SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ * ૩૨ પ્રશ્ન ૧૮૮,ગોત્રકર્મનો અજધન્ય રસબંધ ચારે પ્રકારે શી રીતે જણાય ? ઉત્તર તે આ રીતે. ગોત્ર કર્મનો જધન્ય રસ સાતમી નારકીના જીવો અનિવૃત્તિકરણના છેલ્લા સમયે કરે ત્યાર બાદ સમક્તિ પામતાં અજઘન્ય બંધની સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ. ગોત્રકર્મનો અનુત્કૃષ્ટ રસબંધ કેટલા પ્રકારે હોય ? ઉત્તર ચારે પ્રકારે ૧. અનાદિ ૨. સાદિ ૩. ધ્રુવ ૪. અધ્રુવ. પ્રશ્ન ૧૮૯. ઉત્તર પ્રશ્ન ૧૯૦. ગોત્રકર્મનો અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે શી રીતે જણાય ? ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપકશ્રેણીવાળા જીવો દશમા ગુણસ્થાનકે કરે ઉપશમશ્રેણીવાળા અગિયારમા ગુણસ્થાનકે અબંધક થઈ પડી આવે ત્યારે અનુષ્ટ રસબંધની સાદિ કરે તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ જાણવો. પ્રશ્ન ૧૯૧.ગોત્રકર્મનાં જઘન્ય બંધાદિ કેટલા પ્રકારે હોય ? ઉત્તર જઘન્ય-ઉત્કૃષ્ટ રસબંધ બબ્બે પ્રકારે હોય- ૧. સાદિ ૨. અધ્રુવ. પ્રશ્ન ૧૯૨.અંતરાય કર્મનો અજઘન્ય રસબંધ કેટલા પ્રકારે હોય ? કયા ? ઉત્તર ચાર પ્રકારે - ૧. સાદિ ૨. અનાદિ ૩. ધ્રુવ ૪. અધ્રુવ ઉત્તર પ્રશ્ન ૧૯૩. અંતરાય કર્મનો અજધન્ય રસબંધ ચાર પ્રકારે શી રીતે જાણવો ? તે આ રીતે. દશમા ગુણસ્થાનકે ક્ષપક શ્રેણીવાળા જીવો જઘન્ય રસબંધ કરે ઉપશમ શ્રેણીવાળા જીવો અગિયારમે અંતરાય કર્મનો અબંધક થઈ પડી દશમા ગુણસ્થાનકે અજઘન્ય રસબંધ કરે ત્યારે સાદિ બંધ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ રસબંધ ગણાય છે. પ્રશ્ન ૧૯૪.આઠે કર્મના રસબંધના કુલ ભાંગા કેટલા થાય ? કયા ? તે ૮૦ ભાંગા થાય આ પ્રમાણે - ઉત્તર જ્ઞાનાવરણીય-૧૦ અજઘન્યનાં-૪ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૨ ઉત્કૃષ્ટ-૨ દર્શનાવરણીય-૧૦ અજધન્યનાં-૪ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૨ ઉત્કૃષ્ટ-૨ અજઘન્યનાં-૨ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૪ ઉત્કૃષ્ટ-૨ અજધન્યનાં-૪ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૨ ઉત્કૃષ્ટ-૨ અજધન્યનાં-૨ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૨ ઉત્કૃષ્ટ-૨ અજઘન્યનાં-૨ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૪ ઉત્કૃષ્ટ -૨ અજઘન્યનાં-૪ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૪ ઉત્કૃષ્ટ-૨ વેદનીય-૧૦ મોહનીય-૧૦ આયુષ્ય-૮ નામ-૧૦ ગોત્ર-૧૨ અંતરાય-૧૦ અજઘન્યનાં-૪ જઘન્ય-૨ અનુષ્કૃષ્ટ-૨ ઉત્કૃષ્ટ-૨ પ્રશ્ન ૧૯૫.આઠે કર્મોમાં જધન્યાદિ બંધના કેટલા કેટલા ભાંગા થાય ? ઉત્તર આઠે કર્મોમાં જધન્ય બંધના ૧૬ ભાંગા, અજધન્ય બંધના -૨૬, અનુત્કૃષ્ટ બંધના -૨૨, ઉત્કૃષ્ટ રસબંધના ૧૬ કુલ ૮૦ ભાંગા થાય. For Personal and Private Use Only Jain Educationa International = www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy