________________
કર્મગ્રંથ પાંચમો ભાગ
૩૧
કે ઉત્કૃષ્ટ બંધ કરે ત્યારે સાદિ તેમાંથી બન્નેનો એક નવો શરૂ કરે ત્યારે
અધ્રુવ એમ દરેકમાં જાણવું.
મોહનીય કર્મનો અજઘન્ય બંધ કેટલા પ્રકારે હોય ? કયા ? ચાર પ્રકારે ૧. અજઘન્ય અનાદિ ૨. અજઘન્ય સાદિ ૩. અજઘન્ય ધ્રુવ ૪. અજઘન્ય અવબંધ જાણવા.
પ્રશ્ન ૧૮૧.મોહનીય કર્મનો અઘન્ય રસબંધ ચાર પ્રકારે શી રીતે
પ્રશ્ન ૧૮૦.
ઉત્તર
-
૪
ઉત્તર
જાણવો ?
નવમા ગુણસ્થાનકના અંત સમયે મોહનીયના બંધ વિચ્છેદ સમયે ક્ષેપક શ્રેણીવાળા જીવો જઘન્ય રસબંધ કરે ઉપશમ શ્રેણીવાળા અજઘન્ય રસબંધ કરે છે. તો દશમા ગુણસ્થાનકે જાય ત્યારે બંધનો અભાવ થાય ત્યાંથી પડી નવમાના પાંચમા ભાગે બંધની શરૂઆત કરે તે અજઘન્ય બંધની સાદિ તે સ્થાન અપ્રાપ્તને અનાદિ અભવ્યને ધ્રુવ ભવ્યને અધ્રુવ બંધ ગણાય છે.
પ્રશ્ન ૧૮૨.મોહનીય કર્મના જઘન્યાદિ બંધો કેટલા પ્રકારે હોય ? કયા ? ઉત્તર જઘન્ય અનુત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ રસબંધ બબ્બે પ્રકારે હોય છે : ૧. સાદિ ૨. અધ્રુવ. બંધાય ત્યારે સાદિ બંધ વિચ્છેદે અધ્રુવ ગણાય છે.
પ્રશ્ન ૧૮૩.આયુષ્ય કર્મના ચારે પ્રકારના રસબંધ કેટલા કેટલા ભેદવાળા હોય ? કયા કયા ?
ઉત્તર
બે પ્રકારે હોય ૧. સાદિ ૨. અધ્રુવ.
પ્રશ્ન ૧૮૪, નામકર્મનો અનુત્કૃષ્ટ બંધ કેટલા પ્રકારે હોય ? કયા ? અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે ૧. અનાદિ બંધ રે. સાદિ બંધ ૩. ધ્રુવ બંધ ૪, અધ્રુવ બંધ.
ઉત્તર
ઉત્તર
પ્રશ્ન ૧૮૫૮નામકર્મનો અનુત્કૃષ્ટ બંધ ચારે પ્રકારે શી રીતે જણાય ? તે આ રીતે. ઉપશમ શ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકના અંતે અનુત્કૃષ્ટ રસબંધ કરી અગિયારે બંધ અભાવ થાય ત્યાંથી પડી દશમા ગુણસ્થાનકે નવો રસબંધ ચાલુ કરે તે સાદિબંધ. તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યોને ધ્રુવ ભવ્યને અધ્રુવ રસબંધ જાણવો.
પ્રશ્ન ૧૮૬,નામકર્મનાં જધન્યાદિ બંધના કેટલા ભાંગા હોય ? ઉત્તર
જઘન્ય -અજધન્ય-ઉત્કૃષ્ટ બંધના બબ્બે ભાંગા હોય ૧. સાદિ બંધ ૨. અધ્રુવ
બંધ.
પ્રશ્ન ૧૮૭.ગોત્રકર્મનો અજઘન્ય બંધ કેટલા પ્રકારે હોય ? કયા ? ઉત્તર ગોત્રકર્મનો અજધન્ય રસબંધ ચાર પ્રકારે ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધ્રુવ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org