SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૨૮. તેનાથી સર્વ તેઉકાય જીવો કેટલા હોય ? ઉત્તર એક સમયે ઉપજેલા સુક્ષ્મ તેઉકાય કરતાં સઘળાં તેઉકાય જીવો અસંખ્યાત ગુણ અધિક હોય છે. પ્રશ્ન ૪૨૯. તેઉકાય જીવોની કાયસ્થિતિ કેટલી હોય ? ઉત્તર તેઉકાય જીવો કરતાં તેઉકાય જીવોની કાયસ્થિતિ અસંખ્યાતા ગુણી અધિક હોય છે. પ્રશ્ન ૪૩૦. સંયમના સ્થાનકો કેટલા હોય ? ઉત્તર તેઉકાયની કય સ્થિતિ કરતાં સંયમ સ્થાન અસંખ્યગુણા અધિક હોય છે. પ્રશ્ન ૪૩૧.રસબંધના અધ્યવસાય સ્થાનો કેટલા હોય ? સંયમ સ્થાનો કરતાં (તેનાથી) રસબંધના અધ્યવસાય સ્થાનકો તીવ્રમંદાદિ ભેદે અસંખ્ય ગુણા હોય છે. પ્રશ્ન ૪૩૨. બાદર ભાવ પુલ પરાવર્ત કોને કહેવાય ? ઉપર જણાવેલ જે રસબંધના અધ્યવસાય સ્થાનો છે તેને કોઈ જીવ ક્રમસર કે કમરહિત મરણથી સ્પર્શ કરી બધાય અધ્યવસાયોને પૂર્ણ કરે ત્યારે બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. પ્રમ ૪૩૩. સુક્ષ્મ ભાવ પુગલ પરાવર્ત કોને કહેવાય ? રસબંધના અધ્યવસાય સ્થાનકોને કમસર મરણ પામવા વડે પૂર્ણ કરે એટલે કે મંદ અવસાયે મરણ પામ્યા બાદ ત્યાર પછીના અધ્યવસાયે મરણ પામે ત્યારે ગણતરીમાં ગણાય તે સિવાયના મરણો ગણતરીમાં ન ગણાય એમ સઘળાયને મરણથી સ્પર્શ કરી ભોગવે તેટલા કાળને એક સુક્ષ્મ ભાવ પુદગલ પરાવર્ત કહેવાય. પ્રશ્ન ૪૩૪. મતાંતરે બાદર દ્રવ્ય પુલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર પાંચ વર્ણ-બે ગંધ-પાંચ રસ અને આઠ સ્પર્શ એ ૨૦ તથા અગુરુલઘુ અને ગુરુ લઘુ એ બાવીશ ભેદે કમરહિત સર્વલોકના પરમાણુને સ્પર્શને મુકે ત્યારે બાદર દ્રવ્ય પુલ પરાવર્ત થાય છે. પ્રશ્ન ૪૩૫. મતાંતરે સુક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર પાંચ વર્ણ આદિ બાવીશ ભેદોમાંથી એકેકાપણે સર્વલોકના સઘળા પરમાણુ ઓને ક્રમસર મરણથી સ્પર્શ કરી ભોગવે ત્યારે તે સુક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય એમ બાવીશ ભેટવાળા પણ સુક્ષ્મ દ્રવ્ય પુલ પરાવર્ત ગણાય છે. ઉત્કૃષ્ટ-જઘન્ય પ્રદેશ બંધક વર્ણન અપ્પયર પકડિ બંધી ઉક્કડ જોગી આ સન્ની પજો કુણઈ પએ સુક્કસ જહન્નત્યં તસ્સ વાસે | ૮૯ | ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy