________________
કર્મગ્રંથ પાંચમો ભાગ ૪
પ્રશ્ન ૯૫. આ બાર પ્રકૃતિઓમાંથી હાસ્ય-રતિનો ઉત્કૃષ્ટ રસબંધ તપ્રાયોગ્ય સંકલેશ અથવા મધ્યમ સંકલેશથી શા માટે બંધાય ?
ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો અતિ સંક્લેશમાં વિદ્યમાન હોય ત્યારે અરિત શોકનો ઉત્કૃષ્ટ રસબંધ કરે તે કારણથી હાસ્ય-રતિનો બંધ થતો ન હોવાથી મધ્યમ સંક્લેશ લીધેલ છે.
ઉત્તર
૧૭
અધ્યવસાયમાં કરે છે તે પ્રકૃતિઓ આ પ્રમાણે - મોહનીય-૪ હાસ્ય, રતિ, સ્ત્રીવેદ, પુરુષવેદ. નામ-૮ મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન.
પ્રશ્ન ૯૬. ૧૨ પ્રકૃતિમાંથી સ્ત્રીવેદ-પુરુષવેદનો મધ્યમ સંકલેશ શા માટે ?
ઉત્તર
ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો અતિસંક્લેશમાં વિદ્યમાન હોય ત્યારે નપુંસક્વેદનો ઉત્કૃષ્ટ રસબંધ કરતાં હોવાથી સ્ત્રીવેદ પુરુષવેદનો ઉત્કૃષ્ટ રસબંધ કરતા નથી તેથી તત્પ્રાયોગ્ય સંકલેશ અથવા મધ્યમ સંક્લેશ હેલ છે. પ્રશ્ન ૯૭. મધ્યમ ૪ સંધયણ તથા સંસ્થાનો માટે તત્પ્રાયોગ્ય સંકલેશ શા માટે કહેલ છે ?
ઉત્તર
ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો અતિ સંકલેશ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે છેલ્લું સંઘયણ તથા સંસ્થાન બાંધતા હોવાથી આ પ્રકૃતિઓ બંધાતી નથી માટે તેઓનો ઉત્કૃષ્ટ રસબંધ થતો નથી તે કારણથી તેઓનો ઉત્કૃષ્ટ રસબંધ કરવા માટે તત્પ્રાયોગ્ય સંક્લેશ અથવા મધ્યમ સંધ્યેશ જોઈએ એમ જણાવેલ છે. આ રીતે ઉત્કૃષ્ટ રસબંધના સ્વામીનું વર્ણન સમાપ્ત. જઘન્ય રસબંધના સ્વામીનું વર્ણન
થીગતિગં અણમિચ્છ
મંદરસું સંજમુમ્મુહો મિો
બિય તિય કસાય અવિરય
દેસ પમત્તો અરઈ સોએ ૧૬૯
-
ભાવાર્થ - થીણદ્ધીત્રિક અનંતા ૪ ક્યાય અને મિથ્યાત્વ આ આઠ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ સમ્યક્ત્વ સહિત ચારિત્રને પ્રાપ્ત કરતા મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. દેશવિરતિ ચારિત્રને સન્મુખ થયેલો અવિરતિ સમ્મદ્રષ્ટિ અપ્રત્યા-૪ કાયનો જધન્ય રસબંધ કરે છે. સર્વવિરતિ ચારિત્રની સન્મુખ થયેલો દેશવિરતિ પ્રત્યા-૪ કષાયનો જઘન્ય રસબંધ કરે છે. ૬૯ના
અપમાઈ આહારગદુગં
દુનિ‚ અસુહ વત્ન હાસરઈ કુચ્છા । ભયમુવધાય મyવ્યો
અનિઅટ્ટી પુરિસ સંજલણે ||૩૦ના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org