________________
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો મા ! - ૪ અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધથી અનંતમાભાગ જેટલી ન થાય ત્યાં
સુધીની અગ્રહણ યોગ્યરૂપે ગણાય છે. પ્રમ ૨૪૦.વૈક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણા ક્યારે થાય ? ગણાય? ઉત્તર ઔદારિક અગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક જે વર્ગણા
ન તે વૈદીય શરીર માટે ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. પ્રભ ૨૪૧. ક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કેટલી કેટલી હોય ?
દરેક ગ્રહણ યોગ્ય વર્ગણામાં જે જઘન્ય વર્ગણાઓ હોય છે તેના અનંતમાં ભાગ જેટલી બીજી ગ્રહણ યોગ્ય વર્ગણાઓ થાય ત્યારે ઉત્કૃષ્ટી વર્ગના ગ્રહણ
યોગ થાય ત્યાં સુધી બધી ગ્રહણ યોગ્ય વર્ગણાઓ બને છે. પ્રશ્ન ૨૪૨.વૈક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કેટલી હોય ? ઉત્તર વૈકીય જધન્ય ગ્રહણ યોગ્ય વર્ગણાઓ જે હોય છે તેનાથી અનંતગુણી બીજી
ગ્રહણ યોગ્ય વર્ગનાઓ હોય છે. પ્રમ ૨૪૩.વૈકીય ગ્રહણ યોગ્ય વર્ગણા બાદ કઈ વર્ગણા બને ? ઉત્તર વૈકીય ગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગના પૂર્ણ થયે એક પરમાણુ અધિક જે
વર્ગણાઓ આવે તે વૈકીય અગ્રહણ યોગ્ય તથા આહારક અગ્રહણ યોગ્ય
વર્ગણા બને છે. પ્રશ્ન ૨૪૪.વૈકીય આહારકને અગ્રહણ યોગ્ય શા કારણથી ?
વૈકીય શરીર માટે જે પુગલો જોઈએ તેનાથી અધિક પુદ્ગલો થતાં અને સુમ પરિણામવાળી બનતી હોવાથી વૈકીય માટે અગ્રહણ યોગ્ય થાય તેમજ આહારક માટે પુદ્ગલો ઓછા બનતાં હોવાથી અને સ્યુલરૂપે રહેવાથી
(હોવાથી) અગ્રહણ યોગ્ય ગણાય છે. પ્રશ્ન ૨૪૫.આ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કેટલી હોય ? ઉત્તર વૈકીય ગ્રહણ યોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક થતાં થતાં અનંતી
વર્ગણાઓ એટલે અનંતા પરમાણુઓવાળી ઉત્કૃષ્ટ વર્ગણાઓ જે બને તે
અગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય છે. પ્રભ ૨૪૬.આહારક ગ્રહણ યોગ્ય વર્ગણા ક્યારે બને? કેટલી હોય?
આહારક અગ્રહણ યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિકવાળી એટલે કે અભવ્યથી અનંતગુણ અથવા સિધ્ધથી અનંતમા ભાગ જેટલા પરમાણુવાળી વર્ગના બને તે આહારક ગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. ત્યાર બાદ એક પરમાણુ આદિ અધિક કરતાં કરતાં ઉત્કૃષ્ટ વર્ગણા બને ત્યાં સુધી ગ્રહણ યોગ્ય ગણાય છે.
ઉત્તર
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org