાં છતાં કૃમિ લક્ષણ કાર્યને કરી શકે છે અને સ્વાદિમનાં પુદ્ગલો થોડા છતાં સ્વકાર્યને કરી શકે છે તેમ વેદનીય અને બાકીના સાત કર્મોમાં પણ જાણવું.
પ્રશ્ન ૩૧૯,બાકીના કર્મોમાં દલિકોનો ભાગ હીન શા માટે છે ? ઉત્તર બાકીના કર્મોમાં દલિકોનો ભાગ હીન જણાવેલ છે તેમાં સ્થિતિવિશેષ જ મુખ્ય કારણ કહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org